________________
nevennenenevenonesennnnnnnnnnCVOROROVO ૨૮૬ પ્રબુદ્ધ જૈન. .
તા. ૮-૭-૩૩
પ્રબુદ્ધ જે ન.
જય વિર આરેડિયા સસ
पुरिसा ! सच्चमेव समभिजाणाहि ।
“કઈ પણ વ્યક્તિએ આ સંમેલનને શરતી બનાવી દેવાને
પ્રયત્ન પહેલેથી છેલ્લે સુધી નજ કરવું જોઇએ, અને સૂચનાઓ सच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरइ ॥
સુચવવાની પણ અમો જરૂર જોતા નથી.”
(આચારાંગ સૂત્ર.) પ્રશ્ન પહેલેઃ-સુરિજી પવિત્ર પંચાંગીમય આગમ ગ્રંથે 种修性分會會登登登登登登件特性符令
પ્રમાણેજ નિર્ણય કરશે. એટલે દેશ કાળને બાજુએ મુકી નિર્ણો કરશે એ સમાજ કબુલ રાખી શકશે ? કારણ કે હવે દીક્ષાનો કે સંધની સત્તાને માત્ર સવાલ નથી અને
કદાચ તે ગણવામાં આવતો હોય તે બન્ને પક્ષને આધાર શનીવાર, તા. ૮-૭-૩૩.
મળે તેવા અનેક પૂરાવા આજ સુધી રજુ થયા છે, તેમ
દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે સંધે, વિદ્વાનોએ અને સા વ ધા ન.
સમયની જાણકારોએ ભૂતકાળમાં અનેક પ્રશ્નોના ઉકેલ કર્યા
છે તે કોઈથી ના પાડી શકાય તેમ નથી. એટલે દ્રવ્ય ક્ષેત્ર, જ્યારે સમાજના બળતા અને સમાજને જક્ષાલી રહ્યા હોય, કાળ અને ભાવને ઉંચા મુકી વાત કરવી તે સમાધાનને અને જ્યારે સમાજ પ્રગતિમાં મસ્ત રહેનાર યુવાન બળ બળુ સાચે રેહ નથી, પણ સમાજને ઉંઠા ભણાવેવા જેની વાત થઈ રહ્યા હોય; ત્યારે તે બળતરા સમાવવા ૧૭ તા પ્રાને છે. એટલે સાચું સમાધાન નથી, સાચી શાન્તિ નથી પણ નિકાલ કે નિર્ણય લાવવા તે નીચે ઉપર થઈ રહ્યો હોય છે. થીગડથાગડ કરવા જેવી વાત છે, તે સમાધાનના સુત્રધાર તેવામાં કઈ સ્થળેથી સમાધાનીની મધુરી વાત બહાર આવે સમજે. તેમ સમાજની દષ્ટિએ આતિક નાસ્તિકની પ્રશ્નથી છે તે તે આનંદની ઉમીએામાં આવી જઈ વિચારોનું માંડી અનેક પ્રશ્ન નિકાલ માંગે છે અને તેને નિકાલ ન થાય દ્વાર બંધ કરી મૌન સેવે અથવા શું થાય છે તે જોયા કરવાની ત્યાં સુધી ધુંધવાને અગ્નિ શાંત પડવાને જ નથી. ઉમેદમાં સાચા ખેટાને વિચાર કર્યા સિવાય બેસી રહે તે આસ્તિક, નાસ્તિક, પટ્ટધર, ઉસૂત્ર ભાષણુ, વિજય વલ્લભસુધારાને બદલે બગાડો થાય. અને જર્જરીત સમાજનૌકા સૂરીને વહેવાર કપાવે, દીક્ષા અને સંધ સત્તા, શ્રાવકેનું સુખ ખરાબા સાથે અથડાઈને ભૂકો થઈ જાય. તે ન થાય અને સાધુ ન ઈછે, શુદ્ધિ, દેવદ્રવ્ય, ગૂજરાતજ વિહારનું મુખ્ય સાચું સમાધાન થાય તે ખાતર વિચારવાની જરૂર છે. ધામ, ચારિત્રના મેહને બદલે પદવી પરિવાર, કીર્તિના
સમાજની નિનયકતાને લાભ લઇ કેટલાક સાધુઓએ આપ- મેડની ઘેલછા, સાધ્વીઓના કલેશમય જીવન, દીક્ષા લીધા ખુદ સરમુખત્યાર બની જેમ આવે તેમ ફેંકે રાખી સમાજ પછી ખાનગી મીકત ૨. બવાના ચાલુ મેહ, આચારંગની નતિના માર્ગે સંધ્યા, એટલું જ નહિ પણ સમાજની નૌકા વિરૂદ્ધ સાધુઓના આયર, ઉપાશ્રયે, મંદિર, જ્ઞાન મંદિર ખરાબા સાથે અકાળી મૂકે કરવાની સ્થિતિ ઉત્પન્ન કરી તે અને ગુરૂમંદિર. વિગેરે ધાર્મિક અને સામાજીક અનેક પ્રશ્નો સામે યુવાનોએ અને સંએ માથું ઉચકર્યું ત્યારે સાધુ સમાજ સમાધાન માગે છે. તે આગમ પંચાંગીની વાર્તે કરવાથી કે ચેક, અને તૂટી પડતી સત્તાને ટકાવવા અથવા તો તેનું સમાધાન સમાધાનની અર્થ વગરની હવા ફેલાવવાથી સાચુ રક્ષણ કરવા ભાઈએ ભાઈમાં ફાટટ પડાવી, કુહાડાના હાથા સમાધાન નહિ થાય; પણ સાચું સમાધાન ત્યારેજ થશે જયારે બનાવી જેટલું થાય તેટલું કરવાનાં વલખાં માથો; છતાં કશું સમયને માન આપી દેશકાળને અનુસરી નિખાલસ ભાવે 'વળ્યું નહિ, અને ઉપરથી વડેદરાની ધારાસભામાં અયોગ્ય પ્રગતિના રાહે ખુલ્લી રીત નિર્ણ કરવામાં આવે તેમજ દીક્ષા પ્રતિબંધની દરખાસ્ત આવી. તેને રૂંધવા અયોગ્ય દીક્ષાનો સાચી શાન્તિ સ્થપાય ને આગ એલા’. હિમાયતી શ્રી સિદ્ધસરિએ સંવત ૧૯૮૭ ના માહ મામમાં બીજો પ્રશ્ન:-કઈ પણ વ્યક્તિએ આ સંમેલનને શરતી ભાયણી મુકામે સાધુ સંમેલન બોલાવવાના આમંત્રણ કહાવાનું બનાવી દેવાનો પ્રયત્ન પહેલેથી છેલ્લે સુધી નજ કરે, તેમ બહાર આવ્યું; છતાં પરિણામ તો શુન્યમાંજ આવ્યું. સુચનાઓની પણ જરૂર લાગતી નથી, એટલે એનો અર્થ એ
આવી રીતે સિદ્ધસૂરિ તેમ બીજાઓએ સાધુ સંમેલન થશે કે અંધારામાં ભૂસકે મારવો ? તે અમારે સાફ સાફ કહેવું ભરવાની અનેકવાર હીલચાલે કરી છે; છતાં પરિણામે નિષ્ફળતાજ પડશે કે એવો ગેરવ્યાજબી વિશ્વાસ ને મુકવામાં ઘણુ કારણો મળી છે. કારણ કે તેમાં સાચી ધગશના બદલે પક્ષાપક્ષી અને છે અને તે આગલા અંકમાંજ ગુવી ગયા છીએ, તેથી સમાજને દોરી સંચારની રમતના લીધે બીજું શું પરિણામ આવે? વિશ્વાસ ઉત્પન્ન કરે હોય તે પડદા પાછળની ૨મતે છોડી
વડોદરાની ધારાસભાએ અયોગ્ય દીક્ષાનિબંધ પાસ કર્યો દઈ સાચા દિલે બહાર આવી આપણી કોન્ફરન્સ જેવી ત્યારથી તેના વિરોધીઓ એટલે રૂઢી ચુસ્તએ ફેર સંમેદાન મોભાદાર સંસ્થાની આગેવાની નીચે મંત્રણાઓ ચલાવી સાધુ અને સમાધાનીની હવા ફેલાવી છે, તેમનું માનવું છે કે સંમે- તેમ શ્રાવકનું સંમેલન ભરે, અને જેટલા પ્રશ્નો નિકાલ માંગે લનના નામે ઠરાવ કરીને વડોદરા સરકારનું ધ્યાન ખેંચશું છે તેને મુસદ્દો તૈયાર કરી જાહેર ચર્ચા અને વાટાઘાટ માટે તો “. અગ્ય દીક્ષા નિબંધ ” કાયદાનું રૂપ લેતે અટકે. અગાઉથી સમાજ આગળ રજુ કરી દરેકના અભિપ્રાય
આ સિવાય સમાજ પ્રગતિ કે સાધુ સંસ્થાની ઉન્નતિ મેળવે. તેમજ શંકાનું સમાધાન થાય અને સાચી નિષ્ઠાન અંગે તેમને કશું કરવાનું હોય તેમ જણાતું નથી. કારણ કે ખ્યાલ આવે, બાકી બધે બચક્રે સમાજ વિશ્વાસ નહિ મૂકે, તેમનું વીરશાસન તા. ૨૭ જુન ૩૭ ના અંકમાં લખે છે કે અને એકલા સાધુ સંમેલનથી કશુએ નહિ વળે. તેમાં
“પૂ. આચાર્યશ્રી તે પવિત્ર પંચાંગીમયે આગમ ગ્રંથો પ્રમાણેજ “ શ્રાવકનું સુખ ન ઇચ્છનારા ” પડયા છે. આ ગમ ને છેદના - નિર્ણય કરશે એ વાત વગર દલિલે સિદ્ધ છે ”
અવળો અર્થ કરનારા પડયા છે. કેઈ સુધારકાને પીસી