________________
પૂર્વ
૧૩૪
પ્રબુદ્ધ જૈન
તા ૧૮-૨-૩૩
ઉધરા .... ર્મ નો .... ગ્નિ કું ડ!
એકાદ ધ ગુરૂ, કે ઉપદેશકના આદેશ અનુસાર આજની તમારી ખરા પસીનાની મેળવેલી હજારોની મિલ્કત લૂટાવી દે ! કાલે–(કાલને અન્તે તે કાલે)–હવામાં અધર લટકતા ક્રાઇ પ્રભુ કાલે તમને અનેકગણુ' આપશે...તમારા વયે વૃધ્ધ માતપિતાને રઝળાવી, તમારાં ભાંડુઓને રાતાં છેાડી, ગઇ કાલની તમારી તાજી પરણેતર સ્ત્રીને-છતા પતિએ વૈધવ્ય આપી, અને જો અની શકે તે। તેથીયે આગળ વધી-તમારી તમામ મિલ્કત્તનું જાહેર લીલામ કરી બધી ધર્માંદાની ટીપો તાજી કરી, ‘પ્રભુ'ના પોકળ નામ પાછળ બાવા ની ચાલી નીકળે; તમારા સર્વનાશ અને તમારા ખુદના મૃત્યુ બાદ તમને આવતા ભવમાં સ્વર્ગની રિદ્ધિ અને અપ્સરાઓનો આનંદ મળશે ! (વગેરે)...... એવુ કંઈક ઉધાર ધર્મના ઇજારદારોના ચેપડા પૂકારી રહ્યા છે ! કપાળના હાડકાની પાછળ ભરાઇ ખેડેલા પ્રારબ્ધના નામે અપાતા વાદઃ વિનાના ભૂખ્ખા દિલાસા અને પ્રલેાભને આ ઉધાર ધર્માંની રકમના સરવાળામાં કંઇ ઓર વધારા કરી મૂકે છે!
અનેક નવકારસી અને ચારાસી જમી, અનેક મા. અને મન્દિરા અંધાયા, અનેક જણ સંસારની તી સગવડતાઓ છોડી વનમાં વસ્યા, અનેક નિર્દોષ અમળા ‘સતી’ના નામે મૃતપતિ પાછળ જીવતાંજ બળી મૂર્ખ, એકજ પોકળ ધ્યેયની પાછળ અનેક યુદ્ધ થયાં, અનેક ભાવિકભકતોએ પેતાની સગી પરણેતર સીએને ગુરૂદેવના ચર્ણામાં સમર્પણ કરીજાણા છે। ... આ બધું કાને ખાતર?...એકજ પેલા ભવિષ્યમાં આવી મળનારા ઉધાર ધર્મ ને ખાતર !......
યુગયુગની આર્દ પહેલાનું અઢળક વાહીર અને કીંમતિ અલિકાનો લઈ ચાલી નીકળેલુ ઉધાર ધર્મનું એ પુરાણું નાવડુ કાલ ગંગાને કયે કાંઠે. કાને લવશે...એને તાડ હજી સસારના ચતુરા કાઢી શક્યા નથી !
હવે આ ઉધાર ધર્મની સંગીનતા ભણી નજર કરો ! મન્દિરને પૂજનાર મસ્જિદમાં જાય તે નાસ્તિક રે, ઇસ્લામી હિન્દુને આદર આપે તો કાર બને, એક જૈન અન્ય ધસ વાળાઓની અનુમેદના કરે તેા અવિચાર નૉ... ખાવા પીવામાં, ખેલવા ચાલવામાં, સૂવા બેસવામાં અર્થાત્ જીવન કલહના પ્રત્યેક વ્યાપારમાં પૂર્વના ધર્માચાર્યોએ દોરેલી લીટીની બહાર જાણ્યે-અજાણ્યે ભૂલથી જરા પગ પણ મૂકાય તો, તર્તજ ધર્માનું આ પ્રાચિન કાળનું પુરાણું નાવડું ભાંગી ભૂકા થઈ જાય...હાજતે ગયા પછી ગુદાને બદલે કેવા લટોજ સાડીસત્તર
wwwwww
છે તેવાને તે અમારા વંદન હો! પરંતુ અમારા રેપ આવા નામધારી ધમગુ પર છે કે જેએ સમાજને એક અધાગતિના કારણરૂપ બન્યા છે.
મારી જૈન પ્રજાને નમ્ર વિનંતી છે કે આવા ધ ગુરૂએથી દા દૂર રહે અને સાચા માર્ગદર્શી ગુને એળખી પેાતાનુ કલ્યાણ સાધે એમ ઈચ્છુ
(અપૂછ્યું)
વખત મજાય, પચ્ચીસ વર્ષનું પુરાણું. બદો અને રોગી જંતુએના સંગ્રહસ્થાન જેવુ' એક અમેટિયું પહેરીનેજ રધાય, લાકડાં ચોકખા પાણીએ ધોઈનેજ ચૂલામાં મૂકાય, કાઇના સ્હેજ સ્પર્શ થતાં વેંતજ ખરા સનાતની જમતાં જમતાં ચાકમાંથી ઉડ્ડી ઉભા થાય ! ઉધાર ધર્માંની એવી વ્યવહારૂ વિધિના પાલનમાં વર્ષોંમાંન ભારત વાસીએ સમય અને શકિતને દુર્વ્યય કરી રહ્યા છે !
ભેાળી જનતાના માથે પરાણે ઠેકી બેસાડેલી ધર્મભ્રષ્ટતાની ભીતિ પ્રત્યેક વ્યકિતને વિશાળ વાતાવરણમાં આવતાં અંતરાય કરે છે!
આવી ધર્માંધેલછા અને ધતીંગા બુદ્ધિશૂન્ય મગજોમાં જ્યારથી ઘુસવા પામી ત્યારથીજ વ્યકિત સ્વાતંત્રય અને દેશની દિવ્યતાને! નાશ થઈ રહ્યા છે!
દારૂ, માંસના તત્ત્વોથી બનેલી દવા પીતાં ધર્મભ્રષ્ટ ના થાય, છા-પ્રપંચ અને અત્યાચાર કરતાં ધ ભ્રષ્ટ ના થાય, વ્યભિચાર-પાખંડ અને જાહાણાં સેવતાં ધર્મભ્રષ્ટ ના થાય, કેવળ શિષ્ય માહને ખાતર સંતાકુકડીની હીચકારી રમતા રમતાં રમતાં ધભ્રષ્ટ ના થાય, કરોડાના ભૂખા પેટપર પાટુ મારી જીવનની જરૂરીઆત ચીજોના ભાવ વધારી મૂકતાં ધર્મભ્રષ્ટ ના થાય, ચેરી-જાગાર, દેશદેહ અને ગર્ભપાત.કરતાં ધ ભ્રષ્ટ ના થાય......ત્યારે, એકજ પરમ પિતાના વિખુટા પડેલા પુત્રો આપસમાં હળીમળી રહેવા પ્રયત્ન કરે-એક બીજા પ્રત્યે સદ્ભાવ અને સમવૃત્તિ દાખવે-મુફલીસ મદારીના ડુગડુગી ઉપર નાચવાનું ‘ના' કહે, તો ધર્માભ્રષ્ટ થાય એ કયાંના સિધ્ધાંત ?... કયાંનો ન્યાય ?......કહા કહેા! એ કયા મૂખાંએનાં જોડી કાઢેલાં પાપ પૂરાણા ? ?
ખચીતજ ધમ જે એવા કાચા સુતરના તાંતણાથીય કમજોર અને પગિયા કાગળ કરતાંય પાતળા હોય તેા, એ ધ જગતનું શું ઉકાળવાના હતા ? એવા પામર ધર્માંની સ્વપ્નેય ઇચ્છા ના થા! ના થાઓ !
એવા ધર્મની પાછળ સત્ અને શકિતનો ભેગ આર્પા મરી ફીટવુ એ સૂર્ખાઇભરેલા આત્મઘાત સિવાય બીજી શું છે?
ભારતની વર્તમાન અવનતિ આ ઉધાર ધર્મને આભારો છે! આ ઉધાર ધર્મના ઇજારદારોએજ ભારતને ગુલામીની જંજરામાં જકડી દીધું છે! અનેક મતમતાંતરા-વાડાએ અને ફીરકાઓમાં વ્હે'ચાઇ ભારતના વર્તમાન માનવ સમાજ સડી (!) સર્વનાશની પાયરીએ પહોંચ્યા છે.... ભૂતકાળે ઉધાર ધર્મની મેકમાં રાધેલી મૂડીના વ્યાજના લાજે, હવાઈ આશામાં આજના ક્રિયા શૂન્ય મુડદાલ ભારત વાસી આકશ ભણી હાં વિકાસી જોઇ રહ્યા છે!
એજ ઉધાર ધના એ!ઠા નીચે સાધુ સ ંતનું નામ ધારણું કરી, મૃત્યુની આળસે જીવનારા છપ્પનલાખ એદી દેશની દરિદ્રતામાં વધારેા કરી રહ્યા છે! એજ ધર્મ' નામધારી