________________
તા. ૨૪-૬-૩૩
* પ્રબુદ્ધ જૈન.
૨9
૫. ધા ની
પ્રતિ
જ્ઞા.
લેખક,
(સામાજીક નવલિકા)
શ્રી પદ્મકુમાર.
- પ્રકરણ ૨ જુ..
થાય છે કે આમ છતાં અમારે શુષુપ્ત આત્મા જાગ્રત કેમ - વસિયતનામું કે પ્રતિજ્ઞા?
નથી થતું? નારી જે શક્તિનો અવતાર સાચેજ હોય તે
હવે તેને આ સામે પડકાર કરવો જ જોઈએ. ‘અસ્તુ. તમો “પા, ત્યારે મારા જેવા મરણોન્મુખ પતિની આજ્ઞા તું શિરસાવધ નહિજ કરવાની કે?”
માલિક છે, તમારી મિલકતને ગમે તે પ્રકારે ખરચી નાંખ
વાને તમને સર્વ પ્રકારને હક્ક છે. પણ જો તમે કહો છો લાંબા સમયથી જેને શયામાંથી જાતે ઉડી બેઠા થવાની
તેમ કેવળ અમારા–એટલે મારા તેમજ બાળાં તારાના હિત શક્તિ પણ ગુમાવી દીધી છે એવા, અને મલમલના પહેરશુનું
ખાતર જ વીલ કરવા તૈયાર થયા છે તે હું તેમાં ચોકખી ઢાંકણ છતાં સ્પષ્ટતાથી ગણી શકાય એવા હાડકાના માળખાં
ના ભણું છું. એ સામે મુખ્ય કારણ તે એ છે કે વર્તમાન રૂપ બનેલા, પાનાચંદ શેઠે તદ્દન પડી ગયેલા સાદમાં સ્વપત્ની
કાળના ટ્રસ્ટીઓ માટેનો મારો મત તદ્દન વિપરીત છે અને પવાને ઉદ્દેશી પ્રશ્ન કર્યો. પદ્માએ કંઈ જવાબ ન આપતાં
જે મહાશયના નામે તમે આમેજ કરવા માંગો છો . તેઓના માનનું જ અવલંબન કર્યું.
કરતુથી હું સારી રીતે વાકેફગાર છું. એ કરતાં તો તમે પુનઃ પાના ઉચ્ચાર પૂર્વક શેઠે થવા માંડયું, “ શા . જે આપવું હોય તે આપી વસિયતનામાના લફરામાંથી હાથ સારૂ આજે તું ઉત્તર સરખે પણ દેતી નથી ? જોકે જેિ ઉઠાવી નાંખે એજ સારું છે !” મારું હૃદય કબુલે છે કે મેં તારું પાણિગ્રહણ કરવામાં ગંભીર
મુગ્ધા ! તારી સમજ ફેર થાય છે. મારી લાખેકની ભૂલ કરી છે. મારા જેવા સાઠી વટાવી ચુકેલાને ત્યાં આવીને
કાન મિલકતમાંથી પચીશ હજાર શુભ માગે ખરચીશ. બાકીની તે સંસાર માણવાની વાત તે દૂર રહી પણ સૌભાગ્ય ગુમાવી
તમને સોંપી જવા માંગુ છું. “તારા” પણ બાળ વિધવાને વૈધવ્ય પ્રાપ્ત કરવાની ટિકાઓ ગણાઈ રહી છે, ત્યાં બીજા
તું પણ હજી તેવીજ... સુખ પૂર્વક ખાવ ને ધર્મ ધ્યાન સુખની શી વાત? લગ્ન કરીને માંડ છ મહીના કીક વ્યતિત
કરે તેવું મારી આબરૂના પ્રમાણમાં મૂકવું તે જોઈએને ! કર્યા. પાછળથી તે આ લવાનું ભૂત વળગ્યું છે, એમાંથી
મારી સત્તામાં રહેલ સગવડ આપી તને સુખી કરવાને મારે ઉઠવા વારેજ આજ અઢાર મહીના થયા છતાં કયાં આવે
ધર્મ છે.” છે ? મને તે ખાત્રી છે કે આ ભવમાં મારા થડાક કલાકેજ બાકી છે. નિશદિન તું મારી જે સેવા ઉઠાવે છે તે હું જાણું
“જે એમજ છે તે શા માટે, વિશ્વાસ મૂકી એ વાતની છું. મારા જીવન સાથે તારું સુખ પણ નષ્ટ થઈ જવાનું. એ
વાતની પરેડ નથી છોડતા ?” વિચારે મારું અંતર વલોવી નાંખ્યું છે? પેલા માણેકલાલે અરે ! પણ આ ટ્રસ્ટીઓ કયાં પારકા છે? એક ને તે મને સમજાવવામાં બાકી નહોતી રાખી, પણ સ્વાર્થ લાલસા, જ્ઞાતિ શેડના ભાઈ થાય છે જયારે લાલચંદશા તે મારા લંગોકામવાસનામાં અંધ બનેલ ને ધનના ગર્વથી જે ધરતી ગજાવી ટીઆ દેસ્ત છે. આટલી બધી રકમ તમ સરખા બૈરાના હાથમાં રહેલ તે કેમ એ માને ? .થી ઢાં જ પાલિ. એ કેમ સંપાય ? તમ સરખી બાળાઓને એના વહીવટની ગમ વાત તે વેળા ગળે ન ઉતરી, પણ આજે તારા સામે દષ્ટિ પણ ક્યાંથી હોય ? ” કરતાં જરૂર સંસરી ઉતરે છે, મારો હાથ પકડવા માત્રથીજ “હું, હું, જોયા તમારા ભાઈબંધ. ઉજળા ઠગ જેવાજ. તારાજેવું કુસુમ હતું નહતું થઈ જશે એ વિચારે મારું મન પેલી બિચારી ડાહીએ ધણીની આખી મિલ્કત સંબંધે તે આજે બહાવરું બન્યું છે. તું જરા હસીને જવાબ તો આપ ? પૂછયું પણુ નહોતું, માત્ર પોતાના નામે જે રૂપીઆ હતા તે વીલ કરવામાં મારો હેતુ શુભ છે. નારી જાતને હેરાન કર- ખર્ચી નાંખી દીક્ષાની વાત કરી ત્યાં તો આ ટ્રસ્ટી બાવાએ નારા ઘણા નીકળી આવે છે. મારે પણ પોતરાયા છે. માટે ચાકને નકારે ભણે. (તજ કલમ બતાવી કે એ રકમ મારી સર્વ દત તને સાંપી જવાની મારી ઈચ્છા હોવાથી જીવતાં તને સેપી શકાય નહિં. વાત સાધુને પહોંચી ને હું જે આજ્ઞા આપી રહ્યો છું તેને અમલ કર. કાયાને દલીલેને તે વર્ષાદ વરસ્યો. એકાદે તે એટલે સુધી ટાણે ભરૂસે નહિં માટે વિલંબ ન કર.”
માર્યો કે તે પછી વીલની રકમ શા સારૂ ઘેર જમે રાખો છો ? વૃદ્ધ પતિની આદ્ર વાણીએ પદ્માનું મૌન તેડાવ્યું આજારીની કાં સદ્ધર જામીનગીરીમાં નથી રેકતા? પણ એ બધું ધૂળ પર પથારી આગલ ખબર કાહડવા આવનારને ડાયરે જામે તે લીંપણ! આખરે પિલી બાપડીએ આ મૂડી પર ખારું પાણી પૂર્વે જ હદય સાફ કરવાનું પાને વ્યાજબી લાગ્યું. તે બોલી છાંટી પ્રવજયા લીધી. આ તે દ્રસ્ટી કે ધણીને પણ ધણી ! “......મેડા મેડ પણ તમે યુવાન સુધારકને પિછાની આવા તો કેટલાય દાખલા રજુ કરી શકાય કે જેમાં ટ્રસ્ટી શકયા. છતાં બગડી બાજી સુધરનાર નથી. સમાજ જ્યાં કરવાથી સઘળી મૂડી ચાંઉં થયેલી હોય છે ! કેટલાકમાં તે અજ્ઞાનતાથી કંઠ ભરેલે ‘ હોય, જ્યાં સ્વાર્થની રમતે ટ્રસ્ટીઓને ત્યાં પાંચ પંદર ધક્કા ખાય ત્યારે બાંધેલી રકમ રમનારા એના સુત્રધારે હોય ત્યાં અમે સરખી નારી જાતને કે વ્યાજ માંડ હાથમાં ધરાય ! આ કરતાં તે દળણાં દળી કચરાવાનું હોય એમાં નવાઈ પણ શી? અફસેસ એટલેજ પેટ ભરવું શું ખોટું?