SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ RAANANT તા ૪-૨-૩૩ પ્રબુદ્ધ જૈન જર્મન દ્રષ્ટિએ જૈનધર્મ (તા॰ ૨૦-૧-૩૭ના અકથી ચાલુ) જન પ્રેાફેસર હેલ્મથ પ્લેજેનાથ જણાવે છે કે-કાલજીક જેવા કેટલાક એમ માન્યુ કે ઐાધનો જન્મ જૈન ધર્મ માંથી થયા છે, ત્યારે વીલ્સન, લાસન અને એવેખર જેવાએ એમ માન્યું કે આ ધર્મ માંથી જૈન ધર્મોના જન્મ થયેા છે, પણ સન ૧૮૭૯ માં યાકાળીએ બતાવી આપ્યું કે આ 'છેવટની કલ્પના તો માત્ર નિરર્થક દેખાવ ઉપરથી અને આકસ્મિક સમા નતા ઉપરથીજ કરી લેવામાં આવી છે, યાકાખીએ નિશ્ચિત સાબીત કરી દીધું છે, કે જૈન અને જૈદું એ મે એકબીજાથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર ધર્માંસધ છે, અને મહાવીર તથા ગૈતમમુદ્ધ એ બે સમકાલિન ભિન્ન મહાપુરૂષ હતા. અનેક પડિતાના સમર્થ પ્રયત્નના પરિણામે જૈન ધર્મના ઋતિહાસ અને પુસ્તકા વિષેનું જ્ઞાન તે ખૂબ વિસ્તાર પામ્યું. પશુ હ્તાંયે એ ધર્મના હૃદય-તેનાં સિદ્ધાન્તા સંબંધનું જ્ઞાન તેના શુદ્ધ સ્વરૂપમાં ઘણા વખત સુધી યુરોપમાં પ્રગટ થયું નહિ, આ વસ્તુ સ્થિતિનું મુખ્ય કારણ તે એ હતું કે, શ્રેણા ખરા સંશાધકાના એક તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિ તરફ કરતાં પૂરાતત્ત્વ અને ભાષાંતર તરફ વધારે હતા. અને વળી વધારે સબળ કારણ તે એ હતું કે શરૂઆતના સંશાધકાએ જૈન ધર્મના સિદ્ધાન્તનું જ્ઞાન પ્રતિસ્પર્ધિ બ્રાહ્મણ ધર્મના પુસ્તકમાંથી કઈંક અશે અને જૈન ધર્મના ગ્રંથેામાંથી કંઇક અંશે પ્રાપ્ત કરવાના પ્રયત્નો કર્યાં, પણ બ્રાહ્મણ ગ્રંથેામાં અસ્પષ્ટ અને જૈન ગ્રંથામાં અવ્યવસ્થિત હકીકતો હાવાથી એ પ્રયત્ને સફળ નિવડેલ નહિં તાપુ. સન ૧૯૦૬ માં આ અનિશ્રિત સ્થિતિનો અંત આવ્યો. એ વધુમાં યાકામીએ પછીના કાળના જૈન સિદ્ધાન્તના અન્યવસ્થિત ગ્રંથને ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્રને અનુવાદ કર્યાં અને નિશ્ચિત જ્ઞાન-ક્ષેત્રમાં એક પગલું આગળ ભર્યું. પુસ્તકે પ્રથમજવાર જૈન સિધ્ધાન્તાના સમગ્ર ક્ષેત્ર ઉપર સ્વચ્છ અને સ ંપૂર્ણ દૃષ્ટિ આપી અને ત્યાં સુધી અંધારામાં રહેલા ઘણા મહત્ત્વના પ્રદેશા વિષેના જ્ઞાનની ગાંડ ખાલી આપી. યાકાખીના શિષ્યાએ પોતાના ગુરૂને માર્ગે ચાલી અનેક દિશામાં પ્રયાણ કર્યું છે. હાલમાં જૈન સંશાધનનું પશ્ચિમના ઘણા ખરા દેશામાં વિવિધ પરિણામ થવા લાગ્યું' છે. જર્મનીમાં હુઈટેમાન, શ્રાડર, શુશ્રીગ, યાકાખીના શિષ્ય દિલ અને ખીજા, સ્વીડનમાં કા ટીયર, હલેડમાં કાઅેગાન, ઈંગ્લેન્ડમાં બાનેટ લીટ, સ્મિથ, શ્રીમતિ સ્ટીવન્સન વગેરે, ઘંટલીમાં બાલિની, બેલેની, પીલીવી, પ્રાવાલીની, પુલે વગેરે, નાથ અમેરિકામાં બ્લુમીલ્ડ વગેરે ઘણા સંશાધકા પ્રયત્ન કરી રહ્યા છે. questedwWw ગયા સૈકાના છેલ્લા દશકામાં તે! ભારત વર્ષના જૈનોએ પણ પેતાના, ધા િક અને સાંસારિક જ્ઞાન ગ્રંથાને છપાવવા માંડયા, પોતાના સન તેમજ બીજા લોકો પોતાના ધર્મના તત્ત્વ જાણુતા થાય તે હેતુથી સાથે સાથે પુસ્તક અને નિબંધો અંગ્રેજી ભાધામાં પ્રગટ કરવા .માંડયા. વળી ભાંડારકર, ભગવાનલાલ ઇંદ્રજી, ભાઉદાજી, સતીષચંદ્ર વિદ્યાભૂષણ, એસ. એન. દાસગુપ્તા વગેરે હિન્દુ પણ ધીમે ધીમે એ ક્ષેત્રમાં વધારે કાર્યકર્તા થાય છે. ભવિષ્યમાં યુપના અને ભારતના પડિતે ૧૧૯ લેખકઃ મહાસુખભાઇ ચુનીલાલ-વિસનગર. વટથી, વચ્ચે આ કાર્યોંમાં ગાઢો સહકાર થાય એવી આશા રાખવામાં આવે છે. યુપીઅનેાની શ્રંથ વિવેચનની પ્રણાલિ અને ઝીણુભારત પડિંતા સાચું અને વિવેચક કાર્ય કરી શકશે. ભારત પડિતાના સહકારથી યુરોપીઅનેાની દૃષ્ટિ વિવિધ પ્રકારે ખુલશે.'' એ પ્રમાણે કેટલીક હકીકત ભૂમિકાના અઘ્યાયમાં જણાવી પ્રાક્રેસર હેમુથ ગ્લાજેનાથ ખીજા અધ્યાયમાં પૂર્વ ઇતિહાસ ઉપર નજર કરતાં જણાવે છે કે: જૈના પાંતાના ધને શાશ્વત અને વચળ માને છે, અને સમયે સમયે લુપ્ત થાય છતાંયે કદાપિ અને અંતે આવવાના નથી, કરી ફરી પ્રવના અમુક જાગેાની અંદર અજ્ઞાન છાવરીઅંધકાર પ્રવર્તાવે, પણ પાછુ એ અજ્ઞાન ટળી જાય તે જૈન ધર્મના પ્રકાશ કરી પ્રકટાય તેવાં તેનાં કિરણા કરી વિસ્તરે એવી રીતે આજે આપણે એવા જીગમાં છીએ કે જ્યારે ધજ્ઞાન પામીએ છીષ્મ. ત્યાર પછી એવા જાગ આવશે `ક જ્યારે જૈન લુપ્ત ધશે. ત્યાર પછી વળી એવા જાગ આવશે કે જ્યારે એ ધમ નષ્ટપ્રાય થશે. પણ ખરી રીતે તે એ ધમ કાપિ નષ્ટ થવાનાજ નથી. પણ વળી પાછે નવી જાવાનીમાં શાશ્વત સાં ખીલશે. જેમ તુઓમાં દર વર્ષે વન પાછી ખીલતી આવે છે તેમ જ્યારે સમય આવે છે ત્યારે અમુક વર્ષાને અતરં એક પછી એક એમ ચાવીશ તીથ કરી. પ્રગટે છે, તે સત્ય ઉપરના આવરણને સારે છે, આપણા આ જગમાં પણ એવા ચેાવીશ ધર્મજ્ઞાતા અને ધર્મ દાતા પ્રકટયા છે, જૈને એમનાં નામ જાણે છે, અને એમનાં જીવનના પ્રસંગ વર્ણવે છે. એમાંના ઘણા ખરા વિષે જે વર્ણન આપવામાં આવે છે, તે કે સાવકથાનિત છે. પહેલા તીર્થંકર ઋભદેવનું આયુંષ્ય ચારાથી લાખ પૂર્વનું હતું. એ પાંચશેા ધનુષ ઉંચા હતા, અને જે કે એક પછી એક તીર્થં કરનું આયુ અને પુદ્ગળ ઘટતુ ચાલે છે છતાંયે બાવીશમાં તીર્થંકર આરષ્ટનેમનું આયુ એક હાર વર્ષનું હતુ અને તેમનુ પુદ્ગળ દશ ધનુષ્યનું હતું. આ ક્રમમાં આવતાં માત્ર છેલ્લાં બે તીથ કરેાનાં આયુ અને પુદ્ગળ માની શકાય એવા આરેાપાયાં છે, તેવીસમાં તીર્થંકર પાર્શ્વવનાથનું આયુ સો વર્ષનું હતું તથા તેમનું પુદ્ગળ નવ હાથતું હતું . ચેલીશમાં તીર્થંકર મહાવીરનું આયુ ખાત્તેર વર્ષનું હતુ તથા તેમનું પુદ્ગા સાત હાથ હતું, વળી જૈને! જાદા જાદા જે તીર્થંકરાનો સમય બતાવે છે તેમાંથી માત્ર પાર્શ્વનાથનેજ ને મહાવીરને સમય તિહાસથી નિષ્કૃત થઈ શકે તેમ છે. મહાવીરસંત પૂર્વ આશરે પાંચશે। વર્ષ ઉપર અને પાર્શ્વનાથ સન પૂર્વે આશરે ૭૫૦ વર્ષ ઉપર થઇ ગયેલ એમ મનાય છે. પણ આજીનોમ માનવામાં આવે છે. અને તેમની પૂર્વેના તીર્થંકરોને અનુક્રમે પાર્શ્વનાથની પૂર્વે ચેારાશી દુજાર વર્ષ ઉપર નિર્વાણપદ પામ્યા એટલે દૂર મૂકવામાં આવે છે કે તેની કાળગણના થતી પણ અશક્ય થઇ પડે. આ સ્થિતિમાં યુરોપીયન સંશોધકે પહેલા આવીશ તી કરાને ઐતિોસક પુરૂષો માનવાનું કારણ નથી, અને માત્ર છેલ્લા મેં તીર્થંકરોના નિવાસ સંબંધી સંશોધન કરવા ધ્યાન આપવું જોઇએ. ( અપૃ. )
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy