SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ A subserved તા ૧૧-૨-૩૩ પણ ચચમ ૧૨૩ પ્રબુદ્ધ, જૈન. . નથી ગયા અવાડીઆમાંજ અત્રે એક શાસનપ્રેમીને ત્યાં નામચીન સાગરજીએ છાની ધાડ પાડી એક પ'ખેરૂને સપડાવી, કળી સરખી એક વરસની પરણેતરના સંસારને ધાણી કરી નાંખ વાના કરેલા કીસ્સો નીચે મુજબ છે નથી. જીના મ ંદિરોને નભાવી રાખીએ એજ વધારે ઉત્તમ છે. આવે ત્યારે એ ત્યાગ ને વૈરાગ્યની ડાહી વાતા સમી જાય છે ને આજે તેા કાળધમ ઓળખવા રહ્યા, સાધુએએ સમાજની તેથી ઉલ્ટુ સ્વરૂપ પ્રગટે છે. ઉન્નત્તિ અર્થે પેાતાની શક્તિને વ્યય કરવા રહ્યા. જે સાધુએ એમ કહેતાં હોય કે, “અમને તમારી. પરવા નથી, અમે તમારૂ હિત ન વાંછીએ.’” તો કહેવું પડે છે કે તે સાધુ પશુ પેટભરા છે. તેવા પેટભરાને નીભાવવા તે પાપ છે. સમા જને આવા પેટભરા પાયમાલ કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. આજને સમજી જવાનવગ એવા પાખડીએને નજ નભાવી શકે. આજકાલની વાહ વાહમાં સમાજના પૈસાને મોટા દુરપયોગ થાય છે. ઉજમાં, વરઘેડા, સ્વામિવાત્સલ, સંધ વગેરેના સાચા મહત્વા ભુલાઇ ગયાં છે અને લીસાટા રહી ગયા છે, અત્યારના જમાના ઉજમણાં, વરઘોડા વગેરે નથી માગતા. તે આ બધા તરફ થતા વ્યય સમાજની આર્થિક ઉન્નતિ સંરક માગે છે. પ્રભુ પ્રત્યે માણસ પોતાની ભક્તિ સારી રીતે મનથી કરી શકે છે; તેમાં કંઈ પૈસાની જરૂર નથી પડતી. આદ્ય આડંબર નકામે છે. આપણે બાઘાડંબરમાં લાખ્ખો રૂપીઆને વ્યય કરી તેમાં ધર્મ માની રહ્યા છીએ અને ખરો ધર્મ શુ તેને વિચાર કરતાં નથી, મરતાને બચાવવા જેવા બીજે ઉત્તમ ધમ કયો છે ? પ્રભુ મહાવીરના સિદ્ધાંત અહિંસાના છે, આપણે આપણી જાતને અહંસાના પૂજારી તરીકે ઓળખાવીએ છીએ, કીડી, 'કાડીને બચવવીએ છીએ, પશુએ તરફ કરૂણા આણીએ છીએ; પણ મનુષ્ય કે આપણાજ બંધુઓ માટે આપણા દીલમાં ક્યા કયાં છે ? નથીજ. ખીજાએાના હથિયાર અની એક બીજાની સામે નજીવા પ્રશ્નો માટે સામનો કરી ઘેર વાળવાની મનેત્તિ આપણામાં દાખલ થઇ છેઃ પછી ભલેને આપણે મેટા હેાઇએ કે નાના, શ્રાવક હોઇએ કે શ્રાવીકા, સાધુ હાઇએ એક સાધ્વી! આજે આપણે અંદર અંદર લડી રહ્યા છીએ અને સમાજમાં સંગįન કરવાને બધે સમાજને છીન્ન ભીન્ન કરી રહ્યા છીએ, એટલે ચગદાયેલી સમાજને વધારે ચગદી રહ્યા છીએ. ખેદની વાત તા એ છે કે, પીડાતી, દુ:ખી, એકાર સમાજને ઉદ્ઘારવાની નથી આપણામાં " નથી આપણા સાધુઓમાં તાલાવેલી. સમાજની જેટલી અપેાગતી સામાજીક અને રાજકીય સડાએ કરી છે, તેટલીજ અધેાગતી સાધુઓએ કરવામાં બાકી નથી રાખી. પ્રાસગિક નોંધ. મુંબઈમાં સાગરાન૬ના ચુસ્ત હિમાયતી અને પરમ ભકત, અરે! તેમના બેલે ખડે પગે ઉભા રહેનાર, આપમેળે બની બેઠેલા શાસનરસીક સંધના અગ્રગણ્ય જીવ નવલચંદ ઝવેરી, જે સુરતની વીશા એસવાળ જ્ઞાતિના છે, તેમના દીકરા ભાઇ જેચંદને જેનુ વર્ષ પર લગ્ન થયું છે તેમને સાગરાન છએ સાગ્રીતા મારકતે મહા સુદ ૯ ના દિવસે નસાડી પરામાં સંતાડેલા અને ખીજેજ દિવસે કાઇપણ જાતની ધામધુમ સિવાય ગુપચૂપ માથુ મુંડાવી શિષ્યમાં વધારો કરી દીધા. આતા સાગરજીએ ભકતાનાજ ઘર ભાંગવા માંડયા એ કેમ પાલવે! તરતજ શાસનરસીક સંધના સ્થંભ જેચદના સગાસ્નેહીએની દોડાદોડી શરૂ થઇ અને સુદ ૧૧ ના ચાર વાગે સાધુના વેરા ઉતરાવી ઘેર લાવ્યા-એટલે પંદર વર્ષની બાળાના જીવતરને ધુળમાં રેાળાતું બચાવી લેવાની હિંમત બતાવી પ્રશંસનીય પગલું ભર્યું. સાધુની આવી ધાડપાડુ ત્તિને પેધી, ધર્મના નામે પારકા છેકરાને જતી કરવાને ધંધો લઇ એડેલા ધાંધાને અમે પુછીએ છીએ કે, જ્યારે દરેક પત્નિને પોતાના પતિ પ્રાણથી ગરીબ તવગરનાં ભેદ નથી, ત્યારે શુ ગરીમા અને જેના વગ વ્હાલા છે, દરેક માતાને પોતાના પુત્ર પ્રાણથી વ્હાલા છે, તેમાં વસીલા નથી તેવાઓના બાળકને મુડી નાંખવામાં તમે ધમ સમજો છે? આ તમારી મનેદાન કઇ વિચાર કરશે. તેજ તમારા ગુરૂના પંજા તમારા ઘર પર જ્યારે પડે છે ત્યારે સમજો! જેના માટે તમારા ગુરૂની બ્રીફ લઇ લડી રહ્યા છે, તમને પારકાના દુ:ખનુ જરૂર ભાન થતું હશે! સ.ગરાનંદ જેવા ધાડપાડુઓની બુડી ત્તને પોષવી કે લેશ પણ મદદ કરવી એ સમાજ દ્રો છે. એટલે ચેતા અને જે દુ:ખ તમને થાય છે તેવુજ દરેકને થાય છે એમ સાચે ખ્યાલ કરા! ખેાટી ભભકી. હવે તે સમજા– જે પડદા પાછળ ઉભા રહી ગોઠવેલા મહારા મારફત કે કલા ભાડુ મારફત મનમાનતા ધરાવે! કરાવી જાહેર પેશમાં મોકલવામાં પાવરધા છે, તેવાઓની ગેણુ અનુસાર કહેવાતા ગુલાલ વાડીના સઘના નામને વડાદરા સરકારને સત્યાગ્રહની ધમકી આપતા એક રાવ પેપરોમાં બહાર આવ્યા છે. એ કાના ભેજામાંથી ઉડેલે ગપગોળા લાગે છે કારણ કે મુંબઇ શહેરમાં “ગુલાલવાડી જૈન સંઘ” જેવી કાઇ સંસ્થા હસ્તીજ · સંસાર અસાર છે, તેમાં રહેવાથી અધેાર્ગાત છે; ઉન્નાંત્ત તો સાધુતામાંજ છે.’ આવી વાતે! કરનારા ગુરૂએ ના ભકતા પણ ગુરૂની વાણી પાછળ પાગલ ખની એજ વાતો કર્યાં કરે છે, એટલુ જ નહિ પણ સાગરાનંદ જેવા શિષ્ય-લોભીયા કાઇને નસાડે,ધરાવતી નથી. પછી તેના મંત્રો કે પ્રમુખ હોયજ શાના? ‘છતાં ભગાડે કે કાલની પરણેતરને મૂકીને કાઈ આવે તે બે પૈસા ખરચીને પણ રાચનારાઓને જ્યારે પુછવામાં આવે છે કે, તમે ક્રમ પડયા રહ્યા છે? ત્યારે ઉય નથી આવ્યાની' ભીક વાતા કરે છે; પણ જ્યારે તે 'બીયાના ધર ઉપર ઘોડા દોડે છે ત્યારે તેમના દભ ખુલી જાય છે અને કહેવુ પડે છે કે, આ તો પારકા છેકરાનેજ જતી કરનારા છે. બાકી પોતાને ઘેર જનતાને ખોટે રસ્તે દોરવવા એક જાતનુ જુઠ્ઠાણુ ફેલાવવામાં આવ્યું છે. મુખર્જી જેવા જૈન શહેરમાં કાઈ પણુ સંઘની જાહેર સભા મળે તે તેના હેન્ડબીલો બહાર પડે છે, દહેરાસરે સરક્યુલર લાગે છે. અને પદ્ધતિસર કામકાજ થાય છે, એ સા જાણે છે. પરંતુ જ્યારે ગુલાલવાડીના જૈન સંધના નામના રાવ બહાર આવે છે ત્યારે તે એ રાત્ર માકલનારની અક્કલ માટે ડાયજ
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy