________________
supersessed, તા૦ ૧૮-૩-૩૩
અડધ
બુદ્ધ ત્
ચર્ચા
વિરાધ નથી ?
વ્યાખ્યા પ્રાપ્તિ પ્રસિધ્ધ નામ ભગવતી સૂત્રના પદની સંખ્યા સમવાયાંગના મૂળમાં ૮૪ માં સમવાયમાં ૮૪૦૦૦ બતાવી છે. તેમાં એ વિષે આ પ્રમાણે લખ્યું છે કે “ વિયા पन्नत्तीए णं भगवतीए चउरासीइं पयसहस्सा पयमाणं । "
પુત્ર.
વળી તેજ સત્રમાં જ્યાં દ્વાદશાંગીના પરિમાણુનો પરિચય આપવામાં આવ્યો છે ત્યાં વ્યાખ્યા પ્રાપ્તિના ગ્રંથમાને પરચય આપતાં પદેાની સ ંખ્યા પૂર્વ પ્રમાણે બતાવેલી છે.
વ્યયાખ્યા પ્રાિપ્તના મૂળસત્રના અંત ભાગમાં એક ગાથા મૂકલી છે ત્યાં ૮૪૦૦૦ પદો બતાવેલાં છે. ગાથામાં એ વિષે આ પ્રમાણે લખ્યું છે કે “ચુરીય સય સરલા પાવરવર નાગા ।''
(10)
શ્રી નંદી સૂત્રમાં જ્યાં દ્વાદશાંગીને પરિચય આપ્યા છે ત્યાં વ્યાખ્યા પ્રર્રાર્ધમાં ૨૮૮૦૦૦ પો છે એમ લખેલું છે. આ રીતે ત્રણેય મૂળ આગમામાં વ્યાખ્યા પ્રાપ્તના પદર્પારેમાણ બાબત એક વાકયતા નથી, તેને નિકાલ શી રીતે આવે? હવે એ વિષે ટીકાકાર અભયદેવને ઉલ્લેખ જોએ. વ્યાખ્યા પ્રપ્તિના ૧ લા શતકની શરૂઆતમાં મંગલની ચર્ચા ચીં રહ્યા પછી વ્યાખ્યા પ્રાપ્તિના પદની સંખ્યા આપતાં ટીકા કાર મા શાંતિ સાધિક્ષય પ્રમાળ પયુશશે । ' એક વિશેષણ વ્યાખ્યા પ્રવ્રુપ્તિને આપીને તેના પદો ૨૮૮૦૦૦ જણાવે છે અને આજ ટીકાકાર ભગવતીમૂળસૂત્રની પૂર્વોકત અંતીમ ગાથાને અથ કરતાં ૮૪ લાખ પો બતાવે છે એ રીતે એકજ ટીકાકાર એક કાણે ૨૮૮૦૦૦ પદાની વાત કરે છે. અને બીજે ઠેકાણે ૮૪ લાખ પદ્મની વાત કરે છે, વળી સમવાયાંગ સૂત્રની ટીકામાં આજ ટીકાકાર ૮૪ પદોની વાત કરે છે. આ ત્રણેય જુદી જુદી વાતામાં વિધ નથી ? ટીકાકારે સમવાયાંગ સૂત્રની ટીકામાં ‘મતાન્તર' કરીને સંખ્યાભેદને ખુલાસે આપવા પ્રયત્ન કર્યો છે પણ તે પુરતો સંતેકારક લાગતા નથી તેથી કોઇ અગમધર ખુલાસો કરશે ?
assess Greecod/Fre
૧૬૭
એક ખુલાસા,
તા- ૧૫-૩-૩૩ ના‘મુંબઈ સમાચાર’માં મુનિશ્રી વિદ્યા વિજ્ય મહારાજના સંબંધમાં એવી હકીકત પ્રગટ થ છે કે, વડાદરા સંન્યાસ દીક્ષા નિયામક નિધ વિષે તેમનો અભિપ્રાય પૂછ્તાં તેમણે અભ્યાસ કર્યાં વિના અભિપ્રાય ઉચ્ચારવાની ના પાડી હતી.
પ્રબુધ્ધના કાર્ય માટે નિયુકત થયેલી મે નીચે પ્રમાણેઃ—
તંત્રી: રતીલાલ સી. કાહારી.
સહત ત્રીઃ કેશવલાલ ભગદ શાહ. વ્યવસ્થાપકઃ અમીચંદ ખેમચંદ શાહ, પ્રકાશક: ગોકળદાસ મગનલાલ શાહ. એના સભ્ય શ્રી ચંદ્રકાન્ત સુતરીયા.
પ્રાસંગિક પ્રોાધન ચાલુ પાને...૧૬૩ થી. ભેજનશાળા.
સામાન્યતઃ આજે દરેક જગ્યાએ મેકારીનો બાહુ જગતને મુઝવી રહ્યા છે. અને એના પંજામાથી સમાજ અલગ નથીજ, આ ખર્ચાળ યુગમાં ચાલુ ખર્ચાએ નિભાવવા એ મુશશૈલી સર્યું કામ છે. સાધારણ વર્ગની આમાં ખૂબ કફોડી સ્થિતિ છે. નથી તેનાથી કાછની પાસે હાથ લંબાવાતા અગાઉ આપણા સમાજમાંથી ગુપ્ત દાનની પ્રથા ચાલતી તે લગભગ નષ્ટ થઇ ગઇ છે. ધનીકાને પેાતાની મહેલાતો આગળ બીજાના દુ:ખોની ખબર નથી, તેમ તે તે તેમના ગાડી, ઘેાડા, વાડી ને બગીચાનીજ પડી છે. આ સંબંધમાં એક સમાજના મુંગા સેવક ટુકા યાજના તૈયાર કરી છે. અને બીજા શહેરો જેવા કે પાટણ, અમદાવાદ, સુરત, મહેસાણા વગેરે સ્થળોએ ચાલે છે. તેવી ઢબ પર પદરેક હજારના ક્રૂડની શરૂઆત કરી એક ભાજનશાળા ખાલવાનું નક્કી કર્યું છે. આ ભોજનશાળા દ્વારા
જ્ઞિાસુ
પાલણપુર-(૧ સ્વ. ચંદુલાલ કૈાધરી ભાલ મ ંદિરની સાધારણ જનતાને ટકા મળે બારગામથી આવનારાઓની અગ
વડ ઓછી થશે, અને તેના માટે તે ભાઇઍ ક્રૂડની શરૂઆત પણ કરી દીધી છે. અત્યારે લગભગ પાંચ હજાર ભરાયા છે. અમને વિશ્વાસ છે કે સમાજે જેમ આ ભાઇને પાયનીપર ચાલતા દવાખાનામાં સાથ આપ્યા તેમ આપશે એમ અમે આશા રાખીએ છીએ.
મુલાકાતે અમદાવાદ શારદા મદિરના અધિષ્ટાત્રો પેાતાના બાલ શિષ્ય પરિવાર સાથે આબુની મુસાફરીએ જતાં આવ્યાં હતાં. (૨) શાન્તીલાલ ભુખણુદાસ નામના એક શ્રીમત જૈન નખીરાયે કહેવાય છે ક, ખાટકી વિગેરેની મદદ મેળવી પેાતાના ઘેર એલાવી તેની પાસે માંગતા રૂપીઆ મળી ગયા છે તેવી પાવતી લખી આપવા ધીરજલાલ રંગનલાલને છરી બતાવી ધમકી આપી અને સંભળાય છે કે સ્વ બચાવમાં ધીરજલાલને વાગ્યું. મામલે પેલીસ કાર્ટો ચઢયે છે. શાન્તીલાલ વિગેરે ચાર જણને પકડવામાં આવ્યા, તેઓએ જામીનપર છુટવા અરજી કરી પણ છેડવામાં આવ્યા નથી. · ભૂતકાળનું ક્ષાત્ર તેજ વર્ષો પછી ઝળકયુ હશે શું?
નિબંધ સંબંધે તેમના અભિપ્રાય પૃથ્યેાજ નથી, અને પૂવાની પરંતુ આ હકીકત સત્યથી વેગળી છે. પ્રસ્તુત દીક્ષા જરૂરજ ન હતી, કારણ કે તેમણે દીક્ષા સંબંધી વિચારો સમયને ઓળખા' નામના પોતાના પુસ્તકમાં જાહેર કરેલાજ છે. જે પુસ્તક સમિતિમાં દાખલ થઇ ગયુ છે.
જોઈએ છે?
પ્રબુધ્ધ માટે વિશ્વાસુ ખબરપત્રીઓ અને સમાચાર આપનારા સેવા ભાવી યુવકા, પેોલ્ટેજ આપવામાં આવશે.
લખે, વ્યવસ્થાપક પ્રબુધ્ધ જૈન,