SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ , , પ્રબુદ્ધ જૈન. તા૦ ૧૧-૨-૩૩ પ્રબ દ્ધ જૈન. પુરક્ષા ! સામેવ સમમિના આ રસ્તે વ્યાજે ધીરાય તે કાંઈ ઘટવાની નથી પણ વધવાની જ सच्चस्स आणाए से उवहिए मेहाची मारं इतर ॥ છે. ઉગ મંદિર ખોલવાથી સમાજની બેકારી દૂર થશે, હે મનુષ્ય ! સત્યને જ બરાબર સમજે. સત્યની આજ્ઞા શાળાએથી સમાજ કેળવાયલી બનશે, અને આગળ વધશે. પર ખડે થનાર બુદ્ધિવાન્ મૃત્યુને તરી જાય છે. તમે જેમ બીજે વ્યાજ ઉત્પન્ન કરવાને મુડી રેકે છે તેમ (આચારાંગ સત્ર) આ ક્ષેત્રમાં મુડી રે. ભલે જરાક વ્યાજ ઓછું આવે તેની pierror વિનાના: 97vvery server: enc rys પરવા ન કરો. સમાજ ઉન્નત બનશે તે દહેરાં અને ઉપાશ્રય પોષાશે. નહિ તે જેવી સમાજની સ્થિતિ તેવી ધાર્મિક સંસ્થાઓની સ્થિતિ થતાં વાર લાગશે? મહાવિદ્યાલય, શાળાઓ અને ઉદ્યોગ મંદિરે ખેલવાને શનીવાર તા. ૧૧-૨-૩૩. નથી આપણે મકાનની જરૂર. જૈને પાસે ગામે ગામે ઉપાશ્રય અને ધર્મશાળાઓના પુષ્કળ મકાનો છે. આ ઉપાશ્રય અને વધારા પતી ધર્મશાળાઓ વગેરેની જગ્યાઓને, ઉધોગ મંદિરે આપણું આર્થિક સ્થિતિ.. અને કેળવણીની સંસ્થાઓ ખેલવામાં ઉપયોગ કરી શકાય તેમ કે છે. તમે કહેશો કે ઉપાશ્રય સાધુઓ માટે છે અને ધર્મ શાળાઓ યાત્રાળુઓ માટે છે. પણ કહેવાની જરૂર છે કે તમારા મંદીનું મેનું સારાયે જગત પર ફરી વળેલું હોવાથી કેટલાએ ઉપાશ્રયે લગભગ બારે માસ બંધ જેવા જ રહે છે. . ધંધા રોજગાર ઉપર તેની માઠી અસર થઈ છે. તેમાંય આપણી કેટલાક તે મહેલાત જેવડ હોય છે. બે કે ચાર સાધુઓ સમાજ વ્યાપારી કામ હોવાથી બીજાના મુકાબલે તેના ઉપર આવતા હોય તે હવેલી જેવડા ઉપાશ્રયોને તેમને કરવાં છે શું? વધારે અસર થવાથી તે બેકાર બને એ બનવાજોગ છે. અને અમુક સાધુઓને રહેવા પુરતી જગ્યા બાદ કરી, ઉપાશ્રયોને કે 'વણીમાં પછાન હોવાથી ન ક સર વાગે એ પણ સમજી શાળાઓ અને ઉદ્યોગ મંદિરના રૂપમાં ફેરવી શકે છે, અને શકાય તેવું છે. એટલે આ સ્થિતિમાંથી સમાજને બચાવવા તે જરકે અશક્ય નથી.-કોઈ પણ વર્ગને હાની કરતાં નથી. ઉદ્યોગ મંદિર, શાળાઓ અને મહાવિદ્યાલયની પહેલી ન ધર્મશાળામાં પણ કેટલીક એવી છે કે જયાં આવતાં યાત્રાળુઓ કરતાં જગ્યા વધારે હોય છે. આવી જગ્યાને ઉપયોગમાં લઈ આ વસ્તુને પહેંચી વળવા પહેલી લંક પૈસાની ને મકાનની શકાય છે. આથી સમાજની ઉન્નત્તિ માટે શ્રીમતિ પર આધાર દરેકને જરૂર લાગશે. દરેક જાણે છે કે આપણા લાખો ને રાખીને બેસી રહેવું નહિ પડે, તેઓ જ તમારું દાળદર મટાવી કોડે રુપીયા લેનામાં અને વ્યાજોમાં કરે છે. મૃણ તેનો ઉપ. દેશે તેવી આશા રાખતા હે તે જરાકે ન રાખતા. તેમને ભાગ સમાજની અવદશાને સુધારવા માટે કરતાં તો પાપ જ તમારી એટલી બધી નથી પડી. એટલે સમાજને સંચાલકા ધારે છે !: સમાજની આર્થિક સ્થિતિ બગડતી હોય, સાધનોના અભાવે અને મહેનત કરે તે સમાજની સંસ્થાઓ દ્વારા ઉન્નત્તિ સાધી અજ્ઞાનતા ભાગવાતી હોય ત્યારે આપણા પૈસે બીજા નાગડધીન્ના સંકે તેમ છે. કરે, સટ્ટો ખેલે, ગમે તે ધંધા કર તું મને ખમાય છે, પણ સમાજના બંધુઓ વિચારે કે ધાર્મિક ક્રિયા કરવા માટે તમારાજ જાને ભા'ની સ્થિતિ તમારા આ પૈસે ઉનત બના- ઉપાશ્રયા, વાડીયા તેમજ છનાલયાની ટટા થા તેમની સંખ્યા વવામાં તમે પાપ લાવે છે, તેમાં તમને ધર્મનું ઘર ખંડન : લગભગ અડધા લાખ ઉપર થવા જાય છતાં ઘણાએ નવા જીનાથઈ જતું હોય તેવું લાગે છે અને તે તમને ખમાતું નથી: લો અને ઉપાશ્રયે પ્રાવ બંધાય છે. જયારે સમાજની કાગળીયાં લેતાં કે બીજાને ત્યાં વ્યાજે મત દેવ્યનો ખ્યાલ આર્થિક સ્થિતિ જોખમાઈ રહી હોય ત્યારે એનું મુખ્ય અંગે સડી આર્ષણને નથી થતો, તેમાં આપણે પાપ નથી સમજતાં, પણ એ રહ્યું હાથ--ત્યારે કહેર અને ઉપાશ્રયે નવા બાંધી વધારો કરવા તે મુડી, સમાજના હિતાર્થે ઉધોગ મંદિર, વણીમંદિર કે સ૮. . સમાજ ઉપર ની બાજે છે. એટલે નવા બંધાવનારા બીનકારી બેન્ક ખેલવામાં આવે તે જાણે દેવદ્રવ્ય ઉચાપત કરવાનું જરી પસા પરચે છે અને કેરામાં છે જે મેટું પાપ ન કરતાં હું એ ' દહેશે અને ઉપાશ્રયની નકામી પડી . સમાજનું દુ:ખ જો હૈડે હોય તો સમાજની અધોગતિને રહેલી મુડીને સમાજની દુર્દશા સુધારવાને વ્યાજે રોકવાનું કોઈ વિચાર કરે. ઘેર ઘેર જમ! દરેકની સ્થિતિ તપાસે. ત્યાં તમે શું કહેશે તો સમાજને કે દરેક વર્ગ–પછી ભલે તે શ્રાવક હોય જોશે ? “રેજના રોટલાની જ ઉડીને કડાકુટ !'' આમ એક 'ક ઢાકા, સાધુ હોય કે સાલ્વ,બેલી ઉડશે કે દેવદ્રવ્ય ઉપા- બાજુ જ્યારે કેટલાની પડી હોય ત્યારે ધામ ધામ”ની વાત ચત કરવાનું મહા માટે પાપ કરે છે. બીએ ભલે આપણે કરવી અને ધર્મને નામે અધર્મ સેવે તે ખરેખર નિંદનીય છે. લહેર કરે, પણ સમાજના બંધૂની સ્થિને સુધારવાનું કાર્ડ આજે આપણે ધર્મને એટલે કર્તવ્યને નામે અધર્મ સેવી રહ્યા કરે તે તે સખી શકાતું નથી, કારણ કે સમાજને બંધુઓનું છીએ. આજને “કાળધર્મ” એકજ સમજાવી રહ્યા છે કે હિત આપણે હો ઓછું છે. અહિં દહેશે કે ઉપાથના પૈસા સમાજ અને દેશનું હિત કરવું તેજ આજે ખરૂં કર્તવ્ય છેખાઈ જવાની વાતજ નથી, પણ કહેવાનો મતલબ એજ છે અને ધર્મ છે. અરે ! તેમાંજ સાચી અહિંસા છે અને તેમાંજ છે, બીજાને ત્યાં એ પૈસા વ્યાજે મુકાય, કાગળીયાં લેવાય, તે લોકકલ્યાણની ચાવી છે. પછી સમાજને માટે ઉગ મંદિર અને શાળાએ ખેલવામાં હાલના જમાનામાં નવા ઉપાશ્રય, નવા જીનાલયે, ઉજતમે શું પાપ જીવે છે તે સમજાતું નથી. દાંઓની મુડી મણાં એ, વધેડાઓ અને ગુરૂ મંદિરે સમાજને લાભદાયક
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy