SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ એ શહેર પ્રબુદ્ધ જૈન સન્યાસ દીક્ષા......... પૃષ્ઠ ૧૫૫ થી વડાદરા રાજ્યની આજ્ઞા પત્રિકામાં તા. ૯-૨-૩૩ ના અંકમાં પ્રસિદ્ધ થયેલ દીક્ષા નિયામક નિધના મુસદ્દાને ખંભાત જૈન યુથલીગ વધાવી લે છે. અને તેને કાયદા તરીકે સત્વર અમલમાં લાવવા આગ્રહ પૂર્વક વિનંતિ કરે છે. મુંબઇ : જૈન સ્વયં સેવક મ’ડળના ઠરાવ “ દીક્ષા નિયામક નિબંધને શ્રી મુંબઇ જૈન સ્વયંસેવક મંડળ અંત:કરણ પૂર્વક ટેકા આપે છે અને તેને સત્વર કાયદા તરીકે બહાર પાડવા વિનંતિ કરે છે નવસારીના તાર નવસારી તા. ૨૮-૨-૩૩, નવસારીના જંતા તરફથી નીચેના તાર રવાના કરવામાં આવ્યા છે. ન્યાયમત્રી સાહેબ, વડાદરા. નવસારી પ્રાન્તની જૈન કમીટી મેસાણામાં સ્થપાએલ જૈન કમીટીના વિરોધ કરે છે અને દીક્ષા નિયામક નિબંધને સંપૂર્ણ ટેકા આપે છે. જામનગરના તારા.-- મુંબઇ તા. ૮-૩-૩૩. મુંબઇ જૈન સ્વય ંસેવક મ`ડળની મળેલી સાધારણ સભામાં મેટા કાલાહળ મચ્યો છે. નીચેના ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. જામનગરથી-જૈન સંધ, શાન્તિ પ્રચારક મંડળ, યુવકંસંધ, વિશાશ્રીમાળી જૈન યુવક્ર મંડળ, આ સંસ્થા તરફથી દીક્ષા નિયામક નિબંધને ટકા આપતા તારા ન્યાયમંત્રી સાહેશ્વ ઉપર કરવામાં આવ્યા છે. વાદરાના નાગરીકાના ટંકા.. "તા ૭-૩૩૩ ના રાજ સાંજે ૫ વાગતા શહેરના નાગરિકાની એક જંગી સભા ભરવામાં આવી હતી.” જેમાં દીક્ષા નિયામક નિબંધને ટેકાના દેરાવા પસાર થયા હતા. તેના પ્રમુખ સ્થાન માટે ડા. સુમન્ત મહેતાને ખાસ અમદાવાદથી ..ખેલાવવામાં આવ્યા હતાં. વડેાદરાના મુખ્ય મુખ્ય નેતાઓ, નગરશેઠ ડાહ્યાભાઇ, લલીતચંદ દીવાનજી ડેા. પ્રાણલાલ શ્રી પ્રાણુંલાલ મુનશી, વકીલ છેોટાલાલ તરીયા, ડે: નાનુભાઇ, ડો. ચ ંદુલાલ, વકીલ ચુનીભાઇ, વકીલ શ્રી નિકત વિગેરે હાજર હતા કુલ સંખ્યા ૭૦૦, ૮૦૦ હતી જેમાં ૧૦૦, ૧૫૦ ર્માલાઓએ પણ હાજરી આપી હતી. ** હર્ષલ પ શરૂઆતમાં શ્રી મેાતીલાલ મગનલાલ મેદીએ સભાના હેતુ સમજાવવા સાથે પ્રમુખની દરખાસ્ત મુકી હતી અને ઝવેરી લાલભાઇએ તેને અનુમાઇન આપ્યુ હતુ તા ૧૧-૩-૩૩ છે. સ્ત્રીઓમાં પણ ભરપુર જાગૃતિ આવી છે. સમાજ અને કુટુંબ જીવનમાં પણ ભારે જાગૃતિ અને પરિવર્તનશીલ ભાવનાએ ફેલાઇ રહી છે. વિગેરે પ્રાસ્તાવિક પ્રવચન સાથે પ્રમુખપદ સ્વીકાર્યું હતું. આજે જે ઠરાવ રા થવાના હતા તે જનતા સમક્ષ વાંચી સભળાવ્યા હતા. મી. સુતરીઆએ પોતાના ઠરાવ પર વિવેચન કરતાં કહ્યું કે આ મુદ્દા સમસ્ત હિંદુ કામ માટેના હોવા છતાં જેનેામાંજ સરકારના હેતુ દીક્ષા અટકાવવાના નથી પણ અયાગ્ય દીક્ષા પર મોટા અંકુશ મૂકવાને છે. સરકારે દખલ ન કરવી જોઇએ. પણ આપણે. આપણુ હિત ન સમજી શકીએ તે સરકારને . દરમ્યાનગીરી કરવાની જરૂર રહે છે. બાદ અનુમેદન આપતા ડો. ચંદુલાલે કહ્યું કે મેં એક ખીના જે—એક નવદીક્ષિત બાળક, બાળક બુદ્ધિને અનુસાર પોતાના સ્વચ્છંદ વન પ્રમાણે અજ્ઞાનપણે ઢોલ વગાડનારા પાસે દોડી આવ્યા ને ઢાલ વગાડવા મડી પડયે. બીજા માંનેરાજે તેને સમજાવી ધમકાવીને અંદર લઇ ગયા. કહેવાની મતલબ એ કે આવા બાળકને વિકસવા દીધા વિના દીક્ષા આપવી એ અત્યાચાર છે. આવા બાળકાને દીક્ષા ન આપે તે મહાવીરના ધમ જતા રહે છે? વગેરે કહી યુવક સધના ધગશભર્યા કામને અભિનંદન આપતાં વિવેચન બંધ કર્યું હતું. કરતાં કહ્યું કે ૧૬-૧૮ વર્ષની ઉપરના માટે સંમિત ન હોવી વચમાં સુંદરલાલ કાપડીઆએ પોતાના અ.ભપ્રાય જાહેર ઘટે. કારણ કે ધણીને ી દીક્ષા લેવા માટે સમાત ન આપે. બાદ ૫. લાલચંદ ભગવાનદાસે જણાવ્યું . મારા પચીસ વર્ષના શાસ્ત્રના અનુભવમાં મને માલમ પડયુ છે. કે એવા ઘણા દાખલાએ શાસ્ત્ર આપણને પૂરા પાડે છે જેમણે સ્ત્રીની સંમતિપૂર્વક દીક્ષા લીધી છે. અને સ્ત્રીની સંમતિ લેવી હું આવશ્યક સમા છું. પ્રમુખ મહાશયે આ સબંધી લંબાણથી ખુલાસા કર્યાં હતા. અને ભાઈ સુંદરલાલે પોતાના અભિપ્રાય સરકારને જણાવે! ઘટે અને તેના પર વિચાર ચલાવવા ચાગ્ય કરે, અંતે તે ઠરાવ પસાર થઇ ગયો હતો. ખીજો ધરાવ નગરશેઠ ડાહ્યાભાઈએ મુકયા હતા. અનુમેદન ઝવેરી કહ્યાચાંદ કેશવચ'દે આપ્યુ હતું અને રાવ પસાર થ ગયા હતા. રાવ ૩ જે. ડી. પ્રાણલાલ મુનશીએ વાંચ્યા હતા અને દાખલા દલીલા સાથે જીસ્સાપૂ કથી, લખાણથી અને અસરકારક વ્યાખ્યાન આપી જનતાને ખુબ ખેંચી હતી. ડા. શ્રી નિકેત વકીલે અનુમેદન આપ્યુ હતુ અને રાવ પસાર થઇ ગયા હતા. બાદ ચેાથેા રાવ શેઠ હરવિદાસે મૂકયો હતો. અનુમેદન ડે।. નાનુભાઇએ આપ્યું હતું અને રાવ પસાર થઈ. ગયા હતા. “આમ લગભગ ૨૫ કલાક સભાનું કામ ચાલ્યું હતું અને પ્રમુખ મહાશય તેમજ નાર્ગારેક જનતાનો આભાર માની સભા વિસર્જન થઇ હતી. ડા, સુમન્ત મહેતાએ પ્રમુખસ્થાન સ્વીકારતાં જણાવ્યું હતુ કે આ સભા એકલા જેના માટે નથી. અને મુસદ્દા પણ જૈનો માટેજ નથી, પણ સમસ્ત હિંદુને માટે છે એટલે આ સભા સમસ્ત શહેરીઓની છે. હું કાઈ એક પક્ષ તરફથી નહીં પણ તટસ્થ રીતેજ પ્રમુખ પદ લેવા આવ્યો છું. સમાજ અને રાજદ્વારી જીવનમાં ભારે પલટા થઇ રહ્યા છે. આજની જાપ્રતિ કેવળ શહેરામાંજ નહીં પણ ગામડાઓમાંય મેં અનુભવી Printed by Lalji Harsey Lalan at Mahendra Printing Press, Gaya Building Masjid Bunder Road Bombay, 8 and Published by Shivlal Jhaverchand Sanghvi for Jain Yuvak Sangh. at 26–30, Dhanji Street Bombay, 8. ''
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy