SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ભવા AAAAAAAAAAAAAAAAAAA પ્રબુદ્ધ જૈન. ન્યા ત ની.......બે ઠ ક. લે-પદ્મકુમાર. આજનેા સમાજ (નાત કે જમાત ) એટલે સમયની ક્રિમ્મત આંકવામાં પાંગળું તે સામાન્યને દંડવામાં જીરૂ, ક્યાં ધનિકની સ્ક્રેમાં તણુાઈ ન્યાય નીતિને ધરાણે મુકનારૂ એક ટાળુ, -પ્રાસાંગિક, ૩ ગાર-માઇ તારાની અપીલ. “મારા ધણીને આપણા ગુરૂમહારાજે ભગાડી દીક્ષા આપી દીધી છે. આ વાતથી મને સાવ અંધારામાં રાખવામાં આવી છે. ન્યાત ગંગાસ્વરૂપ કહેવાય છે, તો મારૂ આ કષ્ટ કાપવા કંઈ માર્ગ દેખાડશે ? શેઠ હેન, આમાં ખીજા' તે શું મહારાજને મળેલા, પણ જ્યાં રમણનેજ ત્યાગ ઈલાજ શો ?” થાય ? હું જાતે સ્ફુર્યાં ત્યાં અન્ય કલ્યાણચંદ“ શા સારૂ આ સવાલ ન્યાતમાં આવે? ધરમના કાર્યોંમાં હાથ ઘલાયજ શી રીતે ? મને તે। અજાયબી લાગે છે કે આતે કેવા વાયુ વાયો છે કે કદિ ઉંબરા બહાર પગ મુકે નહિ', તેવી કુલીન બાળાઓ આજે રાત્રીના સમયે ન્યાતમાં હાજર થાય છે અને પુરૂષો સમક્ષ મર્યાદાને અળગી મૂકી અપીલ કરે છે!” જીહાશા-અને એમાં તે કેવે પહાડ તુટી પાડ્યા છે ? અનતું આવ્યું છે, તે બન્યું છે, આ તો ધર્મ' પ્રભાવના ગણાય ! પુન્યશાળીનેજ સંયમ ઉદય આવે.” સુદશાહ–ધણી ગયા તે હવે પાછા આવવાને છે ? મરી જાય છે તેને શું કરીએ છીએ ? એમ મન વાળીને રહેવાનું. હા, ભરણ પોષણનું દુઃખ હોય તે વિચાર કરી તોડ અણુાય.” વૃધ્ધ ટાળુ –બાપરે, હડહડત કળિયુગ આવ્યા છે ! તે વિના ભાગવત દીક્ષા જેવા પવિત્ર કાર્યોને ભગાડવાની ઉપમા અપાય ! એના તે આવા ચુંથા થાય ! કયાં પૂર્વકાળની સતીએ નાગિલા, રૂક્ષ્મણી વગેરે ને કયાં આજની આ વેજાએ ! કન્યાશાળામાં ધાર્મિક અભ્યાસ છતાં તેમની આ મનેાદા ! જોકે ખાધાપીધાનું દુઃખ નથી જ, પણ કદાચ હોય તયે શુ થયું ? ગુરૂદેવે જે ક" તે સવાવીશ ગણી તત્તિ કરવું જોઇએ !’ તા ૧-૪-૩૩ • “મુરબ્બીઓ, મારે વિનય પૂર્વક કહેવું જોઇએ કે આજે તમેા ગમે તેમ ધર્માંનીતિના નામે મણકા મુકે પણ યાદ રાખજો કે આ સબંધમાં જરૂર તમારે વિચારવુ પડશે. મને આશ્વાસન આપવાનુ' તે। દૂર રહ્યું પણ એને બદલે ઉપાલ ભના મારા પર વર્ષાદ ? કેમ જાણે હુંજ ગુન્હેગાર હોઉં? તમ સરખા પ્રજ્ઞા સંપન્ન મારા દુ:ખ વિષે કંઈ પુછે છે પણ ખરા ? ન્હાના મઢે શું વર્ણવું` ? જરા કહેશે। કે પેલા ડેાસાજી પાંસ વર્ષે ડે ચયા તે આ પટેલ ઘેાડા વરસ પર ખીજી લાવ્યા, તેનું શુ કારણ ? ભલા, તમારામાંના કેટલાક એકની રાખ સુકાયા વગર ક્રમ ખીજીવાર વિવાહથી મડાઇ જાય છે? શુ બ્રહ્મચય કે શિય ળવૃત. મારા સરખી અબળા કે બાળાઓ માટેજ રીઝવ રખાયલું છે ? શું કંદની વ્યથા કેવળ મરોનેજ અનુભવવી પડતી હશે? આ કાયાને તે કઇ ઉપમા અપાય,” “જરા આપવીતી કથવા એકાદ નારી ઉભી થઇ કે એના સામે ધર્મનીતિની તવાર ઉંચકાય ! ચાપગા પ્રાણી કરતાં પણ એની હાલત ખુરી ! ગુરૂદેવ પર એવારી જનારા આ સાહેબ શિખામણુ આપ્યા મુજબ ઘેર વર્તે છે ખરા ? એમાંના કાઇ વહુ દિકરીને સયમ લેવા હેાય છે તે રજા આપતાં વર્ષોના વહાણા વિતાવી દે છે અને કેટલીક વાર તા માર ઝુડ કરી એ વિચારજ બાપડીનેા ગુંગળાવી દે છે, એ શું જગતથી અજાણ્યું છે ’ “ પુરૂષને! વિચાર થાય તો સ્ત્રીને પૂછવા પણ થાભે નહીં ભલેને પછી પેલી બાયડી અન્નજળ વિના રખડતી મરે! પણ એથી ઉલ્ટુ જે ખાઈના વિચાર થાય તે વાયદા પર વાયદા કરવામાં આવે, બળજબરીને પાર પણ ન રહે. એ સમયે ગુરૂદેવ, ને ધર્મનીતિને તે કયાંય વિસારી દેવાય !” કલ્યાણચંદ– “ધરમ તો પુરૂષ પ્રધાન છે. અનાદિ કાળથી આમજ બનતું આવ્યું છે. પુરૂષ તે પુરૂષ, એની બરાબરી સ્ત્રીથી ન કરાય ને નજ થાય.'' એક યુવાન–“વાહ કાકા! પુરૂષ એટલે તે સીધા સ્વમાંથી ઉતરી આવેલ એમજ ને ! પુરૂષ પ્રધાન એટલે એના સારૂ સ દરવાજા ખુલ્લા, એના શિરે કાંઇ બંધનજ નહિ ! ભલે આવા ગ ુ ન્યાય તમારે ત્યાં ચલાવાય ! બાકી કા કાયદા તા સરળ છે.' ચદ્રકાન્ત “હેન, મે તો મૂળથીજ કહેલુ કે આ તલમાંથી તેલ નહિ નીકળે. ધર્મને નામે હાંકનારા જ્યાં જોતાજ નથી કે ધર્મ શી વસ્તુ છે, ત્યાં શી દાદ મળવાની? અંધ શ્રદ્ધાથી જેમના હાથપગ મુશ્કેટાટ કસાયલા છે તે બીજાને શુ માદક થઇ પડવાના હતા ? જે માર્ગ અને ઉચિત જણાય તે ગ્રહણ કર, કિવા નારી સમુદાયને જાગ્રત કરવા ઉદ્યમશીલ અન તે અવશ્ય કઈ કલ્યાણના પથ નીકળી આવશે.” શેઠ-એક નનામા પત્ર તેમજ બીજો વિદ્યાર્થીએ લખેલ પત્ર વખતના અભાવે અને ઝાઝી વાદના ન હોવાથી હું રદ્દ કરૂં છું.” ઇન્દુલાલ–“આ વ્યાજબી ન ગણાય. ન્યાત પરના દરેક પત્ર વાંચવા ઘટે. વળી આખા પત્રા વંચાતા નથી માત્ર ભાવાર્થ જણાવાય છે, એટલે ઝાઝીવાર થવાની નથી. એમાં મહત્વ છે કે નહિ' એ સાંભળ્યા વગર ક્રમ કહેવાય ?’” મલુકચંદ‘એસને હવે, શુ' શેઠ કરતાં તું વધારે સમજે ’ પ્રેમચંદ-હે જેવી વાતમાં ઝટ થયા ઉભા, આ તે હડકવા કે શું ?” કર્મચ’દ-એવાએ તે જવાય શુ કરવા શેઠ આપે છે? છેને ખખડે.” કલ્યાણચ‘અરે જવા દેને કંઇ કહેવાપણું નથી રહ્યું ! આપણને ઉંધતા મેલી એ ધ` નાશ કરનારી કેળવણી માટે પૈસા · ઉધરાવાય છે.” [વધુ માટે જાએ પૃષ્ઠ ૧૮૦]
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy