________________
~~~~~~s તા॰ ૧૦-૬-૩૩
કેસરીયાજીનુ તી
અને
આપણા ત્યાગી તથા માતમર સંસ્થાઓ. લેખક——રમેશ મહેતા.
આપણા સમાજમાં લાંબા વખતથી અયેાગ્ય દીક્ષાના અંગે કેટલાક સ્વાર્થી સાધુએએ ભયંકર ઉપદ્રવ રારૂ રીતે શ્રીમંત ભકતાને પોતાના સાથમાં રાખી જુદી જુદી રીતે સમાજની હાલહવાલી કરી છે અને એને લાભ દાસ તુરત તે ક્રસરીયાના પંડયા અને ઉદેપુરના મહારાણાએ લેવા માંડયા છે. મહારાણાએ કેસરીયાજીના ભંડારની લાખાની રકમ-ઝવેરાત વગેરે રક્ષગુના ાને પોતાના ખજાનામાં મુકી છે. અને હવે પડયાઓએ એ તીને પોતાનું વૈષ્ણવાનું છે, એમ જણાવી ઉદેપુર નરેશ પાસે ન્યાય માંગે છે. કેસરીયાજીને ધ્વજા ચડાવવાના જૈતેાના સ્થાપીત હક્કને બાજુએ મૂકીને જીણું થયેલા ધ્વજની જગ્યાએ રાજ્ય તરફથી વૈદિક વિધિ અનુસાર નાની ધ્વજા ચડાવવાની પંડયાને રજા આપવામાં આવી, પંડયાએ વૈદિકવિધિથી ધ્વજા ચઢાવી અને હાલ તુરત ભંડારના ખર્ચે એક બ્રાહ્મણુ રાખી હુંમેશા વૈદિક વિધિ મુજબ ધ્વજપૂજનની ક્રિયા કરવામાં આવે છે, એવા સમાચાર સત્ર પ્રગટ થયા છે.
આશ્ચ` સાથે સવાલ એ થાય છે કે જે તીથ જૈનેાનુ પુરાણું હેાઇ, લાખા જૈન બધુમાં તેને માને છે, હજારા જેને તેના દર્શનામે પ્રતિવષે જાય છે, એવા એક પુરાણા તીને માટે તીર્થોનું રક્ષણ કરવાના દાવા ધાવતી આપણી આણુ દજી કલ્યાણુજીની પેઢી તદ્દન ચુપ એડી અને જનતાને ખરી વિગતાથી જાશુકાર કરવાની તસ્દી લીધી નથી. શ્રી કાન્ફરન્સના સેક્રેટરીએટ્સે જ્યારે તક મળતાં આ બાળ
અજ્ઞાત મુલ્કમાં વ્યાયામશાળાએાને હસ્તીમાં લાવી હાય । વ્યાયામ ને તેની જીવનમાં ઉપયેગીતા એ પ્રશ્ન પ્રજાના મગજ ઉપર ભાભર સાવા જોઇએ નહીં તે પ્રજા આ ચીજને સમજી શકવાની નથી તેા પછી અપનાવવાની તે વાતજ શી ?
(૪)
પ્રબુદ્ધ જૈન.
૨૫૯
તમાં પેઢીનુ ધ્યાન ખેંચ્યુ. ત્યારે લાંબા અંતરે પેઢી કાગળના જખાવ આપે છે કે “ અમે તપાસ કરીયે છીએ, પત્ર વહેવાર કર્યો છે, રાણાની મુલાકાતેા ગાઢવાય છે. માટે તમે! કાંઇ કરશે! નહિ. અમે તમને જણાવતા રહીશું. “ છતાં ખાખી જૈન જનનાતે આ આખતથી તદ્દન અંધારામાં રાખી, પેઢીએ તેના ઉપર રાખેલા વિશ્વાસના ભંગ કર્યો છે, અને કૅસરીયાજી તીના આપણા સ્થાપીત હક્કનું રક્ષણુ કરવા દેખાડેલી બેદરકારી માટે એ પેઢીના દરેકે દરેક કાર્ય કર્તાએ જવાબદાર છે. તેમે જૈન જનતાએ તેમના ઉપર રાખેલા વિશ્વાસને ભંગ કરી મેાટા વિશ્વાસધાત કર્યાં છે.
નાંખવા મથી રહેલા અમારા કહેવાતા સાધુએ પણ આને દીક્ષાના ઝગડા પાછળ પોતાનુ તમામ વિષે ખરચી પાસેથી જ્યારે લઇ લેવા માટે મામુલી પડયા અને રાજ્ય માટે જવાબદાર છે. પુરાણું અને જૈનેનું પ્રિય તી, તેની તૈયાર થાય ત્યારે કે એ તીર્થને રક્ષવા માટે સમાજને ચેતવી, તેનામાં આત્મ એ . કહેવાતા ત્યાગીએાની ફરજ હતી કરવાની હતી દીક્ષાને પ્રશ્ન તેમના હોઇ તેઓ આ તીને ભાન જાગ્રત કરી તેના હક્કને રક્ષવા ટીદ્દ થવાને ઉપદેશ હાથ રાખી ગમે તે વખતે પોતે ઉપાડી શકત છતાં સેવાગ્યે ખરા અણીના વખતે દીક્ષાના ઝગડામાં સમાજને જેને તીની, ધર્માંનીકે સમાજની કશી પડી નથી, વેરણું છેરણ કરી નાંખી તેની રહીસહી શક્તિને! નાશ કરવામાં આનંદ માન્યા છે.
કલ્યાણજીની પેઢી, શ્રીમતિ કાન્ફરન્સ અને અગ્ર ગણાતા અને આપણે, આપણા મુરબ્બીઓ શેડ આણંદજી શ્રીમતા ઉપર આધાર રાખી ગુપચુપ મૌન દશામાં ચલાવી રહ્યા છીએ. એ સમાજના યુવાને ! સમજો. શેઠ આણુછે, અને એ આગેવાને પણ તમાએજ કામના નેતા તરીકે દૃશ્ય કક્ષાણુજીની પેઢી તમારી છે, શ્રી કાન્ફરન્સ પણ તમારી ગણેલા છે. તમારી કુજ છે કે એ પેઢીને, એ દેવીને, એ આગેવાને અને એ ત્યાગીને ચોકખુ સુષ્ણાવી દ્યો કે ક્રૂરજ ભુલતા, જનતાને અધારામાં રાખતા અને તેમાંથી નીપજતા દરેક પ્રકારના પરીણામેા માટે તમે જવાબદાર છે! અને તમારી પાસેથી તેના હીસાબ લેવામાં આવશે. હવે વધુ વખત પોલ ચલાવી લેવામાં આવશે નહિ.
દશ હજાર મનુષ્ય મેદની વચ્ચે ફક્ત ત્રણ મીનીટના સમય આપી વ્યાયામને જો કાર્યવાહકાએ કરવાની છુટ આપી હત તા વ્યયામના પ્રચારની ધારેલી અસર થઇ શકત કે જે બીજા કાઇપણ સાધનાથી જલ્દી થવાનો સંભવ નથી. જ્યારે ત્રણ મીનીટને વખત માગ્યો ત્યારે સેક્રેટરી સાહેબ મેલ્યા કે “આ સરકસ માટેનું પ્લેટફામ નથી. અહીં આની જરૂર નથી, જે કાર્યવાહકેાના મગજમાં આ । ઘુમે છે તે
વિચાર
ભવિષ્યના પ્રચાર માટે શું કરી શકવાના છે! પ્રજા જીવનમાં તા. .-વારાંગ સૂત્ર છવાય છે તેની અા મિત સમનવી નહિ.
लखो : --- पंडित हिरालाल हंसराज.
વ્યાયામને મહત્વનું સ્થાન અપાવવુ હોય તેા મહાન સમારભે તે સંમેલનેમાં તેની ઉપયેગીતા પ્રાને ઠાંસી ઠાંસીને સમજાવવી એ સૌની ફરજ છે. આ સિવાય કાઇપણુ રીતે પ્રજા તેને સાચા માનશે નહીં તે પ્રતિ થશે નહીં, તે અત્યારનાં દુબળાં, માય કાંગલાં ને નમાલાં શરીર રહેશેજ રહેશે,
जामनगर.
लाभ लेवा चूकशो नहीं.
पंडित हीरालाल हंसराज तरफथी प्रसिद्ध थयेलां तमाम ग्रंथो दिवाळी सुधी अर्धी किंमते मळ.
******