SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તા ૧૭-૨-૩૩ હાય તા હું તેમાં યથાશક્તિ હાય આપવા માંગુ છું પાક વિચાર કરીનેજ આના જવાબ આપજો. પ્રબુદ્ધ જૈન. યાદ રાખજો કે સભાના માડેથી હાવભાવ પૂર્વક અમૂક જાતના ધરાવ કરી જવા સહેલા છે, પણ પાળતી વેળા ભલભલાને પીછે હદ કરતાં મેં જોયા છે..એક બંધુને વિધવાવિવાહની હિમાયત કરતા જોઈ જ્યારે એક દુ:ખી વિધવા તેમના આશ્રય શોધવા ગઇ ત્યારે એ પરાક્રમશાળી આત્મા, એવા તા થ્રુ મંતર થઈ ગયા કે પુનઃ દેખાયાજ .િ તપાસ કરતાં માલમ પડયું કે એ ભાઇ પાતે કુંવારા હતા, એટલે વિધવાના હાથ પકડવામાં તેમને બીજું કાંઈ ગુમાવાપણું તા હતુજ નહિં, પણ ન્યાત બહાર થવાના ભયથીજ ક ળાયા, એમાં વળી ન્યાતમાંથી કન્યા મળવાની આશા બંધાઈ એટલે કીથી દેખાયાજ નહિં. આવા ચામાચીડીયા વૃત્તિના યુવાનેને હું સ્પાયક બનવા નથી ઇચ્છતી. મારે તેા સિદ્ધા ન્ત ખાતર લેાહી આપનાર યુવાને જોઇએ છે. ભલેતે ઘેાડી સખ્યા હોય ! તેની ફીકર નથી. નવસર્જનની વાતે કરવા કરતાં કરી દેખાડનારાની જરૂર છે. તમારૂં મંડળ મારા વિચાર સાથે મળતુ થતું હોય તો કાલે બપોરના બે વાગે મને મળવા સારૂ ગમે તે એક સભ્ય જરૂર આવે. એ વેળાએ કેટલીક વાતચીત કરવાની છે.” “ખેલા ભાઇ, શું વિચાર છે? અબળા જાત છે. પશુ જોયા વિચાર ધ્રુવ છે !” લગભગ બે વર્ષથી કાનને બહેરા બનાવી મૂક્રે, આંખે અંધારા આવે હૃદયને હચમચાવી નાંખે, તેવા કેસરીયાજીના ઝગડા પ્રત્યે જૈન દેશમ કેટલી મેદરકારી દર્શાવી રહી છે ! ધર્મ ઉપર એક એકથી ભયંકર આક્રમણો થવા છતાં પણ બાર લાખ જૈનેને પેટમાંથી પાણી હાલતુ નથી, એ એક આશ્ચર્યની અવિધ કહેવાય. કૅસરીયાજી પછી તાત્કાલિક બનેલા રાણકપુરજીના ક્રોડા રૂપીઆના ખર્ચે જંગલને મંગલ મય બનાવનાર મંદિરમાં ધોળે દિવસે નાદિરશાહી ચાવી મુસ્લીમેએ મૂર્તિ તાડી જૈન કામને હત વી` બનાવી મૂકી છે. જે સ્થાના આપણા બાપદાદાગાએ ક્રોડા રૂપીઆના ખર્ચે વાગ્યા છે, જે તીર્થોની દુનિયાની પ્રત્યેક વ્યક્તિ પ્રશસા કરી રહી છે, જ્યાં દેવભવના વસેલાં છે કે, જેનાં દર્શન માત્રથી કરેલાં પાપોને ક્ષય થાય તે સ્થાનાએ આપણી મા, બ્લેનેટની ઇજ્જતા લૂંટાય, સામને હાથે એડીઆ પહેરાધાય, લાખા રૂપીઆની મિલ્કતની ફનાગીરી થાય અને આખા તીર્થોંનાં તીર્થો અન્ય હજમ કરે તે ધ્રુવ જૈન કામ ડેાળા ફાડીને દેખી રહે ! એ પ્રભુ ! ! !......કયાં ગયા.... કયાં ગયા એ વીર પુત્રે કયાં ગયા એ હેમચંદ્રાચાર્યો અને આત્મારામજીએ ? કયાં ગયાએ ધમની ખાતર જાનની કરનાર કુમારપાળા, વસ્તુપાળા અને તેજપાળા ! કયાં ગયા એ તીય પ્રેમી હેમાભાઈ ડીભાઇ અને લાલભાઇ દપતભાઇ? દ્વાય ! ! ! અવારે તે તેમનાં નામ સંભાળી આંસુ સારવાનાંજ રહ્યાં ! અરે ! વમાન કાળમાં પુ શાસન સમ્રાય અને કવિકુલ કિરિટા, શાસનપ્રેમી પ્રસિદ્ધ વકતામાં અને આગમેાધાર ઠરાવ કરા કે એમની પાસે મી. શરતચંદ્ર જાય' સુધા'દ્ર—“ આપણે ઉદ્દેશ તે વિચારપૂર્વક નિયતકાના દાયો રાખનાર સાધુ,અને જૈન કામની ઉદ્ધારક કરાયેલા છે. તા પછી એના પાલનમાં ભીતિ શી ધરવાની ? આણુજી કલ્યાણુછની પેઢીએ, કાન્ફરન્સા, સેાસાયટી અને યુવક સંઘે કયા અંધકારમાં ગોથાં ખાઇ અદ્રશ્ય થઈ ગયાં છે, તે સમજાતું નથી. ભાર્ બાર લાખની વસ્તી હાવા છતાં પણ મહાવીરના નામને કાક લગાડનારા વીરપુત્રાને દાવા રાખનાર, ભાષણોદ્રારા સ્ટો ધ્રુજાવનાર, લેખાકારા પેરેનાં પાનાં ભરનાર અંદર અંદરનાં કલેશેમાં અધોગતિએ કટોકટીને પ્રસંગે એ ! નવયુવક્રા, સાવધાન અને ! વૃધ્ધાની પાંડુાંચનાર જૈન કામની આંખ હજુ ઉઘડતી નથી. તેા આવા સાથે તમેા કુંભકર્ણાંની નિદ્રામાં ન ધારા, તમેા જાગ્રત થાઓ, વૃધ્ધાને જાગ્રત કરો અને નવયુકાનું એક સત્યાગ્રહી મંડળ કન્યા કે? માણેકલાલની અણી વખતે સફલતા પ્રાપ્ત કરો. સમય પડે ધર્મની નાનાલાલે જુને ઇતિહાસ ઉકેલતાં કહ્યું, સભ્યોમાંના ઘણાખરાને આટલી વાત પરથી એ વર્ષ પૂર્વ દેશને બતાવા કે જૈન ક્રામ હજુ જાગૃત છે, હયાત છે, ખાતર એક વખત સેકડા મસ્તા ફુલ કરી, શીખાના એ જરિયાંવાલા બાગની પુનરાવૃત્તિ કરી બતાવી એ પંડિત સુખ કિસ્સા યાદ આવી ગયો. 'ક્ત સપન્ન છે, અને તેના ઉપયોગ પણ કરી શકે છે! સૌએ એકમતે ઠરાવ્યું કે આવતી કાલે મી. શરતચંદ્રે તથા જ્ઞાન પદ્માવતી બેનને મળવું. અને તેમની સાંભળી ઘટતુ કરવું. જ્ઞાનચંદ્રના મુખથી એ પછી કેટલીક માતમી ઉક્ત ડેનના વિચાર સંબધી મળતાં સૌને ઘણો આનંદ થયો. શ્રી જિનરાસના જયકાર પૂર્ણાંક સૌ વિખરાયા. મણીલાલ–“ પણ એ ભાઇ કર્યુ ન્યાતના છે મારી આળખમાં આવતાં નથી. ’ ૨૬૫ કુંભણ ની નિદ્રામાં થતા જૈનાની દિલ કંપાવનારી દુર્દશા. લેખક:-માધવલાલ હરગોવિંદ શાહ. પ્રેમચંદ–“ગમે તેમ ડૅાય આપણે શું જવાબ આપા તેને વિચાર કરીને ! એ દાણુ છે તે જણાયા વગર એન્ડ્રુજ રહેવાનું ? મી. જ્ઞાનચંદ્ર જાણે છે, પણ આજે તે હજી સુધી સભામાં આવ્યા નથી. નહિંતા બધુ... સમજાત.” ત્યાં તે મી. જ્ઞાનચંદ્ર આવી પડ઼ાંચ્યા. પેાતાના એક સગાના ગંભીર મંદવાડને કારણે આવતાં વિલંબ થયા એમ જણાવી શુ વાત ચાલી રહી છે મ પ્રશ્ન કર્યાં. પ્રમુખ–“ પદ્માવતી કાણુ છે એ તમા જાણા ા ? જ્ઞાનચંદ્ર-હા, તારકપુરના નાથાભાઈની પુત્રી, અને આપણી ગુણુાવતીમાં શેક પાનાચંદ છે તેમના ઘણીઆણી.'' “હ, હ, પેલા ઘડપણમાં પરણી લાવેલા તેજ એમને સમજાવવા સારૂ મંડળ તરફથી મી, ગયેલા નહિ વાર્ ?” જો અત્યારે આપણે કાંઇ પશુ નહિં કરી બતાવી દુનિ યાને જેન કાર્યની નિર્માલ્ય દશાનું દિગ્દર્શન કરાવતા જશું તે ભવિષ્યમાં બાજીરાવ પેશ્વાની માફક (૫૬ ) કિલ્લા ગુમાવી એસીશું. માટે હજુ પણ ચેતા ! શાસન દેવ સમાજને અપૂર્વ અળ સમર્પણુ કરે તેવી પ્રાથના સાથે વીરીશ...... શાન્તિઃ.........
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy