SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન તા.૦ ૪-૨-૩૩ -- પ્રબ દ્ધ જૈન. पुरिसा ! सच्चमेव समभिजाणाहि। પિતાને ત્યાં લગ્ન પ્રસંગે તાયફાના મજરા અને મહેફીલે ઉડાડી सच्चस्स आणाए से उबलिए मेहावी मार इतर ॥ પૈસાના ધુમાડા કરે છે. ત્યારે કોઈ પોતાને ત્યાં થયેલ ઠરાવ હે મનુષ્ય ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા પ્રમાણે જાહેરાત કરી દીક્ષા લે અને નકારશી, વરઘોડા, પર ખડે થનાર બુદ્ધિવાન્ મૃત્યુને તરી જાય છે. . એવે, ઈત્યાદિ પાલ ગમે તેટલા પૈસા ઉડાડે તેને વધાવી (આચારાંગ સુત્ર) લે છે, કોઈ મૂર્ખ શિરોમણી, ઉપદે પેદા કરવાના બહાને જwas wાજરાજ સ્વછ દી સાધુએના મઠ મહેટ કરવા લોકોને લલચાવી ઉધ રસ્તે દોરવા મહેનત કરે છે. સમાજની આર્થિક સ્થિતિ જોતાં આ પ્રમાણે પૈસાને ખાટ વ્યય કરવો સમાજને લગારે પાલવે તેમ નથી. જેઓ શનીવાર તા ૪-૨-૩૩. સમાજના હિતાહિતને વિચાર કરી શકતા હોય-સમાજ માટે અંતર લેવાતુ હોય તેવા યુવાનોએ આવા બેટા ખર્ચ સામે આપણી આર્થિક સ્થિતિ. - જરૂર થવું જોઈએ. અને સમાજના વેડફાઈ જતા પૈસાને સમાજ ' હિતાર્થે ખરચાવવા લાગવગ–પ્રચાર વિગેરે કરવું જોઈએ. તેનાથી મિન બેસી રહેવાય નહિ, પછી ભલેને પાટણ હોય કે પાલનપુર * આપણી આર્થિક સ્થિતિ આજે કયે ચીલે છે તેને વિચાર સિદ્ધપુર હોય કે લાલપર હોય, ગમે તે શહેર હોય કે વ્યકિતગત હોય. કરવાની નથી આપણને પુરસદ, નથી સમાજને કર, કે નથી - આજે સમાજની આર્થિક સ્થિતિએ જે ગંભીર સ્વરૂપ આપણા સાધુઓને તેની કંઈ પડી. ઉલટું સાધુ અને તેના એજન્ટે આપણી સ્થિતિને વધારે કગી બનાવી રહ્યા છે. પકડયું છે, તેને શ્રીમતિએ કે જેઓ શાસનના સુકાનીઓને આપણી આર્થિક સ્થિતિની ખરાબી થવામાં બાકી રહી નથી. દાવો કરે છે તેવા સાધુઓએ કે દિ વિચાર સરખથે કર્યો છે? હવે તે આપણે જે આપણી ' આ " બગડેલી બાજીને સુધારવા આજે સમાજના લાખે. મનુષ્ય. બેકારીતે ભોગ બન્યા છે. માગતા હૈઈએ-આર્થિક સ્થિતિને ઉન્નત બનાવવા માગતા હોઈએ, તો, સામાજીક, જકીય, પથીય, કે ધાર્મિક સડાઓને પહેલી ત્યાં આપણા બાળમાં તેજ, હોરા કે તાકાત ક્યાંથી હોય ? તકે દફનાવવાન્સ જરૂર છે. ભલે આજે મમાં પૈસાદા હોય. " જ્યાં પેટ માટે રોટલાના સાંસા ત્યાં હાશ કયાંથી• હોય તેમના કરેડાંધી અને લાખોપતિઓ હોય, ભલે મહેટા વેપારી અને સદ્દા પર કે તેમના માબાપ પર ! આપણી ઉત્પન્ન શક્તિ ઘટી ગઈ ખેલનાર-સાડી પડયા હોય. પણ સમાજને મહટે વર્ગ-' છે, અને આપણા બાંધા માયકાંગલા થઈ ગયા છે. એને જરા મહે વર્ગ શા માટે આખી સમાજ કહોને આજે આર્થિક વિચાર કરે અને ભૂખ્યાને અન્ન આપવું-એટલે ધંધે લગાડવા રોગથી પીડાય છે. હવે તો કોઇ રામબાણ દવાની જરૂર છે. : એજ ખરી કરેજ છે, એમ સમજે. તે આજે એક હુક્કા રોટલાને માટે મનુષ્યને કેટકેટલાં ફાંફાં મારવાં પડે છે ! આજીજી કરવી પડે છે .. નાં પણ પૂરત રોટલે કેમે બે ચાર શહેરાના ડાકડમાલ, પૂજા આરતીમાં બોલાતાં કરી મળતું નથી ! તેમ નથી. માત રોજગાર મનુષ્ય રોટલાના ઘી, રેવે રસ્તે નિકળતા સં છે. સામૈયાના વડા, મેઝીલે, ટુકા માટે રોજગારની શે.ધમાં સ-જીગારે ચઢે છે અને વિગેરે પાછળ થતા ખરચ ઉપરથી રખે ભુલતા કે જૈન સમાજ ખુવાર થાય છે. રના સાભાગ્યરૂપ ગણાતા કંકણરૂપી છેલ્લું માલેતું જાણે છે. તેમાં બેકારી છેજ નહિ. તેની બેકારી જેવી તણખલું પણ હે ચઢી ગુમાવે છે. પૈસા ગયા, પેટલે ગયે, તેમજ એટલા મા પછી તે એક મૃત્યુનું શરણુ શોધે છે. અને ગામડાંઓમાં છે તેથી શહેરમાં લગારે ઓછી નથી. તેને કેટલાક હિંમત હારી. જવાથી કમે.તે મરે છે. આજે સમાજની અભ્યાસ કરનાર નીકળે તે તેની ખાત્રી થાય કે સમાજમાં આ સ્થિનિ છે. ત્યારે સમાજના મોવડીઓમાં કાઈ નફટ બનીને કેટલી બેકારી છે: પીપળwwholoળી ઝાળીની મીનીયમીતીની વડાદરા નરેશનું પ્રશંસનીય પગલું. ' 'હજુ તે બ્રિટિશ હિન્દ સામાજીક કાનુનમાં પડ્યું કે ન પડવું તે વિચારે છે ત્યાં તે વડોદરા રાજ્ય, એની હંમેશની રીત મુજબ એમાંય દેખરે ઉભું રહે છે. ગયા અવાડીએ વડોદરા સ્ટેટની એસેંબલીએ ત્રણ નવવિધાયક કરો પસાર કરી સમસ્ત હિન્દુ સમાજ પર આશિર્વાદ વરસાવ્યો છે. સિથી અગત્યનો કાનુન આજના જુવાને માંગી રહ્યા છે તે, અઢાર વર્ષ કે હન. અંદરની બાળાને પાતાળીસ વર્ષના પુરૂષને પરણાવવાની મનાઈ કરે છે-તે છે. આ. કાનુન ફર્સ્ટકલાસ મેજીસ્ટ્રેટને ગુન્હાની તપાસ કરવ ની અને અટકાવવાની સત્તા આપે છે, આ પગલું આવશ્યક અને આવકારદાયક છે. . આજે જૈન સમાજમાં લક્ષ્મીના જોરે કેટલાયબબુચકને પરણતાં આપણે હદયે વ્યથા અનુભવતાં હતાં અટકાવી નથી શકતાં. કાનુનની સહાય વિનાના અમણે અશક્ત બની જોયા કરવું પડે છે. અને એવા વૃદ્ધ લગ્નેથી અત્યાચાર, વ્યભિચાર, અને વિધવાઓનું પ્રમાણ... વધતું જાય છે, પ્રતિદિન હિન્દુ સમાજ ધસાતે જાય છે, આવે ટાણે વડોદરા રાજ્યનું આ પગલું અમે મુકત કડે વધાવી લઈએ છીએ , ewwwww[*w*** **wwwwwwwww wWwWJENYE Wwwwww****eujeunesse #3**wwwwwwwww*
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy