________________
२६४
પ્રબુદ્ધ જૈન.
તા ૧૭-૬-૩૩
લેખક,
પ ધા ની પ્રતિજ્ઞા.
શ્રી પદ્મકુમાર.
પ્રકરણ ૧ લું..
- “તમારો પત્ર મળે, પરિષદ્ ભરાય તે જરૂરનું છે, પણ
હાલના સંગ જોતાં એમાં સંગઠ્ઠન પર ખાસ ભાર મુક તુવકો માં જાગૃતિ.
જોઈએ. વડોદરાની દીક્ષા સંબંધી ઠરાવ પરત્વે યુવક માનસ '' “મિત્ર શરત! આજે કાં એકાએક સવા બેલાવી? કેવું છે એ પણ સાથે ખરૂંજ, માત્ર તકરારી અને જેના પર કાલે આપણે મળ્યા ત્યારે તે તે વાત સરખી પણ સમાજમાં તીવ્ર મતભેદ છે. એવા સવાલ, જેવાકે-દેવદ્રવ્ય, નહોતી કરી.” '
: વિધવા વિવાહ, હાલમાં હાથ ન ધરવા. અમારું મંડળ પરિ* *'મારો વિચાર તે હતા, પશુ જે કામ રજુ કરવા માં જરૂર ભાગ લેશે.” હતાં તેમાં કાલે રાત્રિના જે પત્ર મળે તે અતિ અગત્યને
સુધાચંદ્ર ભાઈશ્રી શરતને જવાનું મને તો ઠીક હોવાથી મારે ઉતાવળ કરવી પડી.”
લાગે છે. હવે આપણે દહીં-દુધીયા વૃતિ છોડી દેવી જોઈએ, આમ મિત્રો વચ્ચે વાતૉલાપ ચાલી રહ્યો છે. ત્યાં તે તેવીજ રીતે ડેલીગેશનના ખરચા નકામાં ન કરવા જોઈએ. સભ્યોના પગલાં જોરથી સંભળાવા લાગ્યાં. અન્ય કઈ પ્રસંગે
પરિષદુ કંઈ કામ કરી શકે તેમ હેબ તેજ એમાં ભાગ જ્યાં કેરમ થતાં વીસને ત્રીસ મીનીટના મણુકા મૂકવા પડતા
લીધે વ્યાજબી ગણાય. વડેદરા રાજયના ઠરાવ ઉપર જરૂર ત્યાં આજે હાલ ચીકાર ભરાઈ ગયું. પ્રમુખશ્રી પણ વખત- યુવકે ઉદયા
યુવક હદયો કેવા ભાવ ધરાવે છે, એ જેમ જાહેર કરવું સર આવી પહોંચ્યા અને યુવક મંડળને છાજે તેવી રીતે આ જરૂરનું છે તેમ બીજી બાજુથી સમાધાનના જે ય ચાલી પહેલી જ વાર સરકયુલરમાં લખ્યા સમયે કામ શરૂ થયું.
રહેલા છે અને સંધ સત્તા કાયમ કરવાની જે વાતો બહાર : મંત્રી શરતે એજન્ડા પરના કાર્યને ખ્યાલ આપ્યો અને
આવી રહી છે તે તરફથી આપણી નીતિ સ્પષ્ટ શબ્દોમાં
જાહેર કરવી જોઈએ. ગત સભાની મીનીટ વાંચી સંભળાવી પ્રમુખની સહી લીધી કે
- પરિષદએ પુરાતત્વ ખાતાના. હથિયાર બનવા કરતાં કે, તરતજ ચર્ચા શરૂ થઈ.
તની ઉંડી ભાષામાં ડોકીયા કરવા કરતાં સમાજ જે વાત 'પ્રથમ યુર્વક સંધ તરફથી આવેલ પત્ર જેમાં સંગઠ્ઠન
તાત્કાલિક ઝીલી શકે તેવાં કાયી ઉપાડી લેવાની આશા ધરવી અને પરિષદ્ લારવા સંબંધી ખાસ ઉલ્લેખ હતો તે વાંચવામાં
જોઈએ. જે ઠરાવની પાછળ લેકેનું પીઠબળ ન હોય અને આવ્યું. પ્રમુખશ્રી ચન્દ્રકાન્ત સ્વવિચાર પ્રદર્શીત કરતાં
જે માત્ર કાગળ પર જીવવા સર્જાય હાય તેવા ઠરાવની કીંમત જણાવ્યું કે “બંધુઓ! આ પત્ર પર ઠરાવ કરતાં પહેલાં
પણ શી? એ કરતાં એવી બાબતમાં મૌન સેવવું શું ખોટું?” એમાંના ભાવ બરાબર સમજી લેવાની જરૂર છે. પરિષદને " અધિવેશન ભરી ત્રણ દિવસ ધામધુમ કરી, સુંદર ઠરાની
- સ તરફથી શરતચંદ્રના જવાબને વધાવી લેવા. હારમાળા સિનેમાના ચિત્રપટ માફક ફેરવી વાળવાને યુગ
બીજું કાર્ય સરૂ કરતાં મી. શરતચંદ્ર જસુવ્યું કે
: “સૌ. પદ્માવતી બહેનને આ પત્ર અતિ મહત્વનું છે. પુરે થયો છે. રાજકારણમાં મહાત્માજીના આગમન પછી
સૌનું એ પ્રતિ ધ્યાન ખેંચવામાં આવે છે. આપણે સાચા કેઈ અનેરો રંગ પૂરાયો છે. જનતા હવે ઠરાવો પાછળ
યુવકે છીએ કે નામધારી તેના મૂલ્ય હવેજ અંકાશે.” * રચનાત્મક કામ માંગે છે. ઠરાવોના સુંદર વાકયાલંકારોથી કે *
“તમા ! મંડળના આશયે મેં વાંચ્યા છે. રાજોમાંના એનાં બહારના અમરી ભભકાથી છેતરાય તેવી ભોળી નથી
ઘણાંને હું નામથી ઓળખું છું. બાકી મારે છેડે પરિચય રહી. આમ જ્યાં પરિસ્થિતિ બદલાઈ રહી હોય, ત્યાં એ સંબં
માત્ર મી જ્ઞાનચંદ્ર સાથે જ છે. આ પત્રથી પ્રથમ તમોને ધમાં જે કાંઈ કરવું ઘટે તે વિચાર પૂર્વકનું જ હોય.”
આશ્ચર્ય થશે, પણ તેની મને ઝાઝી દરકાર નથી. તમારા નાનાલાલ—“ હાલ પત્ર લખી સંમતિ આપવી. હજુ
હે આશો સારા છે અને તે પાર પડે એવી મારી અભિલાષા પરિષદ્ ભરાય તે ખરી ! આવા વખતમાં કાણ એ ખર્ચ
છે. છતાં મને કહેવા દે કે યુવાને માત્ર વાત કરી જાણુઉપાડવાનું છે? શા સારૂ આપણે નકારે ભરી લગાડવું?”
નારા છે. કેટલીક વાર તેઓ જાતે જ પોતાના આશયનું ખૂન પ્રેમચંદ–“હું પણ એજ વિચારો છું. જયાં સુધી
કરી નાંખે છે. સમય આવે તેઓ જાહેર હિંમત દાખવી વિધવા-વિવાહ ને દેવ દ્રવ્યના ઠરાવ કરવાના મેહ છે ત્યાં
શકતાજ નથી, અને તેથી જ તેમની આ હરકતાથીજ સુધી ભાગ્યેજ ગુજરાતના કેઈ શહેરમાં એના ગણેશાય નમઃ
સંસ્થામાં પ્રગતિ સાધી શકતી નથી. આજે સંસ્થાઓનાં થવામાં. ના ભણવાની જરૂર શી? ભરાશે ત્યારે ડેલીગેટ કાર્યમાં જે અવિશ્વાસ દષ્ટિગોચર થાય છે, તેનું કારણ પણ મોકલવાનું જોઈ લેવાશે.”
ઉપર કહ્યું તેજ છે. એટલું હું કબુલ કરું છું કે યુવાનને શરત–“ ભાઈઓ, હાલ આ ચર્ચા અસ્થાને છે. પત્ર ધનિક વર્ગ તરફથી જોઈતા પ્રમાણમાં ટેકો મળતો નથી, ને આપણે અભિપ્રાય માંગે છે. મંડળના બંધારણ અનુસાર એ તેથી કેટલીક વાર પૈસાના અભાવે તેમનાં કાર્યો માર્યો જાય સંબંધમાં આપણને વ્યાજબી લાગે તે ઉત્તર મોકલાવો ઘટે. છે; પણ એ ખરું નથી કે સર્વે સંસ્થાએ પૈસા પરજ ભૂતકાળના ઠરાવો સામે લાલ આંખ કરવાને કે ભરાનાર અવલંબી રહી છે ! પરિષદુને અત્યારથી બાંધી લેવાનો આ પ્રસંગ નથી. જે જો ઉદેશને વળગી રહેવામાં આવે તે જરૂર એના કાના. તમને રૂચે તે મારી ઈચ્છા આ પ્રમાણે લખી જણાવવાની છે - મૂલ્ય અંકાય છે. તમારું મંડળ એવી રીતે કામ કરી ઈચ્છતું