SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ sexesuses તા ૧-૪-૩૩ used પ્રબુદ્ધ જૈન અયોગ્ય દીક્ષા પતિ એ સામાજિક બદી છે. (તા॰ ૫-૩-૩૩ ના રેજ મુંબઇમાં મળેલી જાહેર સભામાં શ્રી પરમાનન્દ કાપડીઆએ અયોગ્ય દીક્ષા' અંગે જે મ'તળ્યા રજી કર્યાં, તે સમાજ આગળ વિસ્તારથી અત્રે રજુ કરીએ છીએ. —ત ત્રી,) ગતાંકથી ચાલુ.. આ તો માટી ઉંમરે દીક્ષા લેનારની ત્યાગ ભાવનાનું વિવરણ કર્યું ", પણ નાની ઉંમરના અજ્ઞાન છેકરાને દીક્ષા આપી દેવાના આપણા કેટલાક સાધુએને શા માટે આટલા બધા આગ્રહ બંધાયા છે તે મારો સમજમાંજ આવતુ નથી. કેટલાક સાધુએ તે! એમ માની રહ્યા છે કે દીક્ષા આપવા ખાતર કાઈના પણ છેકરાને ભગાડવામાં, નસાડવામાં, છુપાવવામાં, તેની ખાતર લાંચા આપવામાં અને ગમે તેવા માયાષાવાદ સેવવામાં -શે. દોષજ લાગતૅ નથી. તે જૈન ધર્મની કઈ જાતની સમજણુ છે એ કાર્ય સમજાવશા? આમાં સાધુના પંચ મહાવ્રતનુ કઈ રીતે પાલન થાય છે તે સમજવામાં આવતુ નથી. આમાં અહિંસા કવાં જળવાઈ? સત્ય કયાં જળવાયુ ? અસ્તેય કાં રહ્યું? અપરિગ્રહવત શી રીતે રક્ષાયું? આતે કઈ જાતનું ગાંડપણુ સમજવું? આ છેકરાને સમજણુ પૂર્ણાંક અને માબાપની સંમતિથી દીક્ષા આપવામાં આવતી હોય તો પણ તે દીક્ષા એકદમ વાંધા પડતી છે, કારણ કે દીક્ષાને પાયે વૈરાગ્ય છે. અને વૈરાગ્યા પાસે અનુભવ છે. કેવળ પેોપટીયા જ્ઞાનથી સંસાર અસાર છે' એમ મેલનારને વૈરાગી કહેવા તે પોતાની તેમજ સમાજની વચના કરવા બરેાબર છે. આવી રોતે દીક્ષા જેવા કડક વ્રતથી અજ્ઞાન ખળકાને જીવનભરની પ્રતિજ્ઞાથી બાંધી લેવાના કાઇ પણ સાધુ યા શ્રાવકને અધિકાર નથી. એટલું જ નહિ પણ તે બાળકના માતા પિતાને પણ તેને અધિકાર છેજ નહિ. કેટલાક મધ્યમ માર્ગી સાધુએ એમ સૂચવે છે આબાપ રજા આપે તે પછી આપણે બાળ દીક્ષા સામે વાંધે લેવા ન જોઇએ. આના જવાબમાં જણાવવાનું કે પ્રથમ તે માબાપને આ રીતે પોતાના બાળકાને જીંદગીભર કડક જીવનની પ્રતિજ્ઞાથી આંધી લેવા દેવાને અધિકારજ નથી, જેવી રોતે આજે બાળલગ્ન નિષેધ સંબંધમાં સમા સમાજમાં બે મત રહ્યાજ નથી, તેવીજ રોતે બાળદીક્ષાને પણ આજની વિચાર દુનિયા કદિ સંમતિ આપી શકે તેમ છે નહિ. બીજા આજ બાબ be ૧૭૯ કાર્ય માં અનુકરણીય બને. આ હેતુથી ઉજમા કરવામાં આવે તે જ્ઞાનને ફેલાવેશ થઇ ધર્માંને કે શાસનને જરૂર લાભ થાય અને સાથે સાથે બીજાને અનુકરણીય બની ફળ ભાગી બને. તમાં એ જણાવવાનું છે કે આપણા ગરીબ, દરિદ્ર અતે અધઃપતિત દેશમાં માબાપની સંમતિ ખરીદી શકાય છે એ શુ આજે કાઇને અજાણ્યું છે? હજી થાડાજ વર્ષો પહેલાં કન્યા વિક્રયની પ્રથા આપણા સમાજમાં શુ ઓછી પ્રચલિત હતી ? તેથી માબાપની સંમતિ હૈ યા ન હ–બળ દીક્ષાને આજના કાળમાં કાઈ રીતે સંમતિ આપી શકાય તેમ છેજ નહિ. આજે પુસ્તક લખાવાને બદલે છપાવી શકાય છે. એટલે અપ્રકટ અને પ્રકટ થયેલા પુસ્તકાનું સંશોધન કરાવી ણામાં પધરાવવામાં આવે અને પછી તે પુસ્તકાના બહેળા ફેલાવા થ.ય તેમ એની વ્યવસ્થા કરવામાં આવે તે સમાજને કૈટલેા લાભ થાય, એ સહેજે કલ્પી શકાય તેમ છે. આપણે આજે ઉજવાતા ઉજમણામાં ચંદરવા સુફીયા પાછળ હજાર! અને લાખે રૂપીઆને થતા ખ પુસ્તક પ્રકાશન નિમિ-તે ખી તેના ઉત્સવમાં બાકીના ખર્ચ કરવામાં આવે તે પરિણામે પોતાને, ધ ને-શાસનને ઉપયોગી અને લાભદાયી થઇ પડે. આ સબંધમાં મા દીક્ષા આપવાને અધીરા બનેલા સાધુઓને મારા તો એ પ્રશ્ન છે કે જે આવ્યુ તેને તેની ઉં’મર, સંયોગ કશુ પણ વિચાર્યા સિવાય તમને દીક્ષા આપી દેવાને આટલા બધા આગ્રહ કેમ બંધાયેા છે? તેમ બાળા કે જેને તમે દીક્ષા આપવા ઈચ્છતા હો તેને સાથે રાખા, કળા, ધર્મશાસ્ત્રોનુ સંગીન જ્ઞાન આપો, અને તે બધી રીતે તૈયાર થાય અને યોગ્ય ઉમ્મરને થાય એટલે દીક્ષા આપો. દીક્ષા આપવાને ઉત્સુક સાધુએ તેમજ ગૃહસ્થે શા માટે દીક્ષાને માટે તૈયાર કરે એવી કેળવણીની સંસ્થા કાઢતા નથી, અને આવી સંસ્થામાં પાંચ પાંચ કે દેશ દશ વર્ષની સાંગાપાંગ કેળવણી આપી તેમજ ભિન્ન ભિન્ન ધર્મ, દર્શન, તથા ભાષામાં નિષ્કુાત બનાવી પરિપકવ વયે તેની ચે!ગ્યતા તપાસી તેને 'સાધુ પદે આરૂઢ કરવાની યોજના વિચારતા નથી ? આવી યાજનાને સા કાઇ બનશે તેટલા સહકાર આપશે, શું તમે એમ માને છે કે આપણને સાચા સાધુ નથી જોઇતા? સાચા સાધુ એ તે જમ-ધા ખરા આધાર છે. સાચા ત્યાંગી અને વૈરાગી વિના સંસારને ઉત્કર્ષ અસંભવત છે. અયોગ્ય દીક્ષા સામેના વિરેશધના મૂળમાં ખરી રીતે સાચા સાધુને પ્રાપ્ત કરવાનીજ તિવ્ર ઝંખના રહેલી છે. આ સા કાઇ સમજે અને ચાલુ પરિસ્થિતિમાં પ્રસ્તુત નિબંધ વર્તમાન દેશકાળ વિચારીને જે કાંઇ ફેરફાર કરવા માંગે છે તેને સહ` સા કાઇ વધાવી લે એ સર્વ જૈન બધુ ભગિનીઓને મારી નમ્ર ભાવે વિજ્ઞપ્તિ છે. સપૂર્ણ . આ વિચાર સામે કેટલાક લોકા પૂર્વકાળમાં બાળવયે દીક્ષા લઇને આગળ ઉપર બહુ સુપ્રસિધ્ધ બનેલા આચાર્યાંના દાખલા ટાંકે છે અને ખાસ કરીને શ્રીમદ્ હેમચંદ્રાચાય ને! દાખલા આગળ ધરે છે. આના જવાબમાં જણાવવાનું કે શ્રીમદ્ હેમદ્રાચાય અને તેમના જેવા અન્ય મહાન આચાર્યે સામે આપણે કશુ કહેવાનું છેજ નહિ. પણ મારા સામે પ્રશ્ન છે કે પૂર્વાંકાળમાં બાળ લગ્નથી ગ્રથિત થયેલા છતાં આગળ ઉપર ખુબ મહાન પદને પહોંચેલા અનેક મહાપુરૂષોના નામ આગળ ધરવામાં આવે તેથી આપણે કદિ પણ માળ લગ્નને સંમતિ આપીશુ` ખરા ? પૂર્વાચાર્યાં કે પૂર્વ શાસ્ત્રકારોને આક્ષેપ કે કશું.... પણ ખેલવાને આપણને અધિકાર નથી. પહેલાં કદાચ નાની ઉંમરે દીક્ષા આપવાની પ્રથા હશે; આજ ઍ પ્રથામાં છેલ્લા છેલ્લાં પચાસ સા વર્ષના અનુભવ ઉપરથી આપણે ફેરફાર કરવા માંગીએ છીએ. ધાર્મિક પ્રથામાં ફેરફાર માંગવા એમાં ધમના અ'ગભૂત તત્ત્વાને કશા ખાધ આવતાજ નથ..
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy