SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ '૩૦૨ પ્રબુદ્ધ જેન. તા. ૨૨-૭-૩૩ 中中中中个个李李个个李李李李宁中山卒卒卒 પ્રબુ જે ન. पुरिसा! सच्चमेव समभिजाणाहि । - આ સ્થિતિને ટાળવા માટે તેમણે એક વિશાળ જ્ઞાન મંદિર सच्चस्स आणाए से उवठिए मेहावी मारं तरह ॥ ઉભું કરવાની આવશ્યકતા જણાવી હતી, કે જેમાં તાડપત્રીની બેનમુન પ્રતો કે જેની. અબજોની કિમત ખરચતાં પણ ન . (આચારગ સૂત્ર.) મળી શકે તેનું રક્ષણ થાય અને કોઈપણ માનવીને હેનો લાભ ઉઠાવે છે તે સરલતાથી ઉઠાવી શકે. ઉપરોકત મુનિઓને આ અતિપ્રાય જ્ઞાન માટે અમને વજનદાર જણાય છે. આપણે હસ્ત લિખિત આગમોનું રક્ષણ કરવા માંગતા હોઇએ, મહા વીરના જગદુદ્ધારક સાહિત્યને જગત સમક્ષ મૂકવા માંગતા શનિવાર, તા. રર-૭-૩૩. હોઈએ તે એક સમાજવ્યાપી જ્ઞાન મંદિરની જરૂરત છે કે જેમાં દરેક ભંડારની પ્રતો અને પુસ્તકોનું રક્ષણ થઈ શકે, જ્ઞાન મંદિરની આવશ્યકતા. અને હું વહિવટ સમસ્ત સમાજ કરે તે માટે નીચે યોજના અમે સુચવીએ છીએ. જ્ઞાન વગર મુકિત નથી' એમ આપણા શાસ્ત્રોમાં કહે (૧) એ જ્ઞાન મંદિર એવા મધ્ય સ્થળે બનાવવું જોઈએ. વામાં આવ્યું છે, આપણે પણ એ જ્ઞાનને મેળવવા હેનું બહુમાન , અમીન કે જયાં જવા માટે દરેકને સગવડતા પડે. કરીએ છીએ, પણ તે ઉપલકીયું. કારણ જો સાચેજ આપણે જ્ઞાનને પ્રધાનપદ આપ્યું હોત, અરે ! આપણું લક્ષ્ય તે તરફ ' , (૨) સમસ્ત સમાજની માલીકીનું એ જ્ઞાન મંદિર બનવું * જોઈએ અને તેમાં જયાં જયાંથી હસ્ત લિખિત પ્રતો ઉપલબ્ધ કેંદ્રિત કર્યું હોત તો આજે જે આપષ્ણુ પૂર્વજોને અમૂલ્ય વારસા નષ્ટ પ્રાય: થઈ ગયું છે તે ન થાત, નાનનો મહિમા થાય ત્યાં ત્યાંથી હને એકત્ર કરી મૂકવી. સમજવા માટે, હેનું પર્વ ઉજવવા માટે ત્રણ સાઠ દિવસમાંથી (૧) જેના જેના હાથમાં ભડારા હોય અથવા જે આ એક દિવસ પસંદ કરવામાં આવ્યો છે, અને તે કાર્તિક સુદિ જૂના ભંડારાને વહીવટ કતાં હોય તેમને તે જ્ઞાન મંદિરની પંચમીને દિવસ છે. તે દિવસે આપણે બનાવટી જ્ઞાન મંદિર મે ના મેનેજીંગ કમીટીમાં કાયમનું સ્થાન આપવું અને બાકીના ઉભાં કરીએ છીએ, હેમાં મતિ, શ્રત, અવધિ મન; પર્યાય માટે ચુંટણીને ધારણું સ્વીકારવું. અને કેવળની કલ્પના કરી પાંચ થી મુકીએ છીએ, હેને આવું વિશાળ જ્ઞાન મંદિર બાંધવા માટે લાખો રૂપીઆની શ્રદ્ધાથી, “પૂછ પંચમી ત: તમે કરગરે પ્રાણી’ ની ધુન પશુ * જરૂરીઆત પડવાની અને તેને માટે સાધનો ઉભાં કરવાંજ લગાડીએ છીએ; પણ તેનું ફળ કશું જ નથી. ઉજમણુમાં જોઈએ, તે માટે અમ શાને ખાતા તરફ સમાજનુ લક્ષ પણુ જ્ઞાનને ઉદ્યોત કરવા અમુક પુસ્તક છપાવવામાં આવે છે ખેંચીએ છીએ. આપણુ મંદિરમાં, કેટલાક શ્રીમંત ગ્રહસ્થ અને તે પાછળ અનેક રૂપીઆ નિરથક વેડફી નાંખવામાં આવે છે, ત્યાં, અને પર્યુષણુની ઉપજમાં, જ્ઞાન ખાના જરૂર હોય છે, આ નિરથક વ્યયને સરવાળા કરવામાં આવે તો લાખાને છે. તે બધી આવક એકત્રિત કરવામાં આવે તે જ્ઞાનમંદિર થાય. આટલા રૂપીઆથી આપણે સમાજમાં એક સારામાં સારા માટે લાખો રુપીમાં અશકય નથી. જ્ઞાન મંદિર ઉભું કરી શકત કે જેની જોડી જગતમાં બીજે સમાજની પ્રતિભાસંપન્ન બકિતઓ જે આ દિશા તરફ કયાંયે ન હોત પણ “ દિન કહાંસે કે મીરાં કે પાઉમે પ્રયત્ન કરે તે અમને જરૂર આશા છે કે આ દિશામાં સારામાં જુતિયાં ” જેન સમાજ જે પિતાની ઉન્નતિ, કયે રહે છે સારી પ્રગતિ કરી શકશે. આજે આપણે આપ આપની તે સમજી શક્યો હોત તો તેની આ સ્થિતિ ન હોત લડાઈમાં અને બિભત્સ સાહિત્યમાં કેટલા પૈસાનો નિર્થક - જૈન સાહિત્ય એટલું બધું વિશાળ છે કે હેને સંસ્કૃત ધૂમાડે કરી સાધુઓની વૃત્તિઓ પાણી રહ્યા છીએ ? ગં. સાહિત્યમાંથી બાદ કરી નાંખવામાં આવે તે હેની શી દશા સંબધી જ ગણુત્રી કરવામાં આવે તે આજની આપણી થાય તે સમજવું મુશ્કેલ નથી. આ આપણા અમૂલ્ય ખજાનાને અધોગતિ તરફ જરૂર દુ:ખ થવાનું. આ સ્થિતિ એક મીનીટ આપણે ઉધેઈ અને કંસારીઓને ખોરાક બનવા દીધું છે. આ પણ ચલાવી લેવી નહિ જોઈએ. ખૂબીની વાત તો એ છે કે આપણે માટે ઓછી શરમાવનારી બીના નથી. જેસલમીર એ સાધુઓની વૃત્તિઓ પિષવા માટે આપણે આપણું જ્ઞાનપાટણ, ખંભાત, અને બીજે સ્થળે જવાં જ્યાં આપણુ ભંડાર ખાતાનો ઉપયોગ કરીએ છીએ. સાધુઓ જ્ઞાન નિમિત્તે છે ત્યાં ત્યાં આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. કેટલેક સ્થળેતા , ઉપદેશ આપી ભેળી જનતા પાસેથી રકમ મેળવી તહેને એ સાહિત્ય કદ ખુલ્લી હવા પણ પામતું નથી. આ સ્થિતિએ આપાસ આપસના કલેશમાં ઉપયોગ કરે છે. આ ઘટના તરફ સાહિત્યના મોટા ભાગનો નાશ કરી નાંખે છે. જનતાને સાવધાન થવાની જરૂરત છે, અઢાર પાપસ્થાનક પાટણના ભંડારના સંશોધક પ્રવર્તક શ્રી કાંતિવિજયજી સેવીને આપણે પરસેવાને ટીપે જે પૈસા પેદા કરીએ છીએ, મહારાજ, તેમના વિદ્વાન શિષ્યો મુની શ્રી ચતુરવિજયજી અને હેને આ રીતે વ્યય થાય તે કઇ પણ રીતે ઈચ્છવા યોગ્ય પુણ્યવિજયજી કે જેઓ આજ આઠ આઠ વર્ષથી પાટણમાં નથી હવે તે સાધુઓને સ્પષ્ટ સણાવી દેવું જોઈએ કે મહાસ્થિરતા કરી ત્યાંના જ્ઞાન ભંડારોને વ્યવસ્થિત કરી સમાજ રાજ અમારા પૈસાને આ રીતે ઉપયોગ કરવાનો નથી. ઉપર મહાન ઉપકાર કરી રહ્યા છે, તેમની મુલાકાત લેતાં આવા બધા પૈસા એકત્રિત કરવામાં આવે તે પણ એક હેમણે સાહિત્યની કફોડી હાલતનું હૃદય દ્રાવક વિવેચન કર્યું સારામાં સારું જ્ઞાન મંદિર ઉભું કરી શકાય. અમે ઈચછીએ હતુ; એટલુંજ નહિ પણ તાડપત્રીની બેનમુન પ્રતાને ભૂકકે છીએ કે સમાજનું આ તરફ લક્ષ ખેંચાઈ સારામાં સારું બની ગયેલ અને તેનો ભરેલો કેથળા પણ બતાવ્યા હતા. જ્ઞાન મંદિર ઉભું કરવામાં આવે.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy