________________
૧૯૮
પ્રબુદ્ધ જૈન.
'' ,
' ' ' તા. ૨૨-૪-૩૩
પ્રબુદ્ધ જે ન.
સમાજના એક પ્રતિષ્ઠિત અને ધુરંધર પુરૂષ છે, પણું આજે पुरिसा ! सच्चमेव समभिजाणाहि । ....
, તે એક બાળથીને નહાને નિશાળીયો પણ પિતાના નામ સવરસ TIMIT સે gિ મેથી મારે તરz II : આગળ મન પસંદ ઉપાધિઓ ઉમેરી શકે છે, કારણ કે એ " (આચારાંગ
ઉપાધિઓને કાંઈ અર્થ જ નથી રહ્યો. જુના કાગળ-પત્રોમાં
સ્વસ્તિ શ્રી થી” શરૂ થતા અને “પૂજ્યારાર્થે સર્વ શુભપમાં -----------હ------~------------ સ ~ -~ લાયુક શ્રી પાસે પુરા થતાં વિશેષા, કરતાં આ ઉપાધિઓ
જરાયે વધુ મહત્વવાળી નથી.
વહીવટને અર્થે એકાદિ પેઢી ઉપજાવવી પડે એ સમજી
-- શકાય, પણ વહીવટદારને “અધિપતિ ” બી બેસવાનો શું શનીવાર, તા. ૨૨-૪-૩૩.
- હકક મળી જતો હશે તે નથી સમજાતું. વહીવટદાર એટલે જ
અધિપતિ અને માલેક એવો જે અર્થ કરવામાં આવે તો અમે
માનીએ છીએ કે દુનિયાના બધા તંત્રો ઉટ-પાલીટ થયા અર્થ વગરને શિલાલેખ
વિના ન રહે. બહુ એકસાઈ કરવા જતાં આખું કલેવર નિષ્ઠાણ
શી રીતે બની જાય તેને આ એક નમુનો છે. કદંબગિરિ બેદાના નેસમાં નવા બંધાયેલા છનાલયના પ્રતિનિધિઓ તપાગચ્છના જ રહેશે એ વાત ઠીક છે; પણ એક શિલા લેખ હાલમાં બહાર આવ્યું છે. મંદિર અને એ પ્રતિનિધિ તપાગચ્છની ક્રિયા કરતો હશે અને તપગચ્છની તીર્થોમાં ઇતિહાસ જાળવી રાખવામાં શિલા લે, તામ્રપત્રો શ્રદ્ધા પૂર્ણ પણે ધરાવતો હશે કે કેમ એ નકકી કરવા એકાદા અને મુદ્રાઓએ ઘણો મોટે ભાગ ભજવ્યો છે. ઈતિહાસની નવીન યંત્રની શોધ થવી જોઈએ. “ એકસ-રે” વડે જેમ ટુટતી કડીઓ આ પ્રાચીન શિલાલેખે વિગેરેએ જ જોડી દીધી શરીરના અંદરના ભાગની તસબીર લઈ શકાય છે તેમ પૂર્ણ છે. પરંતુ હજી તો ગઈ કાલેજ બંધાયેલા બેદાનાનેસના શ્રદ્ધાંની તસબીર ઉતારવાનું યંત્ર મળી આવે તોજ પ્રતિનિધિની જીનાલયમાં જે શિલાલેખ છેતરાવીને મુકવામાં આવ્યું છે તે પસંદગી કરવામાં કંઈક અનુકુળતા મળે, બાકી તો ક્રિયા અને આજ સુધીના બધા શિલાલેખ કરતાં જુદીજ કેરીને છે એમ શ્રદ્ધા એ બન્ને અહીં અર્થ વગરનાં છે. કહ્યા વિના નથી ચાલતું. બીજા શિલાલેખો મદ મૃદુ સ્વરમાં તપાગચ્છના જુદા જુદા શ્રાવકે ખરીદેલાં મકાને, જમીન ઇતિહાસ કયા ઉચ્ચારતા હોય છે ત્યારે કદંબગિરિને આ વગેરેને પેઢીની ખાનગી મિલ્કત ગણાવવી એ પરસ્પર વિરૂધ્ધ શિલાલેખ એના અક્ષરે અક્ષરે પોતાના સ્વામીના હુપદ અને વાત છે. પેઢી પોતેજ એક જાહેર સંસ્થા છે. તે સમાજને
અભિમાન ઉચ્ચારતો હોય એમ લાગે છે. '' ખરું જોતાં એ 'જવાબદાર છે. શિક્ષોલેખમાં “ ખાનગી સંસ્થા” જેવા અક્ષર શિલાલેખ જ નથી, અભિમાન અને , વૈભવ જાણે કે અર્થ ઉમેરવાથી એ પોતાની ગંભીર જવાબદારીમાંથી રજ માત્ર વગરની વાણી વદે છે.
પણ છટકી શકતી નથી, એ આ શિલાલેખના સર્જકે સમજી ટુંકામાં શિલાલેખનો સાર આ પ્રમાણે છેઃ
લેવાની જરૂર હતી રાજમાં પણ રાજાની ખાનગી સંસ્થા નથી શ્રી વિજયનેમીસૂરીશ્વરજીના સદુપદેશથી આ બાવન - રહ્યાં, તે સમાજના આશ્રય અને દ્રથી પે.ષાતી સંસ્થા છેક લય, તથા દેરીઓ વિગેરે છે. મૂ. તપાગચ્છીય શ્રાવ બંધા- બીનજવાબદ્રાર અને ખાનગી શી રીતે રહી શકે ? એ એક પ્રકારની ળ્યું છે. નીચેની તથા ઉપરની તમામ જમીને તપાગચ્છીય મુસદ્દીગીરી હોય તે પણ એને કાંઇ ખાસ અર્થ નથી. ' જુદા જુદા શ્રાવકેના નામથી વેચાણ લીધેલી છે. જીવનદાસ ' અંત્યજોની આભડછેટે તો શિલાલેખની મર્યાદાને ઉઘાડે ધર્મદાસ નામની કંપિત પેઢી, એ બધાનો વહીવટ કરશે અને ભંગ કર્યો છે, અંત્યજ અને ઉચ્ચ કેગના ભેદ ભૂલાતા જાય તેનુંજ અધિપતિપણું રહેશે પ્રતિનિધિઓ તપાગચ્છના જ શ્રાવકે છે. જૈન અને બૌધ દર્શને એક કાળે જગતને જ સ્વર્ગીય થશે. તપાગચ્છની ક્રિયા કરનાર તથા તપાગચ્છની પૂર્ણ શ્રદ્ધાવાળા સંદેશ સંભળાવ્યું હતું. એજ દર્શનના એક ધુરંધર આચાર્ય હશે તેને તપાગચ્છના ગણવામાં આવશે. દેરાસરો, ધર્મશાળા, શિલાલેખની સહાયથી અંત્યજો પ્રત્યેનો અભાવ દર્શાવે એને કંઠે વિસામા વગેરે પેઢીની ખાનગી નિકત રહેશે. અસ્પૃશ્ય કાળની લીલા સિવાય બીજું શું કહીએ ? બાકી રહી “ પુરાતન જાતિનાં. કોઈને મંદિરમાં પ્રવેશ કરવાને હકક નથી. કોઈ પણ કાળથી ચાલી આવતી પ્રણાલિકા” ની વાત પ્રણાલિકા માત્ર પ્રતિનિધિને કઈ પણ કાળે પુરાતન કાળથી આજ સુધી ચાલી પુરાતન કાળથી એકધારી વહી આવી હોય એમ હમેશા નથી આવેલી જૈન લોકેાની પ્રણાલિકાથી વિરૂદ્ધ વેતવા દેવાને હકક બનતું એકજ પ્રણાલિકાના અનેકવાર નવા અવતાર થયો છે નથી, અને નવા વિચાર કરનાર કેઈ નીકળે તો તેજ ટાઈમે અને થાય છે. પ્રતિનિધિઓને પુરાતન કાળની પ્રણાલિકાને તેને પ્રતિનિધિપણાથી રદ સમજવો.
નિર્ણય કરવામાં અનેકવિધ વિને નડશે. પણ અહિ તે કેવો શિલાલેખમાંની ઝીણવટ અને ચોકસાઈ ઘડીભર માન વિચાર સર કરનારને પણ પ્રતિનિધિના પદેથી હડસેલી હેઠા ઉપજાવે, પરંતુ બહુ ઝીણવટ કરવા જતાં અંદરથી આખો નાખી દેવાની સત્તા સમાયેલી છે. પ્રતિનિધિઓ પોતે એક આત્મા અથવા અર્થ જ ઉડી જવા પામ્યો છે. એ જોયા પછી વાર આ સંસ્થાના અધિપતિ હોવાનું કહે છે, સંસ્થા ખાનગી શિલાલેખના સ્વામીને પણ ખેદ થયા વિના નહીં રહે. પહેલી વાતહવાને એકરાર કરે છે, છતાં બીજીજ ઘડીએ જાણે ગુલામી સુરિશ્વરજીના નામ આગળ અને પાછળ વપરાએલા વિશેષણોની દસ્તાવેજ ઉપર સહી કરતા હોય તેમ પતેજ પિતાની પામર-- હારમાળા અમારે મન બહુ મહત્વની નથી સૂરિશ્વરજી તે જૈન તાની બાંગ પુકારે છે. પુરાતન કાળની પરંપરાનો નિર્ણય.