SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ N તા ૨૨-૪-૩૩. પ્રબુદ્ધ જૈન. ૧૯૯ ભ્રષ્ટાચારીઓની ભઠ્ઠીમાં. વિધવા બહેન સાધુને અનાચાર જડાવની કરૂણ સાદેવીનું વેચાણ કથની તમારા નકલી માબાપ હૃદયને અશ્રપાત, રોમાંચક સત્ય કરાવશે ? ઘટના, ( અમારા ખાસ પ્રતિનિધિ દ્વારા) [ આ કથની કાલ્પનીક કે સીનેમા નાટકના તકતાપર ભજવાતી નાટક જેવી નથી તેમ નવલકથાની વાત પણ નથી; પણ સમાજની સડેલી કુપ્રથાથી, તેમજ ધર્મના કહેવાતા ઠેકેદારોની હવસખોરીથી બેહાલ થયેલ વિધવા બહેન જડાવની સત્ય ઘટનાવાળી અશ્રુ કથા છે. આ આખી ઘટનાના ભણકારા અમારી ઓફીસમાં એક વર્ષ પહેલાં અધ દગ્ધ રીતે મળ્યા. તેની પાછળ સતત તપાસ કરી, પરંતુ આખી એ ઘટના દાબી દેવામાં પાવરધા બનેલા અંધ ભકતે એ અંધારામાં રાખી હતી. વિગતના અભાવે એ બહાર પડી શકી નહોતી, આખરે બામણવાડામાં બનવાના પ્રસંગોને અભ્યાસ કરવા તેમજ સમાચારો મેળવવા અમારી તરફથી પ્રતિનિધિઓ ગયેલા, તેઓને રસ્તામાં આબુ રોડ સ્ટેશનથી બામણવાડ જતાં કેટલાક ભાઈઓ મળ્યા. તેમની પાસેથી મળેલી અનેક વાતોના દેહનમાંથી જેની એક વર્ષથી અમે શોધમાં હતા તે સાધ્વીના વેચાણુની કલંક કથા, શીરોહીના એક સમાજ સુધારક ભાઈએ (જેટલી ખબર હતી તેટલા પ્રમાણમાં ) દુ:ખી હૃદયે કહી. અને એ ઉપરથી અમારા પ્રતિનિધિઓએ ખાસ ખરેડી જઈ બાઈને રૂબરૂ મળીને જે હકીકત મેળવી છે તે રજુ કરીએ છીએ. તંત્રી.]. મારવાડી બંધુએ કહેલી કથણીથી વાકેફગાર થવાની તિવ્ય આથી બાઈને પિતાના દિલની વાત કરવાની ઈચ્છા થઈ ઇચ્છાએ મને ખરેડી તરફ દેડતું હતું, પરંતુ ગાડી તે કાળી હોય તેમ જણાયું. તેણે દુઃખ ભયો અવાજે અને ગદ્દગદીત નાગણુની પેઠે સુસવાટા કરતી બામણવાડા તરફ દેડી રહી કઠે કહ્યું; “ભાઇ તમારે એ વાત સાંભળીને શું કામ છે? હતી. એટલે મનને મનાવી બામણુવાડે પહોંચ્યા, ત્યાંનું કામ છોડી દ્યો એ વાતને ! યાદ કરવામાં કંઈ માલ નથી ! તમે પુરું થયે ખરેડી ઉતરી અમારા અંતરની વિળ વેદના પુરી તમારા કામે ચાલ્યા જાઓ ?” કરવા, અનેક તપાસે ચલાવી અને કેટલાક ભાઈ ને પુછપરછ “ બહેન ! અમે મુંબઈથી આવીએ છીએ અને બામણુવાડે કરવા છતાં દાદ ન મળી. આખરે ધર્મશાળાના એક માણસ સંમેલનમાં ગયા હતા. ત્યાં તમારા વિષે કંઈક સાંભળેલું તેથી દ્વારા બહેન જડાવના સ્થળની માહિતી મેળવી મુસ્લીમ લત્તાની અહિ ઉતર્યા છીએ.” એક ખુણાની નાનીશી ઓરડીમાં પહોંચ્યા, ત્યાં ઑન જડાવ આથી તેને કંઈક વિશ્વાસ બેઠે, અને પિતાના હૃદયની કાટેલી તુટેલી ગંદી કાથા જેવી ગૂંદડીમાં વિશ્રામ લેવા પડી વેદના ખાલી કરવાની તક લાગવાથી અમે ફેર પ્રશ્નો પૂછવા હતી. ઓરડીની અ દર પાંચ-સાત માટીના વાસણે અસ્તવ્યસ્ત માંડયા. સ્થિતિમાં પડયાં હતાં. અમે ઓરડીમાં પગ મુકયે કે, એ ભાઈ બહેન ! કેસરવિજયના સંવાડાના હીરાથી તેમજ ધનરૂપએડી થઈ, અને અમને બેસવા માટે ન્હાને કેથળા આવે, વિજય નામના સાધુને ઓળખે છે ?” જેના ઉપર અમે બેઠક લીધી અને ગોઠવાયા. ગરીબાઈ અને કમકમતા અંતરે જવાબ આપ્યો, “ હા ભાઈ.” દુઃખથી પીડાતી આ બાઈ વીસ વર્ષની હોવા છતાં ત્રીસથી “બહેન, સાદડીવાળા રૂષભદાસ સરદારમલને ઓળખે છે.” પાંત્રીસની લાગતી. શરૂઆત કરવાના વિચારે અમને બે મીનીટ “ હા ભાઈ. ” મૌન રાખ્યા. આખરે અમે મૌન તેડયું અને હેનને પૂછયું: આ એજ પ્રશ્નોના જવાબ આપતાં તેની આંખમાં ઝળ“બહેન ! તમે કેણ છો ? ', ઝળીયાં આવી ગયાં. અને તેના અંતરમાં છુપાયેલી મનોવ્યથા, બાઇએ બેપરવાઈ અને શરમથી અમારી સામે જોયું, અમારા પ્રત્યે બેઠેલા વિશ્વાસે, તેનું મુખ ઉઘાડી નાંખ્યું અને ત્યાં જવાબ ન આપવાની તેની ઇચ્છા દેખાઈ. છતાં તેણે કહ્યું: ભીની આંખે તેણીએ પિતાની કરૂણ કથા કહેવી શરૂ કરી. “તમારે શું કામ છે?” દક્ષિણ મહારાષ્ટ્રમાં પુનાથી પચાસ માઇલ છેટે જુનેર બહેન ! અમારે કશુંયે કામ નથી, પરંતુ તમારા વિશે ગામ છે, જે રિવોજી મહારાજની જનમભૂમિ તરીકે ઓળખાય કંઈક જાણવા મળ્યું છે. એટલે વિશેષ જાણીને તમને સુરક્ષિત છે. તે જુનેરથી આઠ દશ માઇલ છેટે “ધુડુિ હીમરૂ બનાવવા તેમ બનતી મદદ કરવાના હેતુથી તમારા પાસે નામના ગામમાં જૈન ધર્મ પાળતા વીસા ઓસવાળને ત્યાં હું, આવ્યા છીએ.' જન્મી, મારું નામ જડાવ પાડયું.. મને યાદ નથી આવતું તેવા બચપણમાં અમારા ગામથી થોડે છેટેના એક ગામમાં કરવા સુરિશ્વરજીએ એકાદુ પંચ નીમ્યું હોત અને પચને મારા બાપે મને પરણાવી દીધી. હું પરણ્યા પછી સાસરે પણ અહેવાલ પ્રતિનિધિઓને સોંપ્યો હોત તો તે પ્રમાણે વર્તવામાં ગઈ નથી. જે છોકરા સાથે મને પરણાવેલી તે છોકરે ચેડા એ લોકેને ઘણી મદદ મળત. એકંદરે આ શિલાલેખ સાવ વખત પછી મરણ પામ્યો. એટલે તેર વર્ષની ઉંમરે વિધવા અર્થ વગરને છે. ડહાપણ કે દક્ષતાને સ્થાને બાલીશતા તેિજ થઈ. અને આપણા સમાજમાં વિધવા માટે જે સ્થાન છે, તે છુપે પગલે આવીને બેસી ગઈ છે, એ શિલાલેખ કુપમંડુકતાના સ્થાને મારી આ દશા કરી. આવી રીતે તો મારા જેવી કેટલીએ એક નમુના રૂપે પણ જાળવી રાખવા જે ખરે.' દુ:ખી જોન હેનાની મારા દેખતાં જીદગી બરબાદ થઈ છે, .
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy