SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ઝડપથ પ્રબુદ્ધ જૈન તા૦ ૨૫૨૩૩ ચલાવાશે અને અમલમાં મુકાશે ત્યારેજ કાયદાએ ફરમાવેલી શિક્ષાને લાયક ક્રાઇ પણ અનિષ્ટ બનાવ સમાજમાં ના અને અને કાયદો માત્ર કાગળ ઉપરજ રહેશે. પણ ત્યાં સુધી તે, અત્યારની પરિસ્થિતિમાં, સમિતિની ભલામણેા મુજબ કાયદાની જરૂર છે અને કાયદા થશે તાજ દીક્ષાને અંગે જે મલીનતા દાખલ થઇ છે તે દૂર થશે. અથવા દૂર કરવાના પગલાં લેવાશે. અંગે છેવટે “અમે આશા રાખીએ છીએ કે દીક્ષાના દાખલ થયેલી મલીનતા દૂર કરવા આ કાયદો જલ્દી પસાર થાય અને તેને અમલ એકદમ શરૂ થાય. કે જેથી દીક્ષાનું મહત્ત્વ વધે અને સાધુ સંસ્થા સુપ્રતિષ્ટિત બને. પ્રાસંગિક નોંધ. જૈન સમાજ સાવધાન. એક અવસર એવા હતા કે ભારતના બધા ધર્મોના સાધુઓ, કારો વિગેરેમાં જૈન સાધુએની ત્યાગવૃત્તિ અનેકગણી ઉંચ કક્ષાએ ગણાતી હતી. આખાયે જૈન સમાજ એને મહા મુલી રીતે પૂજતા અને ગૈારવભરી રીતે દરેક જૈન કહી શકતે કે અમારા ગુરૂની અડગ ત્યાગવૃત્ત આર્યાવર્તમાં અજોડ છે. આજે એ અજોડ ગણાતી સાધુતા, કેટલાએ નામધારી સાધુઓની પાખડી ત્તિથી અને ગુરૂપદની આડંબરી ભાવનાથી, તિરસ્કાર પદને પામી છે, એટલું જ નહિ પણ સારાયે જૈત્ત્વને ઝાંખપ લગાડી છે, ધર્મના નામે ભેાળા જનોને ફસાવી એમને ધીકતો ધને પોતાના અધશ્રધ્ધાળુ મારફત ચાલુજ રાખ્યા છે. તાંયે વૃદ્ધ માનસ ધરાવતા કેટલાયે વૃધ્ધો, અને તેમજ જીવાનેા કહેતા કે ભાઇ પીળા કપડાં ધારી એટલે તો - પરમહાવ્રતધારી પ્રભુ મહાવીર અવતાર' આજે નાચે તો કાલે સુધરશે !' એમના આવા માનસના પુરેપુરો લાભ એ કહેવાતા સાધુએ લેતા આવ્યા છે અને લઈ રહ્યાં છે. અને આ રીતે દેનપર, દિન સગીરાને મુડવાના, ઉડાવવાના, સતાડવાના અને છતાં ધણીએ નવપરણીત અને વૈધવ્ય અપાવવાન! કરૂણ કાસ્સા વધવા માંડયા, કાર્યમાં કેસોની શરૂથ, અને જૈન સાધુને કાનાં પગથોયાં ચડવા મેં તે એક સામાન્ય વસ્તુ થઇ પડી; એક અને એ દીવસની દિક્ષા છેડીને પલાયન કરી જવાના કીસ્સા ઉપરાઉપરી બનવા માંડયા. તે છતાં પોતાના કા પકડી રાખીએ ધર્માધએ. છડે ચોક વેશને બાજા પર રાખી, પેાતાના ત્યાગીપણાની હદ ઓળગી, ચ્છેદત્ર અને એવા એવા ગપગોળા ફેલાવી શિષ્ય વધારવાને પોતાના નામાંકિત ધંધો ચાલુ રાખ્યું. આ ધાડુપાડુ વૃત્તિથી સા ગભરાયુ અને ઘર સાચવવાની ીકરમાં પડયું, તે સમાજ છીન્ન ભીન્ન થતા ગયે.. આજને નવજવાન આ ચલાવી લેવા તૈયાર ન હતો અને નથીજ. એથી યુવાનોએ એમને અનેક ચેતવણી આજ પર્યંત આપી, છતાં પણ ગણ્યા ગાંધ્યા લકતો અને ભકતાણીએની મદદથી ત્યાગના મુર્ખા નીચે સતાયેલા, સમાજને ભયંકર અને ભારરૂપ મહાન રાગીઓ-અનેક સાચી ખોટી રમતો રમી પાંતાનું જ ધાર્યુ કરવા મથી રહ્યા. આ રીતે સમાજના સારાયે ઝઘડાનું મૂળ “અયેાગ્ય દીક્ષા” છે એ દીવા જેવુ ચેકખુ છે. એટલે તેનાથી સમાજને જાગ્રત કરવા જૈન યુવક સંઘેએ શંખનાદો ઝુકયા અને કહ્યું કે તમારા આંગણે P ૧૩૯ આવતા આવા વેશધારી તમને ન ફસાવી જાય ! માટે ચેતતા રહે ! યોગ્ય નિયમન કરી,’ અને એ આધારેજ કેટલાંક ગામડાં અને શહેરાએ અયેાગ્ય દીક્ષા માટે નિયમન કર્યું. બીજી બાજી જૈન સમાજના સાગરાનો(!) એ અને રામવિજ્યો (!) એ ધર્મના નામે ધમપછાડા શરૂ કર્યાં, સધ સત્તાને અવગણી, જૈનાને અંદર અંદર લડાવી, કલેશની ડાળીએ સળગાવી, વિધવાના એકના એક આશાભર્યાં બાળકાને ઝુ ંટવ્યા, અનેક સગીરાને સંતાડયા, ભગાડયા, પૈસાની લાલચે આપી મુડી નાંખ્યા, અને સારીએ જૈન અને જૈનેતર આલમમાં પ્રભુ મહાવીરના પવિત્ર વેશની મશ્કરી કરાવી. આથી અયાગ્ય દીક્ષાના પ્રશ્ન ગુજરાતમાં ગંભીર સ્વરૂપ પકડયું.. નામદાર ગાયકવાડ સરકારનું ગુજરાતમાં મહારાજ્ય એટલે એક રાજ્યકર્તાની પવિત્ર ફરજ અને સમાજ સુધારક અજોડ રાજવી તરીકે તેમણે તે પ્રશ્ન ઉપાયે . પોતાની પ્રજાના રક્ષણ માટે “સંન્યાસ દીક્ષા નિયામક નિષેધ' બહાર પાડયા. ત્યારથી અયોગ્ય દીક્ષાના હિમાયતીએ તેમની પદ્ધતી પ્રમાણે વિરાધના સૂર કહાડયાજ કરતા હતા. કરી તક અને તપાસ અર્થે સદર નિબંધ એક મહિનાની ચના સાંભળવાની શરત બહાર મૂકાયા ત્યારથી રૂઢીચુસ્તોની ચારેબાજા દોડધામ અને દાવપેચ શરૂ થઇ ગયા છે. ચેક અયાગ્ય દીક્ષા આપે છે તેવા સાધુએ તેમના ધંધાને કાયમ રાખવા વડે!દરા તરફ જવા નીકળી ચુકયા છે. બીજી તરફ તેમની દોરવણી પ્રમાણે તેમના ભકતો, વડેરા રાજ્યની જૈને પ્રજાના નામે ભળી જનનાને ખાટે રસ્તે દોરવા જીડી જે કાર્યક્રમ જાહેરપેપરોમાં છપાવવા શરૂ કરી ચૂક્યા છે. ત્રીજી બાજી મુંબઇ જેવા શહેરમાં સુલેહના શીરસ્તાઓને હાથમાં લઈ સુલેહ કરવાના પ્રયાસ શરૂ કર્યાં—પણુ અમે પુછીયે જેના માથે આરોપ છે. તેવા આચાયે સહી કરી આપવા તૈયાર છે? સુલેહની ધજા લઈ નીકળેલા આગેવાના પહેલા બરાબર સમજી લે અને વિચારે કે જ્યાં ` સુધી જે આ ઝઘડાના મૂળ છે તેમની પાસેથી પહેલાં પાર્ક પાયે ખેાળાધરીઓ લઇ લેશે નહિં, ા વઢવાણમાં જેમ રામવિજ્યે કારચંદભાઇને બનાવ્યાં તેમ તમે પણ બીજા. વડાદરામાં શ્રીમદ્ વિજ્યાનદરીશ્વરજીના સંચાડાએ દીક્ષા અંગે હરાવા કરેલા, પણ તેને ટેકા આપનારાજ... સાધુ છડે ચેક તેનો ભંગ કરી રહ્યા છે તે સમાજની ધ્યાન ાર નથી. ઍટલે સમાજ કાઈપણ જાતની ખોટી વાતેથી છેતરાય નાંદ અને બરાબર સાવધાન રહે, નહિ તે જેએ ફુટની તેમાં પાવરધા છે તે અનેક વાતા કરી તમારા નામને દુરૂપયોગ કરવાના પેતરાં રચશે. તેનાથી બરાબર ચેતતા રહેવાની જરૂર છે. સમાજને છાત્ર-ભીન્ન કર્યા છે. અનેક ધરોમાં ક્લેસઅયોગ્ય દીક્ષાના પ્રને સધ સત્તાની અવગણુના કરી છે, કંકાસ ઉત્પન્ન કરાવ્યેા છે. તે પ્રશ્નને નામદાર ગાયકવાડ સરકારે કાયદો ઘડીને નિકાલ લાવવાનું પ્રશંસનીય કાર્યો કરી જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે, એમ કહ્યા વગર નાંજ ચાલે. અમને ખાત્રી છે કે તે તેમની પ્રજાના ભલા ખાતર તા. ૯-૩-૭૩ થી તેને કાયદા તરીકે જાહેર કરી જૈન સમાજમાં સળગતા પ્રશ્નોમાંના એક મહાન પ્રશ્નને ઓલવી તેમની પ્રજાને આભારી કરશે.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy