________________
:
૨૬ મી
पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चस्स आणाए से उवट्टिए मेहावी मारं तरइ ॥ (આચારાંગ સૂત્ર.)
પ્રબુદ્ધ જૈન.
તા. ૧૭-૨-૩૩
સામે માજીદ છે, લગભગ સે સે। અને સા સા માલોને લાંબે વિહાર કરી .અજમેર મુકામે સ્થાનકવાસી મુનિએ એ ભેગા મળીને. જે કાર્યો કર્યુ છે, અને યુવાનેએ એ કાને જે રીતિએ પાર પાડવામાં સહાયતા કરી છે, તે પ્રસ`ગને દ્રષ્ટિ
સમીપ રાખી પ્રભુ મહાવીરના વિલ પુત્રા હોવાના દાવા કરતા આયા. અને મુનિવરેના શાસનની ડાન્નતી નૌકાને સ્થિર કરવાના ધમ છે.
પ્રબુદ્ધ જૈન.
શનીવાર, તા૦ ૧૭-૬–૩૩.
發
સુયાગનું સંધાન.
આખા દિવસના અવિશ્રાંત પરિભ્રમણ પછી સાયંકાળ થતાં પક્ષીઓ પેાતાના નિવાસસ્થાન તરફ પાછા વળે છે, ખેડુતા પેાતાના ગૃહ તરફ પાછા ફરે છે, તેમજ ચાતુર્માંસ નજીક આવતાં સવે મુનિરાજો પાતપાતાને માફક આવતાં શહેરા યાતા ગામામાં ચાતુર્માસ પર્યંત સ્થાયી નિવાસ માટે પહેાંચી રહ્યા છે. આ વર્ષે ધણા બ્રાંબા સમયે એવે એક સુયેાગ સાંપડયા છે કે જો તે સુયોગના ખરાબર લાભ લેવામાં આવે. તે જૈન કામે દે નહિં મેળવેલા લાભ મેળવી શકે,
- આપણા શ્વે. મૂર્તિપૂજક જૈન સંધમાં જે કલહની ડાળી સારાય સમાજને બાળીને ભસ્મ કરવા ખેડી છે, જે કલહાનક્ષની આંધીએ સારાયે સમાજના પ્રતિષ્ઠિત મુનિવરોને શ્રાવક્રાને આંધળા કરી દીધા છે, જે કલહના મૂળ ઉડાં ઉંડા દિન, પરત્વે જતાં જાય છે, તેને નિવારવાના તેની ળાએ શાંત કરવાના એક સુયાગ જૈન કામને આજે સાંપડયા છે.
અને
અને
અમારૂં કહેવાનું તાત્પ એ છે કે આ ચાતુર્માસ પછી · માગશર યા પોષ માસમાં આ સર્વ સાધુએ ગુજરાતના મધ્ય સ્થળમાં એકજ ભૂમિકા પર બેસી ચનીચને ભેદ ‘ભાવ રાખ્યા શિવાય, માનાપમાનની દરકાર કર્યો શિવાય માત્ર જૈન શાસનનું ગૌરવ અમારે ઉજ્જવળ રાખવું છે, એ એકજ પુનિત ભાવનાથી પ્રેરાઇ સમાનતાનું વાતાવરણ સ પાતપેાતાના મતવ્યો. રજુ કરી તેમાંથી યોગ્ય તાડ કાઢે એકજ અવાજ પ્રચંડ ગુના રૂપે બહાર પાડે, અને જગતને બતાવી આપે કે જૈનત્વ હજી મરી ગયું નથી.
કામમાં વિદ્વાન અને અગ્રગણ્ય ગણાતા આચાર્યો અને
એ
મુનિવરોના હૅટા ભાગ આ વર્ષે ગુજરાતની ભૂમિ પર ચાતુર્માસ રહેવા આવી લાગ્યા છે. વિજયવલ્લભ સુવ્ડિ કહેા કે વિજયનેમિસૂરિજી કહેા, સાગરાનંદજી કહે કે વિજય નીતિસૂરિજી. કહા, વિદ્યાવિજય કહા કે ન્યાયવિજય કહો સઘળા આચાર્યાં અને મુનિવરા આજે ગુજરાતમાં આવી રહ્યા છે, તે જો ધારે તા આ વૈમનસ્યની વાળાએ મુઝાવી શકે તેમ છે, તેગે જો ધારે તા જૈન શાસનની જગત ભરમાં જે હાંસી અને હીથના થઈ રહી છે, તે આટકાવી જૈન ધર્મોના ગૌરવને ઉજ્જવળ બનાવી શકે તેમ છે.
સાથે સાથે ભાવનગરમાં પણ આજ કાલ આવીજ કર વા-ત્રણાઓ થતી સભળાય છે, અને પાટણથી વિજયવાભ સૂરિએ પણ કંઈક એવાજ ઉદ્દગાર કાઢયા છે, જેથી લાગે છે કે આ યોગને લાભ લેવા સકે!ઇની ઇચ્છા તે છેજ,
આ બધું કરવા માટે આવતા ચામાસાના ચાર માસ દૂરસ્નાન ભૂમિકા તૈયાર કરવાની જરૂર છે, વાતાવરણ ઉત્પન્ન કરવાની જરૂર છે, અને એ દિશામાં અમાને જાણીને હર્ષ થાય છે કે મુનિ મહા ાજશ્રી વિદ્યાવિજયજીએ એક પ્રાથમિક સૂચનાએ રૂપે યેાજના બહાર પાડી મંગલાચરણ કર્યું છે. આ સુચનાઓને અન્ય આચાર્યાં અને મુનિવરે વધાવી લેશે, તેમાં યોગ્ય ફેરફાર સુચવી મા તાવશે તેા જરૂર સમાધાનીના માર્ગમાં આગળ વધી શકાશે.
ચા
.
આ કલહાનલનું મૂળ શું છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, અને એને કાણુ કાણુ નીભાવી રહ્યા છે, એ ગધા ઉંડાણમાં ઉતરવાની વિશેષ જરૂર અમેને લાગતી નથી, કારણુંકે અતિ મથનથી જેમ વિષ પ્રાપ્ત થાય છે, અતિ ઉંડા ઉતરવાથી જેમ કાદવમાં લપટાય છે, તેમ આ કલહના મૂળ શોધવા ઉંડાણમાં ઉતરતાં તેના ધણુાએ ણુગા પુટી નીકળશે, અને એ સઘળાનું નિવારણ કરતાં યુગના યુગ વહી જશે. કાઇ કાઇ સ્થળેથી મુનિરાજો તરફથી કહેવામાં આવે છે કે આ કલહનું મૂળ અમે નથી, શ્રાવકા છે, જયારે શ્રાવકા કાંડ છે કે આ કલેહનું મૂળ સાધુ છે. પરંતુ આ બધી વિવાદી વાતા છે, એનાં મૂળ શેાધ્ધાં શોધાય તેમ નથી. આજે તા ૩ માસ પૂર્વે અનેલા અજમેરના દાખલા આપણી
"
આ 'વિષ્યમાં અત્યાર પૂર્વે અનેક વાર નાના મેટા પ્રયત્ન થઇ ગયા છે, છતાં પણ કેટલાક આવા કલેશાને નિભાવવામાં સ્વાર્થ શોધનારા યા તે વિધ્નસંતાષીએ, યા ગવ થી "મંદોન્મત ખીલા તરફથી આવા પ્રયત્નેમાં અનેક પ્રકારનાં વિક્ષેપો ન ખાવાથી આ દિશામાં હજી સુધી તેદ્ર મળી શકી નથી. અમે ભાર મૂકીને, હીએ છીએ કે જૈના ચાર્માને ને પોતાની ફરજનું જરાણું ભાન હોય, કામમાંથી વખવાદઃ સદાને માટે નાબુદ કરવાની તેમનામાં જાણ તમન્ના હોય, અને જો તેઓ તે કાર્યને વિજ્યવંત બનાવવા પોતાનાં ધર્મ સમજતા હાય તો તેઓએ સ્ત્રાવશ કયા નિભાવનારાઓના ખતરાઓના કે તેના રોષના કે તેના કચવાટથી આપણુ બળ નરમ પડી જશે એવા ખાટા ભયના ખીલકુલ ડર રાખ્યા વગર આ મળેલી તક્તા પૂછ્યું સદુયેણ કરવા કટિબદ્ધ થવુ જોઇએ. અને આપણા અગ્રગણ્ય ગણાતા જૈન આગેવાનીએ પણ પેાતાની લાગવગના દરેક પ્રકારે સંપૂર્ણ ઉપોગ કરી આ હીશચાલમાં પૂરેપૂરા સહકાર આપી પોતાના અગ્રપદને સાર્થક કરવું જોઇએ. સાથે સાથે આ સુયોગને નહિ જતો કરવા, માટે જૈનેના જાહેર વર્તમાનપત્રએ પશુ આદેશને કરવાની જરૂર છે, અને આ રીતે જો ચારે બાજુએથી શુભ શરૂઆત કરવામાં આવશે અને જૈન કામતા ભાગ્યમાં જો યશરેખા લખાયેલી હશે તો જરૂર યશસ્વી પરિણામ લાવી શકાશે.
!
...
__sa_chal