________________
તા ૧૭-૬-૩૩
મુખ્ય અતે, જેમાં અધ્યાત્મ જ્ઞાાનાંજ પરિમલ ફારેગે કવિત્વ શકિત!
યુદ્ધ જૈન.
પ્રખર વકતૃત્વ! જે વકતૃત્વે શ્રીમત ગાયકવાડ સરકારને પણ્ મુગ્ધ કર્યાં! એકજ શ્લોક પર આઇ આ માસ મુંબઇ લાલબાગમાં વિવેચન કરવા છતાં તે અપૂર્ણ રહે! એ વકતૃવની શ્રોતીએનેજ એની ખરી ખુખીની ખબર પડે.
તેમની ભકિત કરા! તેમના શ્રામાં ઝળકે છે તેમજ તેમના વનમાં ઝળકી છે.
વૈરાગ્યભાવ, અધ્યાત્મદશા, મતદશા, પ્રેમદશા, વૈરાગ્યદશા, યોગધ્યાનદશ'. કર્મયોગની દશા, કવીરની દશા, પ્રભુવિરહદશા, દેશભકત તરીકેની દશા, ગુરૂભકત તરીકેની દશા, આનંદમૂર્તિ તથા જાગૃત સંત તરીકેની દશાની અલૌકિકતા માટે આવડા નાનાશા લેખમાં કાંઈ ન લખી શકાય. એના માટે તેા પુસ્ત કાનાં પુસ્તકા ભરવા પડે ને તે ભાગ્યેજ
એમનાં ગ્રંથલેખન માટે, એંમની સાહિત્ય સેવા માટે એમની ગુરૂભકિત માટે, શુ શુ રાષ્ટ્ર અજ્ઞાન છે! ના, ભારતના ઉધ્ધાર માટેની તલપવાન્ના જીગરમાં પોતાના આત્માના ઉદ્ધારની તેમની ધગરા જોવા જેવી હતી.
જૈન ધર્મ' વિશ્વધર્મ છે અંજ ધર્મોના જ્ઞાના પુરૂષાના ચરણપાસે એસી વિશ્વ એકવાર ધનુ શિક્ષણુ લીધુ હતું. તેજ સમય પુનઃ પ્રગટાવવા જીવ્યા ત્યાં સુધી મા ને તેં મૃત્યુ સુધી એજ આરાધન આરાધ્ધાં ને એમાંજ પ્યા.
અમને માનવ ક્રમ કથા ાય! જે મૃત્યુ પહેલાં, મહીનામાં પૂર્વ પોતાનાં મૃત્યુ નિર્દેષ કરી નય છે. ને તેજ પ્રમાણે ઇચ્છા મૃત્યુ પ્રાપ્ત કરી શકે છે. જેમાં જતાંએ ચમત્કાર રૂપ હતા જીવન વિસન થતાં અનેક ચમત્કારા વડે વિશ્વને મુગ્ધ કરે છે. પ્રાયઃ કાંગ્યે ન લીધેલું એવું પરમ શાંતિ સમાધિજ્ઞાન આત્મસાધન પૂર્વકનું-સ્વજન પરિવાર સમક્ષ સ્વજન્મભૂમિમાંજ બરાબર રેલા સમયે-ચઢતે
પહારે મૃત્યુ પામી, હારે વના પૂર્ણ સત્કાર સહીત શિબિકુલ કામાં બીરાજી, ચંદ્રન ચિતામાં પેઢી નિર્વાણને પામ્યા એવાં
મૃત્યુ કયા ગા પુરૂષે મેળવ્યાં છે? વિરલ!
એમનાં આદ્યુત જીવન માટે તે। જનનાએ થાડી ધીરજ ધરવીજ રહી. આતા “ જીવન થાય ” એમાં શું સમાય
આવા દ્રાન શાસનનારક, મહાજ્ઞાની આચાર્ય ભગવંતા, અમારા ભારત વર્ષમાં અનેક પ્રગટાએ સિવાય અન્ય શુ
ઇચ્છા! ?
ગુરૂદેવ તમારે ચરણે કેાર્ટિ, કેટિ વદન! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ લેખક. એમ. એમ. શાહુ.
冬冬冬冬
એવા માટે બારીક ઉન.
સાધુ, સાધ્વીને એઘા માટે બારીક ઉનની જરૂર હોય તા ભાવ માટે લખાઃ
ઇન્ડીયન ચાન સપ્લાઈઝ ડીપેા.
પેા” ખાસ નંબર ૭૦, મુંબઈ, નં. ૧. જલા
-
२६७
.........................વા.
પાટણ——અત્રેથી મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજને ચાતુર્માંસ માટે વિન ંતિ કરવા કેટલાક ભાઇએ ગયેલા. પરંતુ દેગામના સધના અત્યંત આગ્રહ હેઇ, તેમણે સ્પષ્ટ' ખુલ્લાસા ન આપતાં એમ જણુાવ્યુ` હતુ` કે તમેા દેહગામ આવજો. આમ તે પાણુ પાછા આવેલા. હવે મુનિશ્રી દેહગામમાં બિરાજે છે. તેમને વિનતિ કરવા જે ચાર ભાઇએ દેહગામ જવાના હતા, પરંતુ સાગરના ઉપાશ્રયના મે સાધુ તેમને અટકાવે છે. આમ કરવાના શો હેતુ હશે? (૨) અત્રે આચા શ્રી વિજયવલ્લભસૂરીએ ગેષ્ઠ સુદી તેરસના દિવસે સાગર ગચ્છના ઉપાશ્રયે ભાષણ કરતાં કહ્યું હતુ કે “ આજકાત ઘણાં સામા શિથિલાચારી થઇ બેટરી, ઇન્ડીપેને વગેરે વાપરે ૬. “ લેાચપણ હાથે કરતા નથી.” વગેરે સાધુ સંસ્થાની નાબાઇએ માટે એમણે ગદ્દગદિત ઉદ્ગાર કાઢયા હતા. પરંતુ તેમનાજ શિષ્ય સમુદાયમાં કીંમતિમાં કીંમતિ ઇન્ડીપેના વપય છે અને તે બેંક બે નહિં પણ ચાર ચાર અને પાંચ પાંચ ગૃહસ્થેા પામે મગાવે છે. જૈન સમાજની આવી એકાર- હાલતલાં જૈન સાધુ પચીસ પચીસ રૂપીઆની ઇન્ડીપેન વાપરે એ કાઇ રીતે ઉચિત નથી, આચાર્ય શ્રી લક્ષ્ય આપશે કે ? (૩) જેષ્ઠ વિદ પાંચમના દિવસે આચાર્ય શ્રી વિજયવલ્લભરિ પાસે કેટલાક ચાઝુસ્માના છોકરાઓ પહોંચી ગયા હતા, અને તેમનુ ભકર અપમાન કર્યું હતું. આ લેકા ચાણુસ્માથી લબ્ધિસૂરિના સામૈયા માટે આવ્યા હતા. એક બાજુ સમાધાનની વાત ચાલે છે, ત્યારે આ ખીના કાઈપણ રીતે ઉચિત નથી. (૪) એક જૈન ખાનદાન વિધવાએ પોતાને પચેન્દ્રિય જીવના ધાત કર્યો છે તેમ સંભળાય છે. ગા રહેવાથી તેને પડાવી નાંખવામાં આવ્યા છે, અને
ઉમેદ્રપુર—પં. લલીતવિજયજી ઉમેદપુર જૈન બાલાશ્રમની સરમુખત્યારી ભોગવે છે. સાધુએને સરમુખત્યારી શું ? તમણે ઉપદેશ આપીને અલગ બેસી જવુ જોઇએ. કાઇ પણ બાબતમાં માથું મારવું એ સાધુ ધર્મથી વિરૂદ્ધ છે એટલે કોઇપણું સાધુ કાઇ પણ સંસ્થાએામાં માથું નહિ મારવુ જોઇએ.
આ.અનંત જીવ પ્રતિપાળ, ચાગલબ્ધિ મ પન્ન, પળ માટે એક ફ્ડ ઉભું થયેલું. તેમાં લગભગ ચાલીશ, રાજરાજેશ્વર મુનિશ્રી શાન્તિ વિજયજીના સદુપદેશથી પાંજરાપંચાસ હજાર ભરાયાનું સાંભળ્યું છે. પરંતુ હજી પાંજરાપોળ ખુલ્લી મુકાઇ નથી. તેનું શું કારણ છે ? લાગતાં વળગતાંઓએ એ બાબતના ખુલાસા કરવા જરૂરી છૅ. પાટણ નિવાસી. વાદરા—જયેષ્ડ વિ. પાંચમનાં અને આચાર્ય શ્રી
વિજયેન્દ્ર સુરિજી અને ન્યાય તીર્થ ન્યાય વિજય મહારાજનું
અહુ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હઁતું. મુનિશ્રી ન્યાય વિજયજી અને વાદરા એક બીજામાં ઓતપ્રોત છે. તેમનાં ડગલે ત્યાં યુવાનામાં ઉત્સાહ રૅડાય છે તેમની વાગધારાનું પાન કરવા વડાદરા હંમેશાં ખડે પગે તૈયાર રહે છે. દેહગામમુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ અત્રે ચાતુર્માસ માટે જયેષ્ઠ સુદિ ૧૩ ના દિવસે પધાર્યાં છે. અસા ધારણુ ઉત્સાહ અને ભક્તિપૂર્વક આખા ગામે પ્રવેશ કરાવ્યા ’ અહિં યુવા ઉત્સાહી છે. અને મુખ્યા પણ ખૂબ છે, વળી બધા સુધારક વિચારના છે એટલે માનરાજ શ્રી ધારે તે યુથ કાન્ફરન્સ ખેાલાવી યુવાને સંગઠિત બનાવી શકરો.
હું