SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ sapnuu.be પ્રબુદ્ધ ન તા૦ ૨૮-૧-૩૩ પત્ર જેથી ધાવારી વીશાશ્રીમાળી જેનામાં તા. તડાં પડી ગયાં આ ઉપરથી ઘેધારી વીશાશ્રીમાળી જ્ઞાતિમાં તડ પડાવવામાં મુખ્યત્વે કેણે ભાગ લીધો છે એ સહજ સમજી શકાશે. આ પ્રમાણે પક્ષા પડી ગયા પછી સામસામા ખુલ્લા તેમજ હેન્ડખીલે ઘણા વખત સુધી બહાર પડયાં હતાં લદમાં એર વધારો થયેા હતો. આ પ્રમાણે કલહ ચાલુ રહે અને જ્ઞાતિ સ્પ્રિન્નભિન્ન દિશામાં રહે એ કેટલાક સમ ભાઇઓને જ ન લાગવાથી તેમણે એક સપી માટે ચળવળ શરૂ કરી છે. એ ખુશી થવા જેવુ છે. બગડા પાર્ટી (ભાવનગર ની લઘુમતિ પાટી)એ પણ એક સાસાટીને નામે હૅડખીલા બહાર પાડી સમાધાનની વાત આગળ કરી છે. વળી સમાધાનના કહેવાતા ઉદ્દેશથી થોડા દિવસ ઉપર ભાવનગરના નગરશે?ના પ્રમુખપણા નીચે સભા મળી હતી. મજકુર સભામાં એડાવાળા ભાઇએ ઓછી સંખ્યામાં આવ્યાથી નગરશેફે ખુલાસે માંગતાં એક ભાઇએ જણાવ્યું હતું કે અમારી એકતા માટે હિલચાલ ચાલે છે વહાણ લગભગ કીનારા ઉપર આવી પહેાગ્યુ છે પણ તેને ડૂબાડી દેવા માટે ખગડાવાળાના પ્રયત્ન થઈ રહ્યા છે. આમ સ્પષ્ટ વાતો થવાથી ભાવનગરની પ્રતિષ્ઠા ખાતર અને પક્ષાએ હૃદયશુદ્ધિ કરી તુરત એકસપી સાધી લેવી તેએ એવી સુંદર સલાહ આપી નગરશે ચાલી ગયા હતા. તડા બંધ કરવાના ઉદ્દેશથી નગરરોક્ની સલાહ અનુસાર એકતાને પંથે ચાલે એવી મારી નમ્ર પ્રાર્થના છે —જ્ઞાતિ યુવક . દરેક જ્ઞાતિબંધુ અમદાવાદના જૈનામાં સનસનાટી ઐક્ય માટે હૃદય શુધ્ધની જરૂર. ધારી વીશાશ્રીમાળી જૈન ભાઈના ધોળકાીવાડમાં બહુ વ્યાપક છે, એ ઘોળમાં આશરે ૫૦૦ ગામેાના સમાવેશ થાય છે, ધેાળની એકસ’પી વરસો સુધી બહુ સારી રીતે જળવાઈ હતી. આમાં ભાવનગરી ભાઈએ બહુસારા ભાગ ભજવ્યે હતા, અને તેથી તેએ એકસપી માટે મશહુર થયા હતા. પણ વળા મુકામે થાડા વર્ષ ઉપર ધેાળનુ સંમેલન થયું. અને તેમાં એક પેરવાળ ભાઈને ધેાળમાં લેવાના પ્રશ્ન ઉપર મતભેદ પડયા અને પછી ધેાળમાં જે તડાં પડયાં છે, તે જ સુધી સધાયાં નથી. ભાવનગરના જાણીતા નેતા શ્રી જાડાભાઈ વહેારાએ સંમેલનને અરજી કરનાર પોરવાડ બંને ઘોળમાં લેવાના સમર્થનમાં અત્યંત સુ ંદર ભાણું આપ્યું હતું. પણ તેમના તે વિચારે સંમેલનની વધુમતિને નાપસંદ પડયા હતા. અને સંમેલનની થયેલી અરજ આખરે નિષ્ફળ નિવડી હતી, એટલે કે તે નામંજુર થ હતી, એક પોરવાડ બંધુને આ પ્રમાણે ઘેળમાં લેવાના પ્રયત્ન નિરર્થક ગયાથી ભાવનગરના કેટલાક ગૃહસ્થાને જાની ગાદી ફેરવવા માટે પ્રયત્ન કરવાના વિચાર થયા આથી સંમેલનને કરેલી અરજીમાં નિષ્ફળ નિવડેલ પોરવાડ ભાઈને ભાવનગર એકડા રાખવા માંગે છે. એમ કહી તે ભાવનગર એ પ્રમાણે ઉપરોકત પેકરવાડ ભાઇને ભેગા રાખવાનું કરે તે વેળના ૧૨ તાલુકાનું તે સબંધમાં કેવું વલણ છે તે સત્ર કરી જણાવવાનુ શિહોરવાળા રા. મૂળચંદદાસ ગોરધનને કહેવામાં આવ્યું. આ ઉપરથી મૂળચંદભાઇ બધે ગયા અને પાલીતાણાના શેક રજા આપતા હોય તે પોતાને કંઈ વાંધો નથી - ઍવા દરેકે દરેક તાલુકાનો અભિપ્રાય તે મેળવી શકયા. આ પછી પાલીતાણાના નગરશેના સલાહકાર રા. લક્ષ્મીચંદ્ર ભગુભાઇનું મન મનાવી લેવાની જરૂર પડી અને રા. લક્ષ્મીચંદભાઈનું મન મનાવાયું. એટલે ઉપરાંત પોવાડબાને ન્યાતમાં લેવા સબધી ભાવનગરવાળાએ બધા તાલુકાને પત્ર લખી ભેળવ્યા, આથી તાલુકાઓમાં ખળભળાટ થયા તે પક્ષા પડયા, જે બાદ એવુ બન્યું કે રા. મૂળચંદ ગોરધનને ર. લક્ષ્મીચંદભાઇ સાથે કઈક આર્થિક કારણે વિરાધ પડ્યો. એટલે પોરવાડ ભાઇને જ્ઞાતિમાં લેવા સંબધી રા. લક્ષ્મીચંદ ભગુ સાથેના ભાવનગરવાળે ખાનગી પત્ર યેવાર અદાર આવતાં નાતિમાં મેં કે રેંટીઆમાં મીલની અપેક્ષાએ અપ હિંસા છે, પણ તે સમાજને અપ હિંસાવાળા વસ્ત્રા સ્વિકારવાનું પ્રમેાધી શકે નહિ અને સમાજમાં વધી રહેલા ભુખમરાને આવા ગૃહ-ઉદ્યોગો સ્વીકરાવી શકે નહિ. ત્યાં આટલી બધી નબળાઈએ ભરી હાય ત્યાં તેને સમાજના ‘તારક’ કહેવા એ ખરેખર સમાજ માટે બેહુદું લેખાય. ત્યાં રક્ષકાજ ભક્ષા બની રહ્યા છે, ઉપદેશકાજ સમાજનું આધ્યાત્મિક આરેગ્ય બગાડી રહ્યા છે ત્યાં સમાજે અડ કર્યા સિવાય આરે આવવાના નથી. વિદ્વાના! ચેતે, ચારિત્ર સંપન્ન ધર્મગુરૂઓ ! જાગો, અને અમારા ડુબી રહેલા નાવને હંકારવામાં સાથી બને. રૂઢીચુસ્તતા સામે ખંડ ઉઠાવે! અને દેશકાળ અનુસાર પુરૂષાર્થ ખેડી નવસર્જન કરવામાં પાછી પાની ન કરશે. આમ કરતાં...અલબત્ત થોડું સહન કરવુ પડશે, તપશ્ચર્યા કરવી પડશે; પણ એજ જીન શાસનને સાર છે. ‘અસ્તુ.’ ૧૧૧ છેકરીઓને અપાયલી ગુપ્ત દોક્ષા. માળાપે રાત્રે ઘેર્ આણી સંસારી કપડાં પહેરાવ્યાં. અમદાવાદ તા. ૨૧-૧-૩૩ એમ જણાવવામાં આવે છે કે કાલે છે. જૈન કરીએ છાનીમાની પોતાનું ઘર છેડી જઈ જન સાધ્વી તરીકે દીક્ષા લીધી હતી. મેડી રાત સુધી તે ઘેર પાછી ન ફરી ત્યારે તેમના માબાપે તપાસ કરી તે! તે ઉપાશ્રયમાંથી મળી હતી. તેમને સાધ્વીના પોષાકમાં ઘેર લાવવામાં આવી. એ કપડાં ત્યાગી તેમને પાા સંસારીનાં કપડાં પહેરાવવામાં આવ્યાં. આ બનાવથી અમદાવાદના જતામાં ભારે સનસનાટી ફેલાઈ છે. અને કાન્તા દીક્ષા લીધેલાં કપડામાં પોતાને ઘેર પાછી કરતાં શાહપુર ચુનારાના ખાંચે રહેતી એ જન બાળાઓ શાન્તા અત્રેના જૈન સમાજમાં ભારે ખળભળાટ થયા હતા. આ બાબતમાં વીગત એવી છે કે ચુનારાના ખાંચામાં રહેતા એક જૈન ગૃહસ્થે શા. મેહનલાલ કરમચંદની ૨૦-૨૧ વર્ષની કુંવારી પુત્રો શાન્તાનું મન કેટલાક વખતથી મુનિ ભક્તિવિજ્યજીના ઉપદેશથી દીક્ષા તરફ વળ્યું હતું. ભાઇ શાન્તા પોતાના પાડોશી મી. નાથાલાલની આશરે પંદર વર્ષની પુત્રી સાથે ગઈ કાલે બપોરે બે વાગે પોતાના ઘેરથી દીલ્હી દરવાજા બહાર ડીભાઇની વાડીએ પહોંચી ગઇ અને ત્યાં હાલમાં રહેતા માન ભાકવિજ યૂના સંધાડાના સાધ્વી સંધાણશ્રીજીના હસ્તે દીક્ષા લેવામાટેના કપડાં પહેર્યાં હતાં આ વાતની એ છેકરીઓના સગાવ્હાલાને ખબર પડતાં હરીભાઇની વાડીએ પહોંચી ગયાં હતાં. અને બન્ને છેૉકરીને દીક્ષાના કંપાંમાં પાાં લઈ આવ્યા હતા.
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy