________________
www
તા ૨૮-૧-૩૩
પ્રબુદ્ધ જૈન
મે' મારા લેખમાં સાખીત કરી આપેલુ છે. તે પછી અહિ જેની હયાતીજ નથી તેવી બાબત રજી કરી સત્ય છુપાવવાના ફાંફાં મારી સત્ય અતાવનારને આ રીતે ખોટી રીતે મલીન માન્યતાવાળે ધરાવવામાંજ ભાઇ પત્રકાર તમને તમારા ગુરૂ સાગરાન દે મપૂછ્યું પ્રાપ્તિ બતાવી હશે? ભાર આ રીતેજ તમારા શાસન પક્ષમાં પૂણ્ય પ્રાપ્ત થતી હોય તે દેવલે નવા વસાવવાં પડશે; કારણ કે આ રીતે પુણ્ય કમાવવા માટે તે દરાજ લાખા માણસો પ્રયત્ન કર્યાં કરે છે. કવચીતજ ક્રાઇ મળશે કે જે સત્ય તે સત્યજ કહેનારા નીકળશે. એટલે તમારા ગુરૂની બુદ્ધિને માટે ધન્યવાદ કે સત્ય વસ્તુ પાવી, સત્ય બતા-ગુરૂએ વનારનેજ મલીન માન્યતાવાળા ચીતરી, જગતમાંથી સત્યનેજ અસત્ય અને અસત્યનેજ સત્ય પ્રસિદ્ધ કરવાનું તમારા ગુરૂશ્રી સાગરાનંદ તથા વિજ્યજ્ઞાનસુરિના અધ્યક્ષતા નીચેના કહેવાતા શાસનપક્ષમાં હોય તો તે તમને મુમ્મારક હા ! તત્રી મહાશયજી! આ રીતે શબ્દ જાળ બીછાવી બિચારા ભોળા અને અજ્ઞાન લેાકાને ભ્રમણામાં નાંખી, મારા જેવા ઉપર ખાટા અને પ્રપંચી આક્ષેપો કરવામાં તમારી ધ પ્રયતાજ છે એ જાતનું સટીપીકેટ તમારા ગુરૂ સાગરાનન્દે સિવાય ખીન્ને કાઈ નાંજ આપે, એ ફરી કરીને પણ કહું છુ. અને આમાંજ તમે ધર્મ માનતા હો તો માર્ગ ભૂલ્યા છે. એમ કહેવામાં જરાએ અતિશયોક્તિ નથી, તો કાઇ સદ્ગુરૂને શેાધી તેના આશ્રયે જા. બાકી સાગરાનદ પાસેથી તમે આનાથી કાંઇ વિશેષ મેળવવાના નથી. કારણ કે શ્રીજીનું જીવનજ એ રીતે વ્યાર્તત થયું છે. એટલે હા ચેતા. નહિતર જેમ તમે જે એક પછી એક ભૂલ
પહેલાના નાયકા તથા ધર્માચાર્યો સમાજમાં સુધારાનું ખી
રાખવામાં અગ્રગણ્ય પાઠ ભજવતા, ક્રાન્તિના આંદોલને: ફેલાવસાગરાનદને આશ્રીને કરી રહ્યા છે એ વધેજ જશે. વાવામાં પણ તેમના પ્રથમ પગરણ મડાતા, અને ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવી જનતાને ઉન્નતિના માર્ગે દોરતા. હાલની માફક વિલાસી, ધર્માંદાંગી કે સ્વાધીન હતા, આચાય કે પન્યાસની પદવી ધારણ કરી શ્રીમ તેની ડાળ ‘હા’ કરનાર ન્હોતા, માનની ખાતર દશ દર લઢી નબળા હેાના પડના, ચેલાચ્યાના લેહી ચુસી સાધુપણાના દાવા ન્હોતા કરતા, કાને બળજબરીથી રહી કાય વર્ધક પ્રસંગાથે શ્વેતા પોતા; તેને સ્પષ્ટ સમભેખધારી કરવા ન્હાતા મથતા, તેમજ સાધુપણાના પવિત્ર પોશાકમાં ભકિત છે. તે તમે સાચા ધર્મપ્રેમી હશું તે દીન દુઃખીની જાવતા કે શ્રેષ્ઠમાં શ્રેષ્ટ માનવ ધમ છે, પ્રભુની સાચી ખબર લે, જૈન બચ્ચા યિાતો હાય તેની દરકાર લે, અને મનુષ્ય સેવા. માટે તમારું સર્વસ્વ અર્પણુ કરો. ભાઇ ભાંડુ કે પ્રત્યેક આત્માને માટે મરી ફીટવા તૈયાર થા! અને મનુષ્ય પ્રેમી બની આત્માની ઉન્નત સાધો.
બીજી એક ભૂલ તમારી થઇ છે તે મારી દૃષ્ટિએ બતાવુ છુ, પરંતુ તમારી દૃષ્ટિએ એ ભૂલ જ હાય તો પછી મારે કાંઇ કહેવાનું રહેતુંજ નથી. કારણ કે એ ભૂલ છે કે નહિ એ આખુંયે જગત્ જાણે સમજી શકે તેમ છે એટલે વિશેષ ઉદ્ગાપોહ કરવાનું કારણ નથી. મુનિ રામવિજ્યના શિષ્ય કુસુમવિજ્યજી તે હાલના કાન્તિલાલે રામવિજયને કેટલાક પ્રશ્ન પુછેલા, તે જૈન તથા પ્રમુદ્ધ જૈનમાં પ્રગટ થયેલા. તે પ્રશ્નો પૈકા પ્રશ્ન ૬ માં આ જાતનું વાકય હતું કે “પોતાને માતા પિતા પછી પ્રાપ્રિય સ્રો હોય કે નહિ?” આ ઉપરથી સિદ્ધચક્રનાં અક
19
ના પ્રશ્નકારના ખુલાસામાં મલીન માન્યતાના શિક હેઠળ અનુક્રમ નં. ૭ “ સ્ત્રીને પ્રાણપ્રિય જાહેર કરવી.” ભાઇ કાન્તિલાલે સ્ત્રીને પ્રાણપ્રય કહી એ શુ''તમારી દૃષ્ટિએ મલીન માન્યતા છે? એમ તમે હજી પણ માનનાજ હો તો મારે એક પ્રશ્ન પુછવો પડે છે કે સંસારીને માતાપિતા પછી ઓ પ્રાણપ્રિય ન હોય તે શું સ્ત્રીને વીકારાની તૃપ્તિ કરવાનું મશીન માનવું, એ શુદ્ધ માન્યતા કહેવાય ?' તંત્રી મહાશયજી ! આ જાતની માન્યતા જે તમારી હોય તો આ માન્યતા તમારે સુધારવીજ રહી. હું નથી માનતા કે તમે આ જાતની માન્યતાને શુદ્ધ માન્યતા કહેતાજ હેત તમારી એજ માન્યતા હોય ક સ્ત્રીને પ્રાણપ્રિય માનવી. એ મલીન માન્યતા છે તે! તત્રોજી આવતા અંકમાં ખુલાસો કરશે કે તમે તમારી સ્ત્રીને પ્રાણપ્રિય નહિં માનતાં વિકારની તૃપ્તિનું સાધન માત્ર માને છે કે કેમ? જો જે ભુલતા. તંત્રોછ!' જરૂર - જાહેર કરો-જરૂર ખુલાસા કરો કે આપશ્રી આપશ્રીની ને કઇ રીતે માને છે.
10
તંત્રીજીની કદાચ એ જાતની શાન્યતા હોય તે ના પણ ન પાડી શકાય, કારણ કે ઢીચુસ્તામાં સ્ત્રીઓનુ સ્થાનજ એથી વિશેષ નથી હતું. એટલે તત્રી મહાશયે પણ એ માન્યતાએ આ શબ્દોને મલીન માન્યતા તરીકે ધરાવી દીધા હોય તો એમાં તંત્રીજીની ભૂલ છે. એમ કહી શકાયજ નહિ, કારણ કે એ એ રીતેજ જીવે છે-એ રીતે પોષાયા છે અને હજી એમના ગુરૂ સાગરાન દ એ રીતે જીવવા ઉપદેશ આપી રહ્યા છે, એટલે બિચારા તંત્રીજીના પ પણ નજ કાઢી શકાય,
તંત્રીજીને એક વાત કરી લઉં છુ કે તંત્રોચ્છ તમારા આ રીતે સત્ય છુપાવવામાંજ ધમ શીખવાડવા હોય તે એમાં નથી તમારૂ કલ્યાણ કે નથી તમારા ગુરુનું કલ્યાણુ. અં મિત્રભાવે સૂચવી અત્રે વિરમું છું.
(૧૭ માં પૃષ્ઠ નું અનુસંધાન)
ધ ઘેલછાથી ધર્માંચા મનાવવાની ખાતર યાતા મેટપની શેખમાં તણાઇ અગ્નિમાં થી હેાની આગને વધુ તેજવાન બનાવ છે. સમસ્ત પ્રા આથી ખળભળી ઉઠ્ઠી છે,તીત્ર આંદોલનો શરૂ થઈ ચૂકયાં છે, નવયુવાનોએ સમાજને અંધકારમાંથી પ્રકાશમાં લાવવાનું ખીર્ ઝડપ્યુ છે, કઇક યુવાને અત્યારે હસ્તે મુખડે ધ થેલાઝ્માના વાકપ્રહારો ઝીલી રહ્યા છે, ક યુવાને અધ શ્રદ્ધાળુએથી તિરસ્કારાય છે, ઘણા છાપાદ્વારા પણ નિદાય છે, છતાં પણ આજના વીશમી સદીના યુવક સત્ય અને નીતિથી ચાલવામાં આવાની દરકાર નથી કરતા.
ત્યારે કહા ભલા ક્યાં છે. આવા નાયકાની ક ધર્માચાર્યાની કર્તવ્યગારી કર્યાં છે. આવાં લિદાન આપવાની ભાવના? અને કયાં છે તેમની મનોવૃત્તિ જ્યારે આ વસ્તુને અભાવ હોય, તેમાંનુ એક બિન્દુ પણ નજરે ન આવતું હોય ત્યાં હાલના વિચારક ન્યાય અને સત્ય બુદ્ધિવાળા જ્યારે આવાને ન માને પક્ષના ” અને એ તે નાનું બચ્ચું પણું કબૂલ કરશે કે કામમાં તેમાં દોષ કાનો ? તે આવા નાયકા અને સાધુઓના કે સુધારક દાવાનળ પે.પનાર આવા દાંબીક નાયકા અને સાધુએ છે. છતાં રહી છે-પેપે છે, તેમાં દોષ તેઓના નથી પણ તેમની અધએજ નવાઇની વાત છે કે હજી સુધી સમાજ તેવાને પેપી શ્રધ્ધાના છે. હજી પણ જનતા આંખ ઉઘાડે, આવા સાધુ અને નાયકાથી ચેતતી રહે, અને જૈન શાસનની સાથે જૈન કામની અધેતિ થઇ રહી છે. તેમાંથી બચાવે.