________________
•
માપવી જોઇએ તેવા માટે છે,
તેવી રીતે એ *
૧૩ર
પ્રબુદ્ધ જૈન
તા ૧૮-૨-૩૩ લઈ જવાનો સંભવ હોય તેવા પ્રસંગે ઉત્પન્ન ન થાય અગર શિ હે તેવા પ્રસંગે ઉપસ્થિત થશે તેમ દેખાતું હોય તે તેવા પ્રસંગે
... ના.....૫..... દીક્ષા ન આપવી જોઈએ તેવું શાસ્ત્રકાર મહારાજનું ફરમાન છે, અને તેમાં ઉદ્દેશ છે ધર્મની-શાસનની નિંદાને-હેલણને જે શહેરમાં શાન્તિ અને સુસંપનું ઉત્તમ વાતાવરણ હતુ કે જેથી કોઈ પણ ધર્મપરાંગમૂખે થઈ અધર્મ ન પામે. તે શહેરમાં શ્રી મોહનસરિના પનોતાં પગલાં મુકાયાં ત્યારથી
આથી એ નિર્વિવાદ કહેવું પડે છે કે જ્યાં જ્યાં કલેવ, કબક શરૂઆત તે થયેલી તેમ ઉપધાનની ઉછાણી વેળા જેની કષાયે કે પરને પરેષતાપ ઉત્પન્ન થાય તેવા પ્રસંગે પણ સ્થતી લખતાં દીલકંપી જાય. એવું એક ગભરૂ બાળકનું કરઉપસ્થિત ન થાય તે માટે બહુજ કાળજીપૂર્વક સાવચેતી રાખીને
પીણુ ખુને થયું-કમતીયું મોત થયું. એટલે સંઘમાં ભયંકર દીક્ષા આપનારે દીક્ષા આપવી જોઈએ અને દીક્ષા લેનારે લેવી
કુસંપ પેઠે. છતાં તેમાં સુસંપ કરે તે બાજુએ રહ્યા પણ, જોઈએ. કારણ, મૂળ દીક્ષાજ કર્મબંધન તેડવા માટે છે, ત્યાં જ
સાધુ-સાધ્વીઓના ટાળા સાથે જેવી રીતે ગુપચુપ શિહોર છેડયું કર્મના બંધ રૂપ કષાયો થાય તેવા પ્રસંગે દીક્ષા નજ આપી
તેવી રીતે એ નામધારી સુરિ પાલીતાણામાં પેસી ગયા. શકાય. દીક્ષા જેવી સાક્ષાત્ મોક્ષ મેળવવાની અદ્વિતીય અને એકાંત કારણરૂપ ધર્મક્રિયા અંગીકાર કરનાર ભવ્ય, સંસ્કારી
- જે કારણે શિહોર સંધમાં કલેવની હોળી સળગી છે તે અને ભાગ્યશાળી જીવ કયા જીવને દુઃખ ઉત્પન્ન કરવાનું કારણ
હલવાઈ તે છે નહિ ત્યાં કલેક્લાદકના બીરૂદ ધારીઓને, રામ
- સાગરના ગણ્યાં ગાંઠિયા બે ત્રણ ભકતએ આમંત્રણ કર્યો કે બને? અરે! જે ચારિત્ર અંગીકાર કરીને સ્થાવર જીવોને પણ દુઃખ ન થાય તે માટે પ્રમાદ રહીત જાગતા રહે, અને તેઓના
દાનસૂરિ સમુદાય સાથે શિહેરમાં પધાર્યા. અત્યારે સંધના સન
સનાટી ભરેલા વાતાવરણથી મોટા ભાગની ઈચ્છા સામૈયું કરવાની દુઃખનું નિમિત્તભૂત પણ ન થઈ જવાય એવી સંભાળ રાખે, તે
ન હતી. છતાં “હું” “બાવા” ને “મંગળદાસને લાગ્યું કે આપણા તેવો મહા ભાગ્યવાન છવ પિતાના ચારિત્ર અંગીકારના પ્રસંગે :
ગુરૂનું સામૈયું ન થાય તે આપણું નાક જાય, કારણ કે અત્યારે પિતાના સ્વજનાદિને શોકાદિકથી દુ:ખ ઉત્પન્ન કરાવવાને કારણભૂત ન બને, તે ખાતરજ કેવળ સંયમમાં રમતા મુનિરાજને
નાક, જત જે કહે તે ગુરૂના સામૈયામાંજ આવીને રહી છે દીક્ષા આપવાથી દૂર રહેવા પુરતું આ સૂચન છે એમ કહેવામાં
ને (!) એટલે ત્રણ-ચાર ભકતે સામૈયાને દાઠ કરી નાકે જઇને શું ખોટું છે? પંચસૂત્રમાં, પંચસૂત્રના કર્તા અને તેની ટીકામાં
એ. પણ બન્યું એવું કે “હું” “બ” ને “મંગળદાસ’ ઉત્ત
રમાં જઈને બેઠા ને તેમના ગુરૂજી દક્ષિણ દિશામાં થઈ ગામમાં ભગવાન હરિભદ્રસૂરિશ્વરજી મહારાજ કહે છે કે- ' ' ઉરિમg agધમે કોશિશુને સગા સન્મમેડ્યું -
પિકા, અને દહેરાસરજી આવ્યા. નાકે બેઠેલાને સમાચાર મળતાં
દહેરાસરે આવી પહોંચ્યા ને તેમના ગુરૂનું સામૈયું બડા ઠાઠથી (!) वज्जित्तए अपरोवतावं । परोपतावो हि तप्पडिवत्तिविग्ध, अणुपाओ
ધર્મશાળા સુધીનું કહાડયું. આવા આડંબરથી સંધ તે અગા- खु एसो न खलु अकुसलारंभओ हि ॥
ઉથીજ વિરૂધ હતા, એટલે સામૈયામાં ગણ્યાગાંઠયા પુરૂષ અને | ભાવાર્થ-સાધુધર્મ વિચારે તે સંસાર વિરકતાદિક ગુણ
ગણીગાંઠી ભક્તાણીઓ હતી. એ ટોળા સાથે રિજી ધર્મશાળામાં વાળે છે તો બીજાને ઉપતાપ-સંત્તાપ ન થાય તેવી રોતે ગર
ગરી ગયા. સમ્યફ પ્રકારે એટલે વિધિ પ્રમાણે આ ધર્મ અંગીકાર કરવા
અત્રે લોકોને નવાઈ તો એ લાગે છે કે, પાલીતાણામાં માટે યત્ન કરે. કારણ કે પરને ઉપતાપ-સંત્તાપ કરે તે ધર્મ
મહા પ્રતિષ્ઠા વિગેરે ખુબ ધામધુમ છે-તેના તે પુરા હિમાયતી અગીકાર કરવામાં વિશ્વ રૂ૫ છે. આ પરીપતાપ ધર્મ અંગિ
છે, તો તે છોડીને દાનસૂરિ આવી પહોંચ્યા ને રામવિજ્ય કારમાં અનુપાપજ છે, ઉપપ રૂષ નથી, કેમકે નિશ્ચ અકુશળપાપ આરંભથકી પ્રાણીનું હિત થતું નથી. એટલે કે ધમ
આવી પહોંચવા વકી છે. કોઈ કહે છે, “કાઇએ ધડ કર્યો ' અંગીકાર કરવામાં પરોપતાપ કરે તે અકુશળારંભજ છે.
નહિ,કોઈ કહે છે, “અંદર અંદર ખટપટ જાગી” કોઈ કહે
છે, “વડોદરૂ સર કરવા એટલે અયોગ્ય દીક્ષાના નિબંધ સામે આ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે ધર્મ અંગીકાર કરવામાં
મરચા માંડવા જાય છે;” સાચુ બેટું તે તેઓ જાણે, પણ પરને સંતાપાદિક થાય તે તે પાપ-અકુશળારંભ છે. એટલું જ નહિ પરંતુ સાથે સાથે એ પણ કહે છે કે--ધર્મ અંગીકાર
પાલીતાણ છેડવામાં જરૂર ભેદ છે, તેમાં જરાયે શંકા નથી ! કરવામાં પરને સંતાપ ઉપન્ન ન થાય તેવી થાય તેવી રીતે
અમારા સંધનો ભેટો ભાગ, આડંબરે અને ધર્મના
નામે થતાં ખાટાં ખરાથી થાકી ગયો છે, છતાં સંઘના નામે યત્ન કરે. આથી પણ એ નિશ્ચિત થાય છે કે-દીક્ષાના પ્રસંગે
બે ચાર ભકતે તેમના ગુરૂઓની એલબાલા ખાતર પ્રબંધ કરે કોઈ પણ જીવને દુઃખ, સંતાપ, કલેશ, કંકાસાદિ ન થાય તે,
છે. છતાં સંધના આગેવાને કેમ માન સેવે છે? શું તેમને તેમજ સરકાર દરબારમાં જવાના પ્રસંગે ઉત્પન્ન ન થાય તે
સંધમાં શાન્તિની જરૂર નથી લાગતી ? હું તેમને વિનવું છું કે ખાસ લક્ષમાં રાખી ધર્મની-શાસનની નિંદા - લહેણ ન થવા દેવી એજ દીક્ષાના શાસ્ત્રમાં શાસ્ત્રકાર મહારાજાઓને મૂળભૂત
સંધના ભલાના ખાતર હવે આવી લે-ભાગુ પ્રવૃત્તિઓ દાબી દઈ ઉદ્દેશ છે.
- સંઘમાં સંપ અને શાન્તિ થાય તેવા ઉપાય જાય તે સારૂં. I અપૂર્ણ.
નહિ તે કલેપ-ઉપાદક એમનાં પોતાં પગલાંથી બગડેલા
વાતાવરણને ઓર બગાડશે. માટે સંધના આગેવાન અને સ્વ. નગીનદાસ સ્મારક ફંડમાં મળેલી
યુવાને ચેતે ! વધુ ભેટની નોંધ.
અત્રે માળ વખતે જે કમોતીયુ મેત થયું છે તે કેસની પ૧-૦-૦ ગેવિંદજી નથુજી શાહ.
પ્રથમ મુદત તા ૨૩-૧-૩૩ ની હતી, તે તારીખે કેસ ન ૧૧-૦-૦ ડે. મોતીલાલ છગનલાલ.
ચાલતાં તા. ૯-૨-૩૩ ઉપર રહેલો. પણ તે દિવસે પણ તે