SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Reconecnonnarocnoverconcerncovun તા. ૮-૭-૩૩ ૨૮૭ : નાંખવાની ઈચ્છાવાળા પડયા છે. એવા હોળીનું નાળીયેર સાધુ સમાધાનને રસ્તે. ગણુતા સંમેલનમાં પધારી સમાજનું શું લીલું મારવાના છે? એટલે સમાજને જલાવતા પ્રશ્નોને તેડ સમાજ કરે તે વધારે ને વધારે તો કેટલાક સમય થયા બાલહરણ બાલાદીક્ષા તેમજ માતા ઇષ્ટ છે. આથીજ અમે સાધુ અને શ્રાવક બંનેના સંમેલનો પિતા તથા પત્નિને રડતાં, કકળતાં, રઝળતાં રાખી તેમની : લભરવાની ભલામણ કરીએ છીએ. * રજા વિના દીક્ષા આપવાની ચાલતી પદ્ધતિના સંબંધમાં વાતાવરણ:-વાતાવરણ અંગે એમ કહેવામાં આવે છે પન્યાસ રામવિજાજી તથા તેમના પરિવાર તેમજ સાગરાનંદકે જેઓ દેશીલી કલમ ચલાવતા હોય તેઓ બંધ કરે. સૂરિ જગબત્રીસીએ ચડયા છે, તેમજ તે લેકે બીજા કરતાં આથી જેઓ ચલાવતા હતા તેમણે બંધ કરવાની છે. અમને નિડર નિર્લજજ બની ખુલ્લી રીતે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. તે સાથે કશીએ નિબત નથી, છતાં એટલું કહેવું પડે છે કે એટલે જેન જૈનેત્તર સમુદાયની નજર તે લેકે ઉપર ચેટી સુલેહનું વાતાવરણ ઉત્પન્ન કરવામાં જેટલી લખાણની જરૂર છે. પેપરમાં સમાં અને યુવકેમાં તેમનાંજ જુલમ ગંવાઇ છે તેટલીજ જીભની અને વર્તણુકની જરૂર છે. ત્યારે જેના રહ્યા છે. પણ ખરી રીતે તે લગભગ દરેક આચાર્ય, પન્યાસ ભક્તો સંમેલન અને સમાધાન અંગે શુદ્ધ વાતાવરણ ઉત્પન્ન અને સાધુઓ શ્રી રામવિજયજી અને સાગરાનંદસૂરિનાજ કરવાની ડાહી ડાહી વાતે કરે છે, તેમનાજ ગુરૂ લબ્ધસૂરિ વિચારના છે. ફક્ત નિન્દાની અને અપમાનની બીકે બહાર પાટણમાં વ્યાસપીઠ ઉપરથી પિતાને કે મજબુત કરવા પડતાં નથી. છતાં કેણ બાળદીક્ષા નથી આપતું ? અને જેમ આવે તેમ ઝેરીલી ભાષામાં ફેકે રાખે છે. અને સાગ અયોગ્ય દીક્ષાના વિરૂદ્ધ કાણે જાહેરમાં પોતાનો મત દર્શાવ્યો રના ઉપાશ્રયે આચાર્ય વિજયવાભસૂરિજીનું સહન ન થાય છે ? વિજયનેમિસુરિ, વિજલમેહનસુરિ, વિજયનીતિસૂરિ, વિજયતેવું મુખઓ મારફત અપમાન કરાવી રાચે છે. આ સમા સિદ્ધિસૂરિ વિગેરે તમામ બાળદીક્ષા અને અયોગ્ય દીક્ષાના ધાનીનું લક્ષણ છે કે અંતરમાં છુપાએલા દેશનું પ્રતિબીંબ છે? હિમાયતિ છે. આ બધા છાનાં કાર્યો કરી રહ્યા છે. જેનોની * સમાધાન નિમિત્તે જેમને આગેવાન કર્યાનું કહેવાય છે. અને સંઘની વ્હીકે દેખાવમાં શાંત થઈને બેઠા છે તેથી એમ તે આચાર્ય વિજય નેમિસૂરિએ સમાધાનીના સૂર બહાર પડયા માની લેવાનું નથી કે બીજા આચાર્ય પંન્યાસ સાધુઓ પછી લગભગ એક મહિને એક મારવાડી. બધુને ભાવનગરમાં અયોગ્ય દીક્ષાના વિધિ છે. જે તેઓ અયોગ્ય દીક્ષાના રોગ્ય જાહેરાત કર્યા સિવાય દીક્ષા આપી છે. જ્યારે સુલેહ વિરોધી હોત તે રામવિજયજી અને સાગરાનંદસૂરિથી થતી શાસનની નિંદા જોઈ શકત નહિં. તેમજ તેને વિરોધ કર્યો સમાધાનનું વાતાવરણ ઉત્પન્ન કરવાની પેરવીઓ ચાલતી હોય, ત્યારે તેના લવાદે સમાજને વિશ્વાસમાં લેવા સંધની સંમતિ વિના પણ રહેત નહિં. પણ બધા માસીઆઈ ભાઈ છે ! લઈ, પેપરોમાં જાહેરાત કરી, ગ્યતાની પૂરતી તપાસ બાદ વિજયનેમિસુરિના શિષ્ય દર્શનસુરિએ થોડા વખત પહેલાં દીક્ષા આપી હોત તે વાતાવરણ આપ મેળે સુધસ્ત. બાકી ભાવનગરના એક ગૃહસ્થનો છોકરે નસાડ હતો. સાંભળવા ઉપદેશ દેવો છે જીદો, એ વતણંક લાવવી જી. એથી પ્રમાણે વિજયનેમિસૂરિએ જુદે જુદે સ્થળે સંતાડવા નસાડવા સમાજમાં વધારે અવિશ્વાસન ઉભો થાયને ! ખાતર ખાસ એક મેટર. રેકી હતી. ત્યારે તેને કેસ કેટે સમાધાન સૌને વ્હાલું છે, પરંતુ રમત રમવાથી કે સેંકડે ચડે, પોલીસ કેસ થયો અને દર્શનસૂરિ ભાવનગરની હદમાં અડધા ટકાના મનુષ્યોની બનેલી સે સાયટીના સભ્યોની ધાંધલ, આવે તો પકડવા એમ નક્કી થયું. આથી દર્શનસૂરિને ધામાં દોડધામ, કે દરવણીથી ગમે તેવું ફારસ ભજવાય તેથી સમાજ રેકાઈ રહેવું પડયું; એટલે અમદાવાદથી વિજયનેમીસૂરિના નહિં છેતરાય. " ભક્તોની દોડાદોડ શરૂ થઈ. સમાધાનની વિષ્ટિની વાત ચર્ચાવા યુવાનને સમાધાન અને સાધુ સંમેલન અંગે જે અને માંડી, અને છેવટ સમજાવી પટાવી છોકરાના બાપને અમદા મહિા, અને હકીકત બહાર આવી છે તેથી તમે અજાણ તો નહિ તો ? વાદમાં વિજયનેમિસૂરિએ સમજુતી કરી કે તમે રાજીનામું જે પ્રશ્ન, સમાધાન માંગે છે-જેવી રીતે સમાધાન થવું જોઈએ આપે તે અમુક દિવસમાં તમારો છેક સોંપી દેવામાં તેના કરતાં તેથી ઉલ્ટી રીતે તણુક દેખાય છે. એટલે ભીત આવરી. આ શરતે ભાવનગરમાં છોકરાના બાપે ' રાજીનામું સંકેલી લઇ આગ ઉપર રાખ ઢાંકવાની રમત જાય છે, છતાં આવ્યું, ત્યારબાદ થોડા દિવસમાં તેનો છોકરે ઘેર આવ્યું. તમે કેમ મૌન છો? આ રસ્તે વિજ્યનેમિસુરિને નિરૂપાયે લે. પડયો. કેમકે જો તમારામાં શાસન અને સમાજોન્નતિની તમન્નાની પિતાને ગોહિલવાડમાં આવવું હતું. બેદાનાનેસમાં કાર્ય કરવું સાચી ચીરાગ પ્રગટી હોય તે મૌન તોડીને વિચારણા રે હતું. વળી ભાવનગરના જૈનેને પોતાના કરવા હતા તેથી આ જમાને કાને છેસંગઠ્ઠનનો છે, કર્તવ્ય બજાવવાને ભાવનગરના છોકરાને પાછા આપ્યા વિના કે ન હતા. છે, સડાઓ નાબુદ કરવાનો છે. એટલે સંમેલન સમાધાન હાલમાં સાંભળવા પ્રમાણે વડોદરા રાજ્યમાં બાળદીક્ષા અંગે ચર્ચાઓ કરે, તમારા મંડળની કાર્યવાહી સમિતિઓ અને અયોગ્ય દીક્ષાની સામે ધારાસભામાં કાયદા પસાર થયા. એકાવી નિર્ણ કરી જનતાને જાણુ, અને ભવિષ્ય માટેના કારણે એક હથ્થુ સત્તાના ઠેકેદારો તેની સત્તા ટકાવવા અનેક કાર્યક્રમ નક્કિ કરે. 'રમત રમશે તેની સામે બેયમાં અડગ ઉભા રહીને આગળ તમે જાણો છો કે દરેક સમાજમાં પરિવર્તન યુગને ધપ્યા કરશે તેજ રૂઢીવાદને અને અંધ શ્રદ્ધાનો નાશ ઉદય થઈ ચૂક્યા છે. આપણી સમાજ તે વસ્તુ ઝંખી રહી કરી શકશે. છે, તેને તે રસ્તે લઈ જઈ તેની પ્રગતિ કરવામાં ભીનું સંકે- સમાજના અય નવજુવાન ! ઉઠ, તારા કર્તવ્યને લવાથી સાધ્ય નહિ સધાય, સમાજ સુધારણા એ સુગમ નથી, અને જવાબદારીનો વિચાર કર.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy