SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭-૩૩ ..............................વા. સ્થાનિક—વિકાસવાળ જૈન જ્ઞાતિના રવજી મેરાજી લાલન ઉમર વર્ષ ત્રેવીસનાએ તેજ કામની બાળવિધવા પાંચી આઇ સાથે હીરાબાગમાં ગઇ તા ૨-૭૩૩ ના રાજ પુનગ્ન કર્યાં હતા. જે વખતે હારે! માસાએ ઉત્સાહ ભેર ભ ગ લીધા હતા. ( ૨ ) મુંબઈ જૈન સ્વયં સેવક મંડળ તેમજ જુદી જુદી સંસ્થા તરફથી માંગરોળ દારના ગૌ-વધની છુટ આપનારા કુમાન સામે વિરોધ દર્શાવવા અનેક સભાઓ થઇ હતી અને કામ કામ વચ્ચે વૈમનસ્ય ફેલાવનાર ફરમાન છે તરત પત્ર લેવા ઠરાવો થયાં હતાં. ભાવનગર—જે ભાઇને અગાઉ દીક્ષાના સમાચાર પ્રભુમાં પ્રસિદ્ધ થયા હતા. તેમનું નામ શાલ' છે. વ્યાખ્યાન ઉદય સુરી માનવ સમૂહ વચ્ચે વાંચતા હતા, ખીજી તરફ સગા સ’અધીએની સંમતિના કાન્ફરન્સના ઠરાવનું ઉન્નઘન કરી આ. તેનીવિજયજીના શિષ્ય લાવણ્ય વિજયજીની મુંડન ક્રીયા દૂરના એક ભાગમાં શરૂ કરી આપી દીધી હતી. સુલે હના સુત્રધાર કહેવાય છે કે વ્હેજ વખતે કાન્ફરન્સના અગ્ર ણીગાને શાન્તી સ્થાપવા નાતરે છે. સમયની બલીહારી તળાજા—રામવિજયજીના એક શિષ્યે અગાઉ દીક્ષા જૅાડી દીધેલી એમને કરીથી વેશ પરિધાન કરાવવામાં આવ્યે! છે. (વધુ આવતા કે) ! પાલણપુર—કન્યાશાળામાં વાર્ષિક મેલાડૅ થયા. તે વખતે આચાર્યશ્રીએ સમાજની કન્યા કેળવણીની એરકારી તરફ આગેવાનનુ ખાસ ધ્યાન ખેંચ્યુ હતુ. (૨) એક ગ્રહસ્થ તરફથી' ઉજમણુાં અને જમણવારી પાછળ દસ હાર ખર્ચાવાનું સંભળાય છે. સમયને ઓળખી આ રકમને ય મહારાજ શ્રી કેળવણી તરફ કરાવે તે ? દહેગામ——મુનિાજ શ્રી વિદ્યાવિજયજી અને તેમના શિષ્ય હિંમણું સુ વિજયજી પાંચ જાહેર ભાષણો જુદા વિષયા ઉપર આપવાના છે. જુદા સાલાપુર—જેટાલાલ મ્હેતા. જેએ દિગાર છે તેમના વિવાહ શેઠ જેઠાલાલ પીતામ્બરદાસ શાદ્ શ્વેતાંબર જૈનની કુમારીકા સુંદરબાઇ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. અંતર જાતિય વિવાહથી સેાલાપુરના રૂઢી ચુસ્તામાં ખૂબ ખળભળાટ થઇ રહ્યો છે. આ સેના પાછળ ચાંદી ચાલી—મુંબઇના ામાંથી ગયા અઠવાડીયે અમેરીકાના દેવાના ભરણાના દ્રા પેટે ચાંદીના નવહુજાર પાટા રૂા. ૧૪૬૪૯૪૫૭ ની કીંમતના વાના થયા છે ઉપરાંત ૧૩૭૬૧૬૮ ની કીંમતની ચાંદી લંડન ગઇ તેતે જુદી. હ્રીઁદવાસીએની આંખ ખુૠશે કે? યુદ્ધ જૈન. તેવાં હોય, પણ મહારાજનું વ્યાખ્યાન સાંભળતા હોઈએ, આગેવાને સાથે ‘લએ ” જીલએ ” કરતા હાઇએ તે સદાચારીમાં ખપીઍ, કારણ કે મહારાજ અને આગેવા તે પણુને સુશીલજ કહેવાના પણ તેથી આપણાં જીવન વિકાસ નહિ થાય. આપણે ખૂદ નૈતિક અનેાને અનુસરી આપણા આચરણો સુધારવાં જેઇએ અને જ્યાં જ્યાં નૈતિક અધઃ પતન જણાતુ હોય ત્યાં ત્યાં તેને ન ચલાવી લેતાં તેની સામે બળવાજ પોકારવા જોઇએ. આમ થાય તેજ આપણી સંસ્કૃતિ આપણને ઉન્નત બનાવી શકો. જગતના ખીજા ઉન્નત સમાન્તેની હરેાલમાં આપણે આવી શકીશું, અને સમરત વિશ્વમાં આપણે આપણું અસ્તિત્વ સિદ્ધ કરી શકીશું. SEE S ૨૯૫ (અનુસંધાન ૩૦૦ થી) કરવાની તા દૂર રહી-વડોદરાના કાયદા માટે અમેાને દોષિત ધરાવે છે! હાય! તેથી તે આ કાળ કળજુગ કહેવાય છે! માટે તા હદયથી વેગળા જ! સ્મેલા માટે હકારો ભણવા પડયો છે. પાટ પરના પત્રો દેખાડી, પન્યાસજી એલ્યાગમાં પણ પણ એવુજ ભર્યુ છે! હવે તે આભ ફાટયુ છે! છતાં વીરના સતાન હિંમત હારે? જ્યાં સારાસાર સમજવાની બુદ્ધિજ મ્હેર મારી ગઇ છે ત્યાં કાને કહેવુ ? પેલા ઠંડા પાણી પીનારના ઉપવાસેાથી ધરતી હાલી ઊડી જ્યારે અમારા મુનિના ઉપવાસનુ કંઇ પરિણામજ ન મળે! ઉલ્ટા‘શત્રુંજય વેળા કયાં ગયા હતાં? ‘શરીયાજી માટે શું કર્યું?' એવા સામા પ્રશ્નો ધરે છે! પ્રભુ! પ્રભુ!! છતાં ગભરાવાનુ શુ? શ્રદ્ધા રાખા સૌ સારા વાના થશે? તો એકવાત પૂછું ? શેઠે નમ્રતાથી નમી જઇ સવાલ કર્યાં. ખુશીથી તમારા જેવા પરમ આત તે મનાઇ હોયજ નહી તેા પછી- સુરિસમ્રાટને શા સારૂ આગેવાન કર્યાં. આપેજ કહેલુ કે તટસ્થ એટલે દુધ દહીં યા–બેવડા દોષિત......એમાં પશુ હેતુ છે. અવસરે જણાવીશ. બાકી ‘ગરજે ગધેડાને બાપ કહેવા પડે‘ એ કહેવત તમા નથી જાણતા ? ખરૂ, બાપ, તમેા શાસનના હીરા છે. જે કરતા હશે! તે વ્યાજબીજ હશે. સંમેલન કરે કે પરખંદા ભરી પશુ સંયમના મારગ તે ઉધાડાજ રાખો. એ વિના ભવજળ તરવાના આરા આજે છેજ કર્યાં ? હવે પેલા કાંગ્રેસવાળા શું કરે છે? મારીને દેશનું સત્યાનાશ વાળ્યું. મેં તે બે વર્ષ પૂર્વે લાલભાગની વ્યાસપીડપરથી એ સત્ય ઉચ્ચાયુ હતું. પણ રમાગમાના ઉપાસક્રાને ગળે એ ઉતરે કયાંથી ? સાહેબ, હું કઇં છાપા આપા વાંચને નથી પશુ મારા ચિમન કહેતા હતા કે પુનામાં એકઠા થવાના છે ! ધંધા ધાપા તદ્દન બંધ થઇ ગયાં છે. આજે તે ખરચા કહાડતાં નાકે દમ આવે છે! એ તા ઘરડાની આખર્ચે કળી ખાએ છીએ. ત્યા ત્યારે રજા લઈશ. કંઇ બીજું કામ છે? ના, ના, પડિકમામાં તા આવશેને ? હા, એ તેા સુકુજ નિહ. પૂજા, સમાયકને પડિકણુ તે ખરૂંજ, હુ, એક વાત કહેવાની મૂલ્યે. તમે ઉપદેશમાં પેલા યુવાનીઆનું બળ નરમ પડે તેવા ચાબકા મારતાજ રહેજો. એ લે! બહુ જોરમાં આવ્યા છે. કામ ધંધા વિનાના દિ ઉગ્યે કઇ ને કંઇ હવામે છેડેજ રાખે છે. એમાં પેલી જરૂરી નાતરે જવાની ! પદમડી મળી. મને તે લાગે છે કે પાના ડાસા પહેાંચ્યા કે શું જમાના આવ્યે છે! કયાં સતી નાગિલા! તે કયાં આ અવલચંડી પદમણી ! એ તા અધમ બહુ પ્રસરે ત્યારેજ ધના મૂલ્ય અંકાય. અમા તે! એ સારૂ તૈયારજ ખેડા છે. ત્રિકાળવદના ! ધર્મ લાભ. પુનઃ—સેવા સદનમાં અભ્યાસ કરતી શ્રી કાશીભાઈ પાંજપેના રું ગુજરાતી જૈન યુવક લક્ષ્મીચંદ પીતાંબર સાથે ઉજવવામાં આવ્યા છે, લગ્ન વીવી આસમાજની પદ્ધતિ : અનુસાર કરવામાં આવી હતી.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy