________________
Reg No B, 2917 Tele. Add. 'Yuvaksangh
જૈ ન.
સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા બજાવતું નૂતનયુગનું જૈન સાપ્તાહિક
છુટક નકલ ૧ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર. ઈ. વર્ષ ૨ જું, અંક ૧૫ મિ. વાર્ષિક રૂ. ૨-૮-૦ ( તંત્રી:-ચન્દ્રકાન્ત વી. સુતરીયા.
શનીવાર તા. ૪-૨-૧૯૩૩ , શ્રી મુંબઈ જૈન યુવક સંધ
લોક સેવા. સામાન્ય સભા. સરકયુલર
દુઃખના ડોળને વશ થઇને આપણી દયા અપાત્રે જવાની
કલ્પના અથવા અભાવને લીધે સેવાની પ્રેરણાઓની અવગણના કરવી બહેને અને ભાઈઓ, | | જોઈએ નહિ; પરંતુ તે વૃત્તિને. બને તેટલી ખીલો અને સાચા
વિ. વિ. સાથે વિજ્ઞપ્તિ કે || ગરીબ પ્રત્યે દયા બતાવે. - મજકુરે સભાની મુલતવી રહેલી
જગતનું બંધારણ અને માણસની સ્થિતિ એવી છે કે જે એક મીટીંગ તા ૮-૨-૩૩ બુધવારના રોજ રાત્રીના આઠ 3
| સર્વ સંબંધે એગ્ય રીતે જાળવવામાં આવે તો ગરીબને પૈસાદારની વાગે (સ્ટા. ટ.) શ્રી સંઘની ઉદારતાથી જેટલું લાભ થાય તેના કરતાં પૈસાદારને ગરીબના ઓફીસમાં નીચેનું કાર્ય કરવા સાનીધ્યથી વધારે લાભ થાય છે, દયાનું વહેણ દેવાથી તનમનનું ' મળશે. તે પ્રસંગે વખતસર જરૂર !
આરોગ્ય ખીલતું ચાલે છે, અને તેને રોકવાથી નૈતિક બન્ધારણમાં .. પધારશે. ૧ કાર્યવાહક સમિતિએ પાસ ,
નુકસાનકારક સડે પેસે છે. કરેલ ઓડીટ થએલ હિસા- માતાને પોતાની છાતી પર ઝુલતા અને પિતાની પાસેથી જ બ તથા રિપોર્ટ પાસ કરવા. | પષાણ મેળવતા ન્હાના નિરાધાર બાળકના સહવાસથી જે આરોગ્ય ૨ ઉમેદવાર પત્રો ઉપરથી,
અને સુખ મળે છે તે હેના અભાવથી મળનાર નથી, તેમ આપણને • કાર્યવાહક સમિતિ, મંત્રોઓ અને એડીટરેની
પણ ગરીબો સાથે સહવાસ અને ઉદારતા રાખવાથી જે આનંદ હિત ચુંટણી કરવા.
અને આશિષ મળે છે, તેથી તે ઝરાને અટકાવીને નાશ કરે જોઇએ
નહિં, આપણને એ આખા ઝરણની જરૂર છે, માટે તેને યોગ્ય રસ્તે રણમાં સુધારે વધારે ને વાળીને વહેતોજ રાખો. સુચવત ભાઈ મનસુખલાલ !
પરોપકારી વ્યવસ્થિત મંડળોને ટેકો આપીને તમે જે કંઈ હીરાલાલ લાલનને ખરડો રજુ કરવામાં આવશે.
સેવા કરે તે ઉપરાંત દુઃખી ના નિકટ સંબંધમાં આવીને સ્વતંત્ર 1 લી સેવં કે,
રીતની સેવાપણ હમારે કરવી જોઇએ. મંડળે અને આર્થિક ફાળે મણીલાલ એમ. શાહ. જોકે હમને રસ્તે ઉપયોગી છે. છતાં દાતાને આ પ્રણાલિકાઓથી અમીચંદ ખેમચંદ શાહ. / ઉચ્ચતર પ્રકારનો લાભ મળતો નથી. આંખે આંખને, હાથ હાથની - તીલાલ સી. કેડારી.
અને હૃદયે હૃદયના અંગત સંબંધ પૂર્વક જે સેવા અથવા સહાય * મંત્રીઓ. તા કહ-સંધના સભ્યનું તથા થાય છે તેજ પપકાર કરવાનો અને આશિષ મેળવવાને સૈથી પ્રબુદ્ધ જૈન” નું જેઓએ ઉત્તમ પ્રકાર છે. અને તેથી કરીને યુવાન અને વૃધે, રંક અને
રાજાએ દરેકે એવી રીતે પણ બને તેટલી લોકસેવા કરવાનો પ્રયત્ન સાથે લેતાં આવવા મહેરબાની |
કરવો જોઈએ. ઈચ્છાવાળાને માટે તે આવા અસંખ્ય પ્રસંગે મળી ઓડીટ થએલા ચોપડા થી . શકે છેજ જગતમાં એવી રીતે છે કે જેથી આ લેકમાંથી જ્યારે સંઘના સભ્ય માટે જોવાને !! ઓફીસમાં ખુલ્લા છે."" જાઓ ત્યારે જગતને હમારી બેટ પડે. –રે. ડ. આ.
I