SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ aesent vise pursus પ ૧૮ પ્રબુદ્ધ જૈન ચકચક ચક ચ તા૦ ૨૮-૧-૩૩ પત્રકારના ખુલાસા કે સત્ય છુપાવવાના ફાંફાં ! —કેશવલાલ મંગળચંદ્ર શાહુ, શ્રી સિદ્ધચક્ર પત્રના તંત્રૌ સિધ્ધચક્ર પત્રના અ। ૬ માં પૃષ્ઠ ૧૪૩ ઉપર તેમજ અંક ૭ માંના પૃષ્ઠ ૧૬૬ ઉપર ‘પત્ર-સાગરાનદને માટે ઉચીત નથી, કારના ખુલાસા” એ શિક હેઠળ પોતાના માનેલા ગુરૂ સાગરાનંદની ઉત્સત્ર પ્રરૂપણા ઉપર ઢાંકપીછેડા કરી સત્ય છુપાવવાનાં ફાંફાં ” મારવાનો જે પોકળ પ્રયત્ન કર્યાં છે તેથી ખરેખર દુઃખ ચાય છે. એટલુજ નહિ પરંતુ આ રીતે સત્યને છુપાવવા પ્રયત્ન કરી જનતાને અસત્યના પંથે ઘસડી જઈ નાં અસત્યનો પ્રચાર કરવામાંજ તંત્રો મહાશયને શાસન રસીકતા કે ધર્મપ્રેમી પશુ પણ જણાતુ હાય અને તેમાંજ પેાતાની ગારવતા દેખાતી હાય તે! તેમાં સાચું ધર્મપ્રેમીત્વ નથી, કે નથી ભગવાન મહાવીરના શાસન પ્રત્યે પ્રેમ, કે નથી શાસન રસીકતા. પરંતુ કેવળ ની ભજ છે એમ કહેવામાં જરાયે અતિશયેક્તિ નથી એ સહુ કાઇ સ્વીકારશે. સત્ય છુપાવવાનાં ફાંફાં (૧) સિદ્ધચક્ર તા ૧પ-૧૦-૩૨ ના અર્ક ૧ ના પૃષ્ટ ૧૩ ઉપર “સાગર સમાધાન” પ્રશ્ન ૪૭-ધર્મબન્ધુમાં દીક્ષા માટે છ માસની પરીક્ષા રાખી છે, તેનું શું ? એ પ્રશ્નના સમાધાનમાં સાગરાન દે જનતાને શાસ્ત્રનાં નામે આડે રસ્તે દોરવી પોતાની ચેશ્વાકાંક્ષી વૃત્તને પાપવા શાસ્ત્રોકત કથનને ઇરાદાપૂર્વક મચડી નાંખી કેવળ ઉત્સત્ર પ્રષણાજ કરી છે. તેથી સદરહુ સમાધાન કપલ કલ્પિત હોવાથી સાગરજી સ ય સ્વીકારશે કે ઉત્સુત્ર ભાખી કહેવરાવશે?” એ શિર્ષક હેળ તા ૪-૧૨૧૯૩૨ ના જૈન પત્રમાં પૃષ્ટ ૮૪પ ઉપર શસ્ત્રોના આધારો સહ એક લેખ લખી અંતપાદન કરેલું કે, “ધર્માબદું” “પુંચ વસ્તુ” “ધર્મ સગ્રહ '' આદિ શાસ્ત્રામાં છ માસની પરીક્ષા પ્રથમનીજ એટલે કેવડી દાણા પહેલાની દીક્ષા આપતાં અગાઉ લેવાની છે, નહિ કે સાગરજી કહે છે તેમ વડી દીક્ષા માટે છ માસની પરીક્ષા છે. પરંતુ મારા સદરહુ લેખ જો ખોટ હોય તે સાગરાન' કે 'મે. આપેલા શાસ્ત્રધારા ખેટા છે એમ બતાવી આપી, પેાતાનું મ ંતવ્યજ શાસ્ત્રોકત છે એ સિધ્ધ કરી આપવું જોઇતુ હતુ, પરંતુ “ એ દિન વાંસે કે મીયા કે પાંઉમે ત્તિયા !' સાગરાનંદને સાચેજ જ્ઞાનને મદ થયા છે અને એથી એ એમ માને છે કે શાસ્ત્રને નામે ગમે તેમ હું રાખીશુ તો પશુ આપણા ભકતો હા-હજાર કહી બાળા વાકય પ્રમાણજ કરવાના છે. એટલે હાંકે રાખવામાંજ આખાએ જગતમાં પેાતાના ભકતાની માફક બીજાને પણ મૃ ક અજ્ઞાન સમજી જે ચાલબાજી ખેલે છે. તેમાં સપડાઇ જતા પાનાના ભકતામાં પેતાની પ્રતિષ્ટા કાયમ રાખવા અગર તેા ભકતના મનનું સમાધાન કરવા બિચારા તંત્રી મહારાયના નામે ખુલાસે કરી ભકતને વાલે આપી સમાધાન કરી દેવામાં જે હશિયારી વાપરી ધાનાની સાધુતા (હતીજ કયાં કે પીકર હાય ! )ને એળ લગાડી, પેાતાની વ્રુધ્ધાવસ્થાને પણ લાંછન લગાવી રહ્યા છે, એ અતિ શૅચનીય છે. સાગરજી શા માટે પોતાનાં નામે ખુલ્લામા નહિ કરતાં પત્રકારના ખુલાસામાં યદ્રાનંદ્રા લખી મારે છે? પેાતાને સાચી પ્રતીતીજ હોય તે પછી સત્ય ખુલાસો કરવામાં પડદા ખીમી બની ખીચારા પત્રકારના લેબાસમાં ખુલાસો કરવા એટલું જ નહિં પરંતુ દયાને પાત્ર છે. સાગરાનä તથા મી॰ પત્રકારને આથી હું આાન આપું છું કે, તા. ૨૭-૧૨-૩૨ ના સિધ્ધચક્રના અંક છ ના પૃષ્ટ ૧૪૩ ઉપર ‘પત્રકારના ખુલાસા' એ શિક વિષે જે ખુલાસો કરવામાં આવ્યું છે કે ધબિન્દુ-પુચ વસ્તુ” વિગે રેમાં પરીક્ષાને જે કાળ છે તે દીક્ષા અને વડી દીક્ષા વચ્ચેના છે. અને તે પ્રમાણે દીક્ષા અને વડી દીક્ષા વચ્ચેનેજ પરીક્ષાને ફાળ હેાવા વિષેની જાહેરાત પોતપોતાની સહી સાથે બહાર પાડે, કે જેથી જગત્ સન્મુખ સાગરાનદની રાદાપૂર્વકની શાસ્ત્ર વિરૂદ્ધ ઉત્સૂત્ર પ્રરૂપણાની સાબીતી કરી આપી. સાગરાતદને એમના મૂળ સ્વરૂપમાં રજી કરવાને કાળા મ્હારા શીર આવે. આથી ફીને પણ પત્રકાર ભાને સૂચના કરૂં છું, કે તમા તે સાગરાનના હથિયાર છે, એટલે તમારા ગુરૂ સાગરાન૬ની સહી સાથે જાહેરાત આપો અને તમારાજ સિધ્ધચક્રમાં પ્રગટ કરે એટલે તમારા સાગરાનાંદને ઉસૂત્રભાટ્ટી સાખીત કરી આપી ઉત્સૂત્રભાષી પ્રત્યેના વ્યવહારનો સાગરા જે સ્ફોટ કર્યો છે તેને લાયક સાગરાન પોતેજ છે એમ સાખીત કરી આપવાનુ સદ્ભાગ્ય મને પ્રાપ્ત થાય. માટે ફરીને પણ સૂચવું, હ્યું કે તમારા સાગરાન દની સહીથી પ્રગટ કરાયા કે પરીક્ષાનો કાળ દીક્ષા અને વડી દીક્ષા વચ્ચેના છે. પ (૨) સિધ્ધચક્ર તા ૧૫--૧૦-૩૨ ના પ્રથમ અંકમાં સાગર સમાધાનના પ્રશ્ન-૫૫. ચામાસાની દીક્ષા માટે યા શાસ્ત્રમાં વિધાન છે? એના સમાધાનમાં સાગરજી કહે છે કે ચેકમાસાની દીક્ષાના પાડે નીશીથચૂર્ણિ ઉદ્દેશ ૧૧ ગા. પપ,” અને વિજ્યદાનસુરિ વીરશાસન પુત્ર પુસ્તક ૮ અ ૧૯ પૃષ્ઠ ૨૮ ઉપર કહે છે કે “ ચેકમાસામાં દીક્ષા આપવાની જિનેશ્વર દેવાએ મનાઇ ફરી છે” આથી “આમાં સાચુ કાણુ ?” એ મથાળા નીચે તા ૧૮-૧૨-૧૯૩૨ ના જૈન પત્રમાં પૃષ્ઠ ૮૩૩ ઉપર મે એક લેખ લખેલો. તે ઉપરથી સિદ્ધચક્રના તંત્રી તા ૧૧-૧-૩૩ ના સિદ્ધચક્રના અંક છે. ના પૃદ્ધ ૧૬૮ ઉપર પત્રકારના ખુલાસાના શિર્ષક હેઠળ અલીન માન્યતાના અનુક્રમ ન. ૨૪. “વગર કારણે અન્ય ધર્મને ચેમાસામાં દીક્ષા ન દેવાય એવી માન્યતામાં પરસ્પર મતભેદ પડાવવા મથવું ” પત્રકારને હું પુછું છું કે પક્ષ પપ માં પ્રશ્નકારના પ્રશ્નમાં વગર કારણે અન્ય ધીને ચોમાસામાં દીક્ષા ન અપાય કે અપાય એ કયા શાસ્ત્રમાં છે એ જાતને! પ્રશ્ન નથી. સાગ અન્ય ધર્માને દીક્ષા ચેમાસામાં આપવાને! કે ન આપવાનો રાન દજીને જવાબ પણ તે જાતને નથી કે “ વગર કારણે પાર્ડ નીશીથ ચુર્ણમાં છે.” વિજયદાનર વીરશાસનમાં એમ નથી લખતાં કે વગર કારણે ચામાસામાં અન્ય ધર્માને દીક્ષા ન આપવા શ્રી જિનેશ્વર દેવોએ ફરમાન કરેલું છે.” ત્યારે આ જાતની માન્યતા કેાની છે? શું વિજયદાનસૂરિની એ જાતની માન્યતા છે કે વગર કારણે ચેામાસામાં અન્ય ધર્મીને દીક્ષા ન આપી શકાય.” અને એ જાતની એ માન્યતા ઉપર જણાવેલ વીરશાસનનાં લેખમાં વિજયદાનસારએ બતાવીજ નથી એ
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy