________________
g
૧૭૨
WWWT
પ્રબુદ્ધ જૈન
દી ક્ષા શા સ્ર નું ર હ સ્વ.
છીએ.
રહ્યું.
[મી ફતેહચંદ ખેલાનીએ બહાર પાડેલ ઉપલી પુસ્તિકાની નોંધ શારદા માસીકના માર્ચ માસના અંકમાં તેના તંત્રી શ્રી રાયચુરાએ કરી છે. બહારના પત્રા દીક્ષા અંગે શુ મંતવ્ય રજા કરે છે તે વાંચકેાની જાણ માટે નીચે પ્રગટ કરીએ —તંત્રી. ] ખાળદીક્ષા પ્રકરણ હાલમાં સનુ ઠીક ધ્યાન ખેંચી છે. દીક્ષા એ પરમ પવિત્ર અને નિળ ભૂમિ હાઇ તે મેળવવા માટે પાત્રતા ખૂબ હોવી જોઇએ. ધને ખાજીએ મૂકીને નાનાં બાળકાની અજ્ઞાનતાના લાભ લઈને જ્યારે તેમને ગુપચુપ ભગાડીને દીક્ષા દેવાના પ્રસંગે વધુ પ્રમાણમાં ઉપસ્થિત થવા લાગ્યા, ત્યારે જૈન ધર્મના અભ્યાસાને ધર્મના નામે થતાં ધતીંગા ખૂંચવા લાગ્યાં, અને તેમણે ાપોહ કરી, ધર્મોના સ્થાને સ્થપાઇ ચુકેલી રૂઢીને ચેનન પ્રકારેણ નાબુદ કરવાના પ્રયાસ આદર્યાં. શરૂઆતમાં લોકમત કેળવવા માંડયા અને ધીમે ધીમે બાળદીક્ષા લેનાર અને દેનારના ઢાંગ ધતીંગ બહાર પાડતાં. આ પ્રવૃત્તિ પગભર થઈ રહી, અને આવા મજ્બુત પક્ષના અસ્તિત્વથી છાની અપાતી દીક્ષા સામે બાળકાના વાલી વારસા વગેરેને રાહત મળવા લાગી: પરંતુ આ હીલચાલથી લાભી જનાએ સામું પ્રચાર આધ્યુ અને સામસામા વિવાદ અને વિખવાદના પ્રસ ંગે ઉપસ્થિત થવા લાગ્યા.
શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમના સુધારક વિચારાથી જગત જાણીતું છે. ધર્મની બાબતમાં અયેાગ્ય રીતે કદી તે ડખલ કરતા નથી, પરંતુ સમાજનું હિત સચવાતું ન હાય, ધર્મના ખરા રહસ્યનું પાલન થવાને બદલે તેને અન થતા હોય, જાહેર જનતાને કનડગત કે અન્યાય થતા હોય તે ધર્માંધ માણસાની લાગણીની પરવા કર્યા સેવાય અનેક સુધારા દાખલ કરવા માટે નામદાર ગાયકવાડ સરકાર જગવિખ્યાત છે.
પ્રસ્તુત બાબતમાં એકદમ માથું ન મારવાના ઇરાદાથી ખરી વસ્તુસ્થિતિ ભેગી કરીને ભલામણ કરવા માટે તેઓશ્રીએ
વજ્ર, માતાપિતાની આજ્ઞા સિવાય દીક્ષા લઇ શકાય નહિ
રાજ્યના માજી નાયબ દિવાન અને મુખ્ય ન્યાયાધિશના પ્રમુખપણા એવું' ધર્મોનું ચેખ્ખું કરમાન હેોવા છતાં, તેને અવગણીને દીક્ષા .નીચે ન્યાય રધરાની એક સમિતિ નીમી, જેણે બન્ને પક્ષેાની છૂટથી જાબાની ભેગી કરીને તેના ઉપર દીક્ષા પ્રતિબંધ ત્યાગ એટલે પ્રેમના તિરસ્કાર નહિં પણ પ્રેમને વિસ્તાર સાધુનુ જીવન એટલે સંસારીથી પણ વધારે સંકીણું જીવન હે પણ જગતના સર્વ જીવાને પ્રેમભાવથી સ્પર્શના વ્યાપક અને વિસ્તણું જીવન. સાચે! ત્યાગી એવી રીતે સંસારને ત્યાગે કે તેના ત્યાગમાં જરા પણ કશતા કટુતા કે ક્લુષિત્તતા ન દેખાય;
આપવા માટે દીક્ષા લેવડાવનારને દેડાદોડ શા માટે કરવી પડતી હશે અને છાની દીક્ષા શા માટે અપાતી હશે? અન્ય ધર્મના કુમળી વયનાં ાળકાને વૈરાગ્ય ઉત્પન્ન થતા નથી તે પછી જૈન ધર્મીમાંજ નાનાં ભૂલકાંઓને સસાર અસાર શાથી જણાતો હશે તે અમારી સમજ બહારની વસ્તુ છે. ટુકામાં આ મીમાંસા દાખલા દલીલોથી ભરપુર હાઇ દીક્ષાના સંબંધમાં પૂર્ણ પ્રકાશ પાડી, સમિતિના કાય અને ઉદ્દેશ, ધના ફરમાન, દીક્ષા ના તત્ત્વનો દુરૂપયોગ, દીક્ષાપ્રેમીઓના દુરાગ્રહ અને
તેના ત્યાગમાં શુધ્ધ પ્રેમમાં રહેલી મધુરતા-પ્રસન્નતાજ અનુભ-ધર્મના નામે ચલાવાતી ઘેલછા બહાર પાડવામાં લેખકને સંપૂર્ણ
સફળતા મળી છે-દીક્ષાના પ્રકરણમાં રસ લેનારાઓએ આ પુસ્તિકા વાંચવા સરખી છે.
વાય. જો વૈરાગ્ય એ સંસારનાં ઉંડા અનુભવ અને વિશાળ અવલેાકનનુ ફળ હોય; જે વૈરાગ્ય સત્ય જ્ઞાનમાંથી સ્વાભાવિક રીતે સ્ફુરતી અને આત્મન્નતિના માર્ગે લઇ જનારી મનેíત્ત હોય તે તેવા વૈરાગ્યને પામેલા ભવ્ય આત્માએ બાહ્ય ત્યાગ માટે કશી પણ દોડા દોડ કે નાસભાગ કરવાની જરૂર છે નહિ. જો તેવા વૈરાગ્ય વાસિત આત્માને સોંસારમાં કાઇ રેકી શકતું જ નથી એવી આપણને પ્રતિતી છે તે તેવા માણસે ઘરમાંથી એકદમ ભાગીને ઉપાશ્રયમાં પુરાઈ જવાની ઉતાવળ કરવાને કશુ કારણ છેજ નહિ.
(ચાલુ.)
તા૦ ૨૫૩-૩૩
નિબંધની જરૂરીઆતની ભલામણ કરી આ સમિતિએ લખાણથી દરેક મુદ્દાની ચર્ચા અને વિગત આપીને પછી વિષયવાર નિણૅય આપેલા છે. સદર નિવેદન અતિ મહત્વનું, વિદ્વતાભરેલુ અને માહિતી પૂર્ણ હોઈ, દાખલા દલીલોથી ભરપૂર છે.
સદર નિવેદન ઉપર દીક્ષાપ્રેમી ગ્રહસ્થા અને સાધુઓને કાપ સ્વાભાવિક રીતે ઉતર્યાં અને પરિણામે યગમેન્સ જૈન સાસાયટીએ તેની સમાલાચના કરી તેનું ખંડન કરવા પ્રયત્ન કરેલ.
આ સમાલેાચના સામેની મીમાંસા એટલે પ્રસ્તુત ગ્રંથ, સદર પુસ્તિકામાં લેખકે બહુ અચ્છી રીતે મીમાંસા કરીને સમાલાચનના રદીઆને સચેાટ જવાબ આપ્યા છે. સમાલાચક કરીને, બીજા પ્રસંગે જૈતાનું પચ નીમવાની સરકારને ભલામણુ સરકારની દખલગીરી ધાર્મિક બામતમાં ન બ્લેઇએ એવી દલીલ કરે છે. આ વિસંગતપણું ખૂબ સચોટ રીતે પ્રસ્તુત ગ્રંથમાં ઉઘાડું પાડવામાં આવ્યું છે. મહાવીર સ્વામિના દીક્ષા સંબંધના
પ્રસંગે વગેરેનાં વર્ણન આપીને, માતાના સ્વર્ગવાસ સુધી દીક્ષા ન લેવાની પ્રાંતના અને પાછળથી વડીલ બંધુની વિશેષ એ વર્ષની મુદ્દતની આજ્ઞાના પ્રસંગ ખૂબ અસરકારક હા, દીક્ષાના સંબંધમાં ધર્મ સ્થાપકને હેતુ સમજાવવા માટે બસ છે.
મેટી ઉંમરના માણસો માટે દીક્ષા એ. શકય હોઇ શકે, પરંતુ કુમળી વયનાં બાળકા જેમણે સંસાર જોયો, જાણ્યો કે અનુભબ્યા નથી તેમને વૈરાગ્ય શાનાં ઉપર ઉપસ્થિત થાય તે
અમે સમજી શકતા નથી.
જોઈએ છે?
પ્રબુધ્ધ માટે વિશ્વાસુ ખબરપત્રીએ અને સમાચાર આપનારા સેવાભાવી યુવકે, પેલ્ટેજ આપવામાં આવશે.
લખા, વ્યવસ્થાપક પ્રબુધ્ધ જૈન