SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ યુવક પ્રતિનિધિઓનું સ ંમેલન. પ્રબુદ્ધ જૈન. સમાજ, ધર્મ અને રાષ્ટ્રીય સેવા બજાવતુ નૂતનયુગનું જૈન સાપ્તાહિક, તંત્રીઃ રતિલાલ ચીમનલાલ કારી, સદ્ગત ત્રીઃ કેશવલાલ મગળચંદ શાહુ Reg. No. B. 2917. છુટક નકલ ૧ આના. શ્રી મુંબઇ જૈન યુવક સ ંઘનું મુખપત્ર, વાર્ષિક લવાજમ રૂા. ૨-૮-૦ સમાં જ વેદી પ ર. વર્ષ ૨ જી, અંક ૪૩-૪૪ મે. શનીવાર, તા૦ ૨-૮-૩ર. સમાજની વેદિ પર આપણે ખૂબ ભારે અલિદાન દેવાનાં છે; યુવકે જે વસ્તુ ઇચ્છે છે તે સમાજની વેર્દિ પર કોઇને કોઇ પ્રકારનું ખલિદાન દીધા વિના અલભ્યજ રહેશે. સમાજ જે રૂઢ અને ધનમાં જકડાયેા છે તેને તેનાં અધનામાંથી મુક્તિ આપવાનું કાર્ય સરળ નથી, તેમજ તે તાત્કાલિક ખની જાય તેમ પણ નથી આપણે એમ માનીએ કે કેાઇ ચુગપ્રધાન કે દેવ આવીને આપણે ઉદ્ધાર કરશે તે તે પણ શકય નથી; કારણ કે યુગપ્રધાન કે દેવ આપી પેાતાનું કાર્ય કરી શકે તે માટે જમીન સાફ કરવીજ જોઈએ. અને તે કામ આજના યુવાકાનુ જ છે. ભવિષ્યના યુગ પ્રધાન કેવેશ હશે તેની તુલના જુના કાળના યુગપ્રધાન સાથે કરશે તે ભૂલજ ખાશે. જે વખતે સાધન સામગ્રીના અલાવાય; જે વખતે વ્યવહારનાં સાધના સુલભ ન હેાય તે કાળે તે માત્ર સ'સ્કૃત અને પ્રાકૃત ભાષાના જાણકાર જરૂર યુગપ્રધાન ખની શકે. અને સમાજને દોરી શકે; પણ આજના યુગમાં જ્યારે ગુજરાતી ભાષામાં, અંગ્રેજી ભાષામાં, જર્મન ભાષામાં, જૈન સાહિત્યના જેવા વિચારાની છઠ્ઠાવટ થતી રહી હેાય ત્યારે તે તે ભાષાના જ્ઞાન વિના યુગપ્રધાન પદ્મ શી રીતે મળે. નવા યુગના યુગ પ્રધાનને માત્ર સ ંસ્કૃત, પ્રાકૃતભાષા જાણવી તે પૂરતી નહિ હાય; તે ઉપરાંત ગુજરાતી ભાષા તે તેણે ઘાળીને પી જવીજ પડશે અને સમજવા પૂરી અંગ્રેજી અને જર્મન ભાષા તેણે શીખવીજ પડવાની છે. આમ ભાષાના વિસ્તૃત જ્ઞાનથી તે શ્રુતસંપન્ન થાય તાજ તે સાધુ સંઘ અને ગૃહસ્થ સંઘ પર પોતાની તેજસ્વિતાની, પ્રભાની, એજસની છાપ પાડી શકે; તેની પ્રભાવના તે કાંઇ પતાસા, લાડુ, બદામ, કે શ્રીફળદ્વારા તે નહિ કરે, તે તે પ્રજા સન્મુખ, જ્ઞાનના અનેક કિરણા ફેકશે, અનેક ચિનગારીએ વેરશે; જ્ઞાનના સમુદ્ર સમાન અનેક ગંભીર ગ્રંથરત્ના રચશે અને તે ગ્રંથ રત્ને સામાન્ય કાટીના નહિ, પરંતુ પ્રમાણભૂત અને તે પ્રકારે તેની રચના કરશે. આટલું જે વ્યક્તિમાં દેખાય તે વ્યક્તિ આપણા સમાજમાં યુગપ્રધાન છે એમ ચોક્કસ માનવાનું છે. ભાવિ યુગપ્રધાનનું આ આછુ સ્વરૂપ છે; તે યુગપ્રધાને એળખવાનું આ એક માપ છે. આવે! યુગપ્રધાન સમાજમાં ઉત્પન્ન થાય, સમાજને તેની છિન્ન ભિન્ન સ્થિતિમાંથી તે તારે એ બધું તે કરી શકે તે માટે ભૂમિકા તૈયાર જોઇએજ. તે ભૂમિકા તૈયાર કરવાની ફરજ આપણા માથેજ રહેલી છે. યુગપ્રધાન જે થશે તે આપણામાંથીજ ઉત્પન્ન થશે; એટલે સમાજમાં નીતિ, પ્રમાણિકતા, સત્ય પ્રતિ પ્રેમ આદિ ઉચ્ચ હાવાં જોઇએ; સમાજમાંથી ઈંભ, છેતરપીંડી, આદિ અનેક કાળિમાએ નીકળી જવી જોઈએ. સમાજમાં આટલું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી યુગપ્રધાનના માત્ર આપણે સ્વપ્ન સેવવાનાંજ રહ્યાં. આ ઉપરાંત તેને તૈયાર થવા માટે ખાહ્ય સાધનાની જરૂર પણ છે અને તે સમાજ સેવાની ભાવના અને તે ભાવના સિદ્ધ કરવા અર્થે સ્વાર્પણુ; આ ઉપરાંત તેની તાલીમ માટે તેવું પુસ્તકાલય, વાંચનાલય અને સંગ્રહસ્થાન આ સર્વને જોગ ખને ત્યારે પણ તેના ઉપયોગ કઇ દ્રષ્ટિથી કરવા, પોતાના અનુભવ પ્રજા સન્મુખ કેવી રીતે રજૂ કરવા, પોતાનાં ચિંતનનાં પરિણામે જનસમૂહને કેવી રીતે પાવાં, આ બધી કળા તે હસ્તસિદ્ધ કરે તેવાં તેને ગુરૂ કે ગુરૂ મળવા જોઇએ. આજની પરિસ્થિતિના વિચાર કરીએ તે આપણા સમાજમાં ઉપરોક્ત સગવડ છે ખરી ? ન હોય તે માટે પ્રયત્ન થાય છે ખરા? સમાજમાં તેમ ન હેાય તે સમાજ મહાર આવું વાતાવરણ છે? આ ખધાથી આપણને યુગપ્રધાનના આગમન શકય છે કે અશકય તે તાલી શકાય. ઉપરની વસ્તુસ્થિતિ પરથી એટલુંજ જણાય છે કે આવાં કેટલાંક સાધના સમાજમાં છે, સમાજ મહાર પણ છે, કેટલાંક સાધના તૈયાર નથી તે તૈયાર થવાની અણી પર પણ છે. આમ ભૂમિકા તૈયાર થઈ રહી છે. આવી ભૂમિકા તૈયાર કરવામાં યુવકેાનું સ્થાન કયાં છે?
SR No.525918
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1933 Year 02 Ank 11 to 45 - Ank 39 40 and 41 is not available
Original Sutra AuthorN/A
AuthorChandrakant V Sutariya
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1933
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy