________________
P
તા. ૨૯-૪-૩૩.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓને વિજ્ઞપ્તિ.
અમે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વર્તમાન વિદ્યાર્થીએ નીચેની ઘેાડીક લીંટી પર વિજ્ઞપ્તિરૂપે હમારૂ ધ્યાન ખેંચવાની વિનતિ કરીએ છીએ. તા. ૬ ઠ્ઠી એપ્રીલે સંસ્થાના મ ંત્રીની સહીથી એક નેટીક સંસ્થાના નોટીસ `પર મૂકવામાં આવી હતી, જે તમારી જાણ માટે હું નીચે પ્રમાણે આપું :
પ્રબુદ્ધ જૈન.
૨૦૯
હદ સુધી ખેંચે છે કરી અને તેથી આ કટાકટીના સ ંજોગો દૂર કરવા પોતાથી બનતું કરશે; અને સાથે સાથે વિદ્યાર્થીઓને ખોં એ કરવામાં સહાનુભૂતિ આપવા અને પોતે આવા ગભીર પ્રસ ંગે કઇ કઇ સેવા આપી શકશે તે સબંધી વ્યવસ્થાપક સમિતિને સૂચનાએ જણાવવા અને પાતાથી બનતી વાર્ષિક અહેવાલ તપાસતાં માલુમ પડશે કે દીધેલી લેના મદદ આપવા કહેવામાં આવે છે. બધું ! સંસ્થાના છેલ્લા ણે ખરે। ભાગ તજી પાછો રીફંડ નથી થયા. આર્થિક મુશ્કેલીઓને લીધે સંસ્થા પેાતાનું કામકાજ ઠીક. પાયા પર ચલાવી શકે તેમ નથી. લેનમાંથી જે પૈસા રીફંડ થાય તે અમારી મુશ્કેલીઓ ઓછી થાય અને અમારે સહન કરવાનું રહે નહિ. આજે ભૂત વિદ્યાર્થીઓએ મોટે ભાગે પૈસા પાછા નથી વાળ્યા અને તેથી અમારે સહન કરવાનું રહે છે. વિદ્યાલયની મદદ આજે સૌથીયે વધારે વિદ્યાર્થીએ પોતાનેા અભ્યાસ આગળ વધારી રહ્યા છે. વિદ્યાલયની મદદ ન મલે તે તે વિદ્યા-પોતાના અભ્યાસ ચાલુ રાખી શકે તેમ નથી. તે ચાલુ રાખી શકે તેવા સંજોગોમાં નથી અને ખાસ કરીને આ દિવસેામાં કૈ જયારે ચામેર ગંભીર આર્થિક મુશ્કેલીઓ ઉભી થાય છે, ધંધા રાજગારની સખ્ત મદી છે અને જ્યારે વિદ્યાપીઠાની ી અને ભણવાના ખ' ખૂબ વધ્યા છે ત્યારે વિદ્યાથીઓ માટે પોતાને પરિસ્થિતિ ઉન્નતી ગંભીર ને ગંભીર થતી જાય છે. અભ્યાસ ચાલુ રાખવા એ ઘણુ કપરું કામ છે. વિદ્યાઓ માટે
આથી સંસ્થાના લેાન અને હાફપેઇંગ વિદ્યાર્થીઓને જણા વવામાં આવે છે, તે વખતસર નોંધ લેવાનુ` કહેવામાં આવે છે કેઃ
૧ મંસ્થાની આર્થિક સ્થિતિ ગંભીર છે અને તેને પહોંચી વળવા સામાન્ય સમિતિ સખ્ત ઉપાયેા માજે એટલા માટે તે સમિતિ આગળ વિચારણા માટે બધી પરિસ્થિ, સૂચના સહિત મૂકવામાં આવશે, તેમાંની એક સૂચના છે કે આખરી ઉપાય તરીકે ચાલુ લોન અને હાપેઇંગ ચીને પણ આવતા સત્રથી બંધ કરવા અને એમ લાગે છે કે સામાન્ય સમિતિ કદાચ આ પગલુ મેજે.
૨ આથી કદાચ આવું અને તે વિદ્યાલયના આશ્રય વિના સ્વતંત્રપણે વિદ્યાર્થીઓએ પાનાનેા અભ્યાસ જારી રાખવા અને આગળ વધારવા પોતાની મેળે સગવડતા કરવા તૈયાર રહેવું. છતાંય વિદ્યાર્થીઓને ખાત્રી આપવામાં આવે છે કે વ્યવસ્થાપક સમિત્તિ અને સામાન્ય સમિતિ આપણી જ્ઞાતિ અને ભૂત વિદ્યાર્થીઓની ઉદારતાથી પૂરતું ક્રૂડ એકઠુ કરવા, છેલ્લી
માનવી, એ ભૂલાની પરપરા છે. ભૂલામાંથી માનવીનુ મનુષ્યત્વ કેળવાય છે. એટલે ભૂલમાંથી પર હોવાના દાવે એ કેવળ મૂર્ખતા છે. કાઇ સાધુ કે સ સારીને ગુને ભડાર કલ્પવામાં આવે, કે ભૂલા અને દોષને પાટલા કલ્પી કોડભાવના કેળવાય-આવું એક મન્ત” “ જૈનત્વ ” તે નથી
અજવાળતુ. વૈમનસ્ય કે દ્વેષપિત્ત કાછના અન્યાય કે જીમને નથી પીટાવી શકતી; પ્રેમના એવારણાં આંખના પલકારા માત્રમાં વિદ્રોહી ઉપર પણ વિજય મેળવે છે. જૈનત્વ સ્વા` ભાગે પરમાથ કેળવવાનુ શિખવે છે.
VNA
કાઇપણ વ્યક્તિ પરત્વેના દ્રષ્ટિરાગને તિલાંજલી આપી, મહાવીરે પ્રરૂપેલા પ્રેમ તત્વ' તે કેળવીએ તેા ‘જૈનત્વ ' તે અજવાળવું વેગળુ નથી. પ્રીકા કે ગચ્છાની મેટાઇના મતાગ્રહાને સળગાવીએ તે મહાવીરમત વિશ્વ બંધુત્વ’ ની ઉજળી ભાવનાને દીપાવવામાં વિલંબ નહિ થાય, અહુ ભાવ અને અન્યાયનાં આંધળાં પડળાને વીદારી ન્યાયયન્યાય કે સત્યાસત્યને સ્વતંત્ર રીતે વીચારતાં શીખી જઇએ તે સમાજ જીવનની સિતમ ચકકીઓમાં પિસાતાં પિતા મહાવીરનાં સતાનેને શાંતિ' ના માર્ગો મળી જાય. ‘વીરત્વ ' તે અજવાળવા વૈમનસ્ય, વેર અને છેતરપીંડીને તિલાંજલી દઇએ, ‘ જૈનત્ત્વ ’તે જગાવવા પરના ભાગે જીવન જીવવામાંથી વિરકત બનીએ જૈનત્વને વિશ્વવ્યાપી કરવા બાદર અને સૂક્ષ્મ અહિં સાની મહાવીરે પ્રરૂપેલા ‘ ધ્વજ ' તે પવિત્ર દિલથી વાંદી લઇએ ત્યારે “ જૈનત્વ ' ની મધુરી રમા વિશ્વભરમાં ઉડાડવાનું હવાઇ કિલ્લાએ ચણવા જેવું નહિ રહે.
(૩)
અમે આશા રાખીએ છીએ કે અમારા બધુ આ કઠિનાઈ દૂર કરવા યથાશક્તિ પોતાના ફાળા આપી વિદ્યાલયને સહાયભુત થશે કે જેથી અમારે શાષાવું ન પડે. વિદ્યાલયથી છૂટા થઇને સ્વતંત્રપણે અમે કયાં શું ? “એ, યાદ લાવે કે તમેય એક વખત વિદ્યાર્થી હતા. શું અમારે અમારા અભ્યાસ અધવચ છેડી દેશ ? તમારા બોને સહાય આપવી અને તેએાનાં કાર્યĆમાં સહાનુભુતિ દર્શાવવી એ તમારી ફ' છે. એટલી ક્રૂ કયારે અદા કરશે ? તમારા ભાંડુ તરફ પ્રેમ દર્શાવવાની આ અમુલ્યે તક તમને સાંપડી છે. આટલુંયે તમે નહિ કરે ?
શાંતિલાલ જેઠાલાલ ઝવેરી. મંત્રી, મહાવીર સ્ટુડન્ટસ યુનીઅન.
સ્વીકાર અને સમાલાચના.
મેવાડના પુનરૂદ્ધાર—લેખક જગજીવન માવજી કપાી, પ્રકાશક શેઠ દેવચંદ દામજી કુંડલાકર, અધિપતિ જૈન, મળવાનુ ઠેકાણું જૈન સસ્તી વાંચનમાળા, મુ. પાલીતાણા કાઠિયાવાડ ક્ર ́મત રૂા. ૨-૦-૦ એ.
જૈન સમાજ અને ઇતર સમાજો આજે પણ એ વીર પુરૂષનુ પ્રેમથી નામ લે છે, ઇતિહાસ પ્રસિદ્ધ મહારાણા પ્રતાપના અવનતિના ટાઈમમાં આ મહાપુરૂષે પોતાની અઢળક દૌલત મહારાણાને ચરણે ધરી રાષ્ટ્ર પ્રેમનુ જ્વલંત ઉદાહરણ પૂરું પાયુ હતુ. તે સંબધી વિસ્તૃત વિવેચન પ્રસ્તુત પુસ્તકમાં કરવામાં આવ્યું છે. સાથે હીરવિજયસૂરિ અને સમ્રાટ્ અકબર સંધી પણ કેટલુક લખવામાં આવ્યુ` છે, એકદરે આ વેલ રસિક અને એધપ્રદ છે.