________________
ન
તા. ૨૯-૩૩
પ્રબુદ્ધ જૈન.
તિનાં સ્વપ્નાં સેવે છે, ભાવિ પ્રતિ ધ્રુવી હાય તેનાં હવાઇ જીલ્લા આંધે છે; પરંતુ તેની પાછળ-તે મનેરથસૃષ્ટિ ઉત્પન્ન કરવા પાછળ ક્રિયાનું બળ નથી. આ બળ પેદા કરવા જે રચનાત્મક કાર્યની દિશા દેરી છે, તેમાં તથ્ય જણાય તે પેાતાના અધિકમાં અધિક કાળા હવા જોઇએ. આવેા ફાળા યુવાનો સુ'દર હેાય કેમકે યુવા સુધારા માંગે છે; અને ગ્યા સુધારા માંગે છે. તેમની એટલી ફરજ તા સ્પષ્ટ છે કે તન, મન, ધનને ભોગ આપવા. યુધ્રુજ ગ્રંથી અધિક કાળા જ્ઞાનમંદિરમાંકે આવા ગૃહસ્થ ત્યાગી સંધની સંસ્થા ઉભી કરવામાં આપે; યુવકૈાજ પાનાના જીવન તેમાં સમપે અને યુવક્રેાજ તેમાં પાનાની બુદ્ધિ, ચાતુ અને અનુભવ સમપે તાજ સમાજની ઉન્નતિ શકય અને.
સમાજના યુવાને આ વસ્તુ ગંભીર રીતે વિચારવાની છે; પોતે પોતાની ફરજ પ્રમાણિકતાથી બજાવે છે. એટલે આત્મ સંતોષ કાઇપણ પ્રકારે કા કર્યાં વિના મળવાનાં નથી; અને કાર્યનું પરિશુામ પણ કા શરૂ કર્યા વિના કે તે માટે સગવડ, સાધન પૂરાં પાડયા વિના મળવાનું નથી, આ સઘળું તેઓ ખૂબ વિચારે, ચર્ચો, અને તેમાં તથ્ય જણાય તેા પાતે તેવા કાર્યોંમાં વાપરવાના સમર્પણની તૈયારી કરે. આવું વાતાવરણુ આજે શકય છે ખરૂં?
સમાજમાં
ચી.’
૩૪૫
a
~: નવા ફાળ :
શ્રી શાંત અધ્યાત્મિક ભજન માળા—પ્રકાશક અને યાજક રાજ વિ ભોગીલાલ રતનચંદ છે. રતનપોળ, પીપળાવાળા ખાંચા માં. અમદાવાદ મૂલ્ય ૦-૧૦-૦
શ્રી બુદ્ધિ સાગરસુરિ, ક્મીરજી પરચુરણ સાક્ષરાના અને છેલ્લે સ્વાપરી શ્રીમદ્ આનંદજી અધ્યાત્મિક ભજનાને આમાં સંગ્રહ બહાર પાડવામાં આવ્યા છે એકદરે ભજના અને પદો, માર્જક સુંદર રાગરાગિણીમાં અર્થથી પરિપૂર્ણ છે, અધ્યાત્મ પ્રેમીએ માટે આ ગ્રંથ ઉપયાગી છે.
શ્રી પ્રભુચરણે:—પ્રકાશક ભાયાણી હરીલાલ જીવરાજ કાપડીયા મુ. ભાવનગર મૃત્યુ ૦-૪-૦
યુવક માનસને અનુભવ અને તેમાં પણ કળાવાયેલ આમાં શ્રીમદ્ રત્નચંદ્રનું અપૂર્વ અવસર એવા કયારે ગણાતા વર્ષના અનુભવ એમ સૂચવે છે કે તેમે કાપ ્ આવશે વગેરે પદ્મ છે; તેમજ બીજા પણ પદ્મ છે તેના કર્તા પ્રવૃત્તિમાં પૂરતો સાથ નથી આપતા; અને આવા કાઇ કાર્યક્રાણુ છે તે જણાવ્યું નથી, પ્રકાશકે તે માટે જરા જહેમત
માટે નાણાં આપવાના હોય તેા તેમાં પણ તેએા ઉદારતાથી તો નથીજ આપતા. યુવકાના માટે આથી ખીજું શરમાવનારૂં શું હાઇ શકે ? જે વસ્તુસ્થિતિ આપણે ઉભી કરવી હાય તે માટે આપણે સતત પ્રયત્ન કરવા તૈયાર ન હેાઇએ, તે પ્રતિ ઉદાસીન બનીએ; તે ઉત્પન્ન કરવા માટેની સગવડ આપવાની
લખું કંઇક પ્રકાશ પાડયેા હાત તા ઇચ્છવા ચેાગ્ય થઇ પડત. સાથે આમસિદ્ધ શાસ્ત્ર પણ આપવામાં આવ્યું છે અમને ખબર છે ત્યાં સુધી તે શ્રીમદ્ રાજચંદ્રજી કૃત છે.
શ્રી અધ્યાત્મ મહાવીર—પર્યુષણ ક્ષમાપનાના મૂળ લેખક
આપણી તૈયારી ન હેાય તે આપણે સુધારો કે નવીન પરિ-ગોકળદાસ નાનજી. પ્રકાશક ભાયાણી હરીલાલ જીવરાજ કાપડીઆ મુ॰ ભાવનગર, કિંમત ૦-૬-૦
સ્થિતિ ઉભીજ કયાંથી કરી શકીએ ?
શ્રીયુત ગોકળદાસ ગાંધી અધ્યાત્મ પ્રેમી છે, તેઓશ્રીએ ઉપરાંત એક નિબંધ લખ્યો હતા. હેતુ' વિસનગરથી ભાઇશ્રી ભાયાણીએ વિવેચન કર્યું છે. એકદરે આધ્યાત્મિક કલ્પનામ બહુજ સુંદર છે. અધ્યાત્મ પ્રેમીએાને આ નિબંધ વાંચવાની ભલામણુ કરીએ છીએ.
જીવભેર ગણીત પટ:—તૈયાર કરનાર તથા પ્રકાશક ભાયાણી હિરલાલ જીવરાજ ભાઇ કાપડીમાઃ- મુ. ભાવનગર, જૈન કન્યાશાળા, અને જૈન શાળાને ભેટ. બાલકના માટે મૂલ્યે. ૦-૧૦ આમાં છત્ર વિચારના નકશે ચીતરવામાં આવ્યા છે, તેનાં ચૌદરાજ લાકનું ચિત્ર પણ બતાવેલુ' છે.
ચેતવણી.
“ સમય ધર્યું ” તા. ૨૭-૮-૩૩ માં જણાવવામાં આવ્યું છે કે પાલીતાણુામાં શ્રી શત્રુંજયના ડુંગર ઉપર શ્રી પુજની ટુંકને નામે આળખાતી જગા છે, જ્યાં દહેરી તથા એકાદ એ એારડા છે, અને જ્યાં પાર્શ્વનાથ પ્રભુના પગલાં તથા પદ્માવતીજીના પણ પગલાં આદિ હતાં, ત્યાં હાલમાં એક -હનુમાનજીની મૂર્તિ પણ બેસાડી દેવામાં આવેલ, વે તે જગા જીણુ થવાથી પગલાં વિગેરે ખીજે સ્થળે લઇ જતાં તેની સાથે હનુમાનજીની મૂર્તિને પશુ લઇ જઇ ખીજે સ્થળે બેસાડવામાં આવ્યા છે. અને તેની રાજ પખાલ પૂજા થાય છે. વળી ત્યાં એક બાવા જે પાતાને નેમવિજયજીના શિષ્ય જણાવે છે, તે ધામા નાંખી પડયા છે. અને તે બાવે! ત્યાં શ`ખ વગાડે છે, મારપીંછ લાંધે છે, અને આસપાસ પોતાના ભકતાનુંરહેતા રાળુ જમાવે છે, એટલુંજ નહિ પણ રાતવાસે પણ ત્યાંજ રહે છે. આણુંદજી કલ્યાણુની પેઢીએ આ બાબતની તુરત તપાસ કરી યાગ્ય પગલાં ભરવાં જોઇએ, નહિતર નાની ભુલના ભવિષ્યમાં ભયંકર પરિણામ આવશે.
શ્રી સ્તવન પ્રશ્ન:ચાયતા ન્યાય સાહિત્ય તી મુનીશ્રી હિમાંશુ વિજયજી અનુવાદક વ્યાકરણ તી ૫૦ અમૃતલાલ તારાચંદ દોશી. દીપ છ. શ્રી વિજય ધર્મોંસર જૈન ગ્રંથમાલા. છ ઉજ્જૈન (માળવા ) કિંમત ૦-૩-૦
પ્રકાશક
શાંતમૂર્તિ મુનિશ્રી જયંત વિજયજી મહારાજનું આમાં જીવન ચરિત્ર ઉતારાયું છે. સમાજ માટે ખીન ઉપયેાગી છે.
—અમેરીકામાં આવેલા ફ્લોરીડા ખાતેની રાલીન્સ કાલેજના પ્રમુખે ઇતિહાસિક સુપ્રસિદ્ધ નરાના ઉદ્યાન માટે સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીના નામ સાથેના એક પત્થર મંગાવ્યો હતા, જે પ્રમાણે ગાંધીજી જે જગ્યાએ આશ્રમમાં
હતા તેના એટલાની દીકમાંથી એક પત્થર ખાદી કહાડીને મેકલી આપવામાં આપે છે.
—ચીનમાં લુટાએાએ એરહેાનુ શહેર લુટી સૌથી શ્રીમંત ૫૩ ચીનાઇ વેપારીઓનું હરણ કરી તેમને પતામાં કૈદ રાખ્યા છે, અને નાણાં મળ્યે તેમને છેડવાના ઇરાદે છે.