Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi
Catalog link: https://jainqq.org/explore/005282/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ-પૂજા ૧૦૫ ફીટની ઉંચાઈનું પ્રી ચામુખજી આદિશ્વરજીનું ત્રણ મુજલાનું ભવ્યું જિનમંદિર–સી રહી (રાજસ્થાન) : લેખક : માસ્તર ખુબચંદ કેશવલાલ (વાવવાળા ) પાર્શ્વ જૈન પાઠશાળા -સિરાહી (રાજસ્થાન ) Jain Ermelo wwwjanellbar Page #2 -------------------------------------------------------------------------- ________________ ***** ....... "0" ***S **** Jain Educationa International મૂર્તિ-પૂજા અમિયભરી મૂર્તિ રચીરે, ઉપમા ન ઘટે કાય; શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપ્તિ ન હેાય. વિમલજિન ! દીઠાં લાયણ આજ —ચેાગીવરી આનંદધનજી. લેખક : માસ્તર ખુબચંદ કેશવંલાલ પાથ જૈન પાઠશાલા–સીરહી. (રાજસ્થાન) 99*O •••••© w es For Personal and Private Use Only 00 100 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : બી. પી. સીધી મંત્રી– શ્રી જ્ઞાન પ્રચારક મંડળ. - સિાહી (રાજસ્થાન) મૂલ્ય રૂા. ૨-૦-o વી. સં. ૨૪૮૧ વિ. સં. ૨૦૧૧ ૦૧૧ આવૃત્તિ બીજી શાહ મણીલાલ છગનલાલ ધી નવપ્રભાત પ્રી. પ્રેસ ઘીકાંટાડ, નેવેટી સીનેમા પાસે, અમદાવાદ. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Maneklal N. Shah, /\ Paarl Jlteaker & eweller. 96, Bora Bazar, Fort, Hombay. મૂર્તિ પૂજા પુસ્તકની પ્રથમાવૃત્તિ જ્યારે મારા જોવામાં આવી ત્યારે મને બાજ આનંદ થયો. કેમકે આવા પુસ્તકની આ જમાનામાં જરૂરીયાત હતી. એના પ્રચાર નવયુવકામાં કરવાની મારી ભાવના જાગૃત થવાથી પ્રકાશકને કેટલીક પ્રતા માકલવા મે લખ્યું. પરંતુ સીલીકમાં નહિ હોવાથી અમને મળી શકી નહીં. ભવિતવ્યતાના યેાગે અહીંની પાઠશાળાના મુખ્ય શિક્ષક તરીકે લેખક મહાશય શ્રી ખુમચંદભાઇના જ યોગ સીરાહી સ ંધને મળ્યો. અને ટુંક ટાઈમમાં તે તેઓશ્રીની વિદ્વતાએ સીરાહી શંધના આખાલ વૃદ્ધનાં દીલ આકર્ષ્યા. આ સયાગાને લાભ લઈ મૂર્તિ પૂજા પુસ્તકની દ્વીતિયાવૃત્તિ તૈયાર કરવા તેઓશ્રીને વારંવાર હું પ્રેરણા કરતા રહ્યો. એટલામાં કુદરતી જ એવે સયાગ ઉપસ્થીત થયા કે પ્રથમાવૃત્તિના અવલોકનદ્વારા મૂર્તિ પૂજા ખંડનની ડા. એન. કે. ગાંધીની લેખમાળા સ્થાનકવાસી માસિક જૈન સિદ્ધાંતમાં શરૂ થઈ, એટલે તેા અમારા વધુ આગ્રહને વશ થઈ લેખકે તે અવલાકનની સમાલાચનારૂપે દ્વીતિયા વૃત્તિ તૈયાર કરી. આ પુસ્તકના પ્રકાશનમાં જે ભાઈ અેનાને સંપૂર્ણ સહુકાર મળ્યા છે તેને ધન્યવાદને પાત્ર ગણી મૂર્તિ પૂજા મહત્ત્વ દર્શિત કેટલાક મહાપુરૂષોના ફોટા સહિતનું આ પુસ્તક વાંચકાના કરકમલમાં મુકતાં અમને આનંદ થાય છે. ગુણગ્રાહી બુદ્ધિએ મમત્વભાવને ત્યાગ કરી મુમુક્ષુ સત્યમા ના ગવેષક અને એજ શુભેચ્છા. Jain Educationa International લી. શ્રી. પી. સીધી સિરાહી ( રાજસ્થાન. ) For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાકતા જૈનાગમા વિષયાનુક્રમણિકા પ્રકરણ ૧૩. મૂતિ વિાધકાના સક્ષેપ ઇતિહાસ... સત્ય રક્ષક ભાવના પ્રકરણ રહ્યું પ્રકરણ ૩જી Jain Educationa International ... પ્રકરણ ૪થ ... ... ... 400 પૃષ્ઠ ૧ થી ૧૨૧ પૃષ્ઠ ૧૨૨ થી ૧૭૫ પૃષ્ઠ ૧૭૬ થી ૧૯૭ પૃષ્ઠે ૧૯૮ થી ૨૨૨ આ પુસ્તકમાં આપેલ ફાટાનો પરિચય તેના ક્રમાંક પ્રમાણે આ પુસ્તકના પૃષ્ઠ ૨૧૨ થી પૃષ્ઠ ૨૧૬માં દર્શાવેલ છે ત્યાંથી જાણી લેવા. પૃષ્ડ ૧૯૬ મે સુધારી વાંચવું. લીટી ૧૭ મીમાં એ ક્રોડ રૂપીયા ખરચ્યા હતા તેમ જણાવ્યું છે ત્યાં ૧૮ ક્રાંડ ને ૫૩ લાખ જાણવા. લીટી ૧૯ મીમાં એક ક્રેડને ૮૦ લાખ રૂપીયા લખ્યા છે ત્યાં ભારે કાડ ને ત્રેપન લાખ જાણવા. For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નિવેદન . મુમુક્ષુ જેનું અંતિમ ધ્યેય જન્મ મરણના મહાન દુઃખને અંત કરી મોક્ષ પ્રાપ્ત કરવાનું જ હોય છે. આ પવિત્ર ઉદ્દેશની સીદ્ધિને માટે અન્યાન્ય સાધનામાં વિશ્વવન્દ, જગપૂજ્ય, મહાન ઉપકારી, વીતરાગ દેવની નર્વિકાર, શાન્તમુદ્રા, ધ્યાના વસ્થિત મૂર્તિ એક મુખ્ય સાધન છે. આ નિમિત્તથી સાધારણ પરીસ્થીતિમાં સ્થિત વ્યક્તિઓથી માંડી ઉચ્ચ અધ્યાત્મ કેટીમાં રમણ કરવાવાળા ભવ્યાત્માઓએ પોતાનું આત્મશ્રેય સાધ્યું છે. પરમયોગીવર શ્રી આનંદઘનજી મહારાજ જેવાએ પણુ દ્રવ્ય અને ભાવથી મૂર્તિપૂજાને મહિમા ખૂબ ગમે છે. | ભૂતકાલમાં અખિલ સંસાર મૂર્તિપૂજક હતું. અને આજે પણ કોઈને કોઈ પ્રકારે મૂર્તિને સત્કાર સંસાર ભરમાં થઈ રહ્યો છે, વળી ભવિષ્યકાળે પણ જ્યાં સુધી સૃષ્ટિનું અસ્તિત્ત્વ છે ત્યાં સુધી બરાબર મૂર્તિની સત્તા સ્થાપિત રહેવાની જ. મહાપુરૂષોએ કથિત હકિત વ્યાજબી છે કે પ્રવસત્તાનું ન તો ક્યારે ય પણ ઉત્પન્ન છે યા ન કયારે ય પણ નાશ છે. તેનું અસ્તિત્ત્વ તે સદાને માટે શાશ્વતજ છે. વિદ્વાનેએ કહ્યું છે કે જેટલે જ્ઞાની પુરૂષ ઉપકાર કરી શકતા નથી તેનાથી પણ અધિક અજ્ઞાની પુરૂષ અપકાર કરી શકે છે. કેમકે સંસારમાં જેટલી સત્ય યુક્તિઓ છે તેના કરતાં અનંતગુણી કુયુક્તિઓ છે. જ્યારે જ્ઞાનીઓ સુયુક્તિઓથી કામ લે છે ત્યારે અજ્ઞાની કુયુક્તિએને પ્રયોગ કરી જીવોને ઠગવાનો પ્રયત્ન કરે છે. અને તેથી જ સંસારમાં સમ્યગ્દષ્ટિ જેથી અનંતગણું મિથ્યાદ્રષ્ટિ છે. તેમ છતાં પણ શાનીઓને જ્ઞાનરૂપી સૂર્ય અજ્ઞાનીના અંધકારને નાશ કરી પોતાના જાજવલ્યમાન કિરણોના પ્રકાશને ભવ્ય પ્રાણીઓના હૃદય સુધી પહચાડી દે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજાનું મહાત્મ્ય ર્શાવતી આ પુસ્તકની પ્રથમાવૃત્તિ ભળ્યાભાને મૂર્તિ પૂજાની શ્રદ્ધાઅતીવ સુદ્રઢ બનાવવાના હેતુએ મે પ્રગટ કરેલ હતી. પરંતુ જેમ ઘુવડ સૂતે ન દેખી શકે તેમ ભગવાન મહાવીરના અનુયાયી તરીકે જ કહેવાતા અમારા કેટલાક સ્થાનકવાસી ભાઈ આને તે અરૂચિકર થઈ. ખીજી તો કોઈ રીતે તેઓ તે પુસ્તકના વિરાધ કરી શકે તેમ ન હતા એટલે તે પ્રથમાવૃત્તિમાં અંત ભાગમાં આપેલ કાવ્યો પૈકી ઢુંઢક પચવીસી કાવ્યના નામે તેમણે કેટલાક ઉહાપાત કર્યાં. અને તે અંગે સ્થાનકવાસી કાન્ફરન્સે મારી સાથે પત્ર વ્યવહાર કર્યાં. આ ઢુંઢક પચવીસી પૂના આચાયે ખનાવેલ છે. અને જે ટાઈમે મૂર્ત્તિ પૂજા વિરૂદ્ધના જોરજોસથી પ્રચાર હસે તે ટાઈમે ભાન ભૂલેલાઓની બુદ્ધિ ઠેકાણે લાવવા ભાવ ધ્યાથી પ્રેરાઈ કેટલાક કડવા પણ સત્ય શબ્દ તેમાં ઉચ્ચાર્યાં છે. તેમ છતાં પણ સ્થા॰ ક્રાન્ફરન્સના લાગણી ભર્યા પત્રથી મૈત્રી ભાવે પ્રેરાઈ દ્વીતિયા વૃત્તિમાં તે પચવીસી નહી છપાવવાની મેં મારી ઈચ્છા તેમને પ્રદર્શિત કરી હતી. મારી આ ઈચ્છાથી તે મારી કમજોરી સમજ્યા. અને અમારા -સ્થાનકવાસી ભાઈને સતેષ થયા નહીં. ઢુંઢક પચવીસીનું તો તેમને એક મ્હાનું હતું પરંતુ મૂર્તિ પૂજાને સચોટ રીતે સાખીત કરતું સાહિત્ય જ તેમને ખુંચતું હતું. એટલે કેટલાક ટાઈમ જવા દઇ અમારા તે ભાઈ એએ સ્થાનકવાસી જૈન સિદ્ધાંત માસિકમાં મૂર્ત્તિ પૂજા પુસ્તકના અવલાકનને નામે આ સંગઠનના યુગમાં વિના કારણે જૈન તીર્થંકરાની મૂર્તિયાનું અપમાન, પરમેાપકારી પૂર્વાચાર્યાની નિન્દા, જૈન-શ્વે–મૂપૂ॰ સમાજ પ્રત્યે મહામિથ્યાત્વ, ગાઢ મિથ્યાત્વ, અભિનિવેષ મિથ્યાત્વ, ધર્માંધતા, સપ્રદાયવાદિ, તિરસ્કાર આદિ અનેક કટુ શબ્દોના પ્રયોગો વાળી ડૉ. એન-કે ગાંધીની લેખમાળા પ્રકાશિત કરી પોતાના મને વિકારાને પ્રદર્શિત કર્યો. આથી ઘણા મૂર્તિ પૂજક ભાઈ એનાં દીલ દુભાયાં. ત્યાં. અધુરામાં પુરૂં. મુનિ પ્રેમચંદજી એ રાજકોટમાં દેવદ્રવ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ અંગે આક્ષેપ પૂર્ણ વિષવાણુને ધડાકો કર્યો. મને એકયતાની ભલાભણ કરનાર સ્થાનકવાસી કોન્ફરન્સ એ ટાઈમે ગુપચુપ બેસી રહી. આ કારણથી જ મારે ડૉ. ગાંધીના અવલોકનના ખુલાસા રૂપે આ પુસ્તકની દીતિય વૃત્તિ તૈયાર કરવી પડી. માત્ર મૂર્તિપૂજા પ્રત્યેના જ ઠેષથી પ્રેરાઈ છે. ગાંધીએ મૂર્તિપૂજા નીરર્થક ઠરાવવાને જે દલીલે તે અવલોકનમાં કરી છે તે તમામ લીલે મૂર્તિપૂજા સિવાયની પણ જૈનધર્મના દરેક અનુદાનની ઘાતક છે. એટલે એ દલીલે વડે મૂર્તિપૂજાનું ખંડન કરવામાં ભાઈશ્રી ગાંધીએ સ્થાનકવાસી સમાજની પણ સેવાને બદલે કુસેવાજ બજાવી છે તે આ પુસ્તક સાદ્યુત વાંચી જઈ મનન કરવાથી દરેક વાચકને આપોઆપ સમજાઈ જશે. હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમજ્યા વિના તેની વ્યાખ્યા કરવા બેસનાર છે. ગાંધી પિતાના હાથે જ પિતાના માની લીધેલ સિદ્ધાંતનું ખંડન કરીને પિતાને મતે પિતે જ હિંસા કરનાર પુરવાર થાય છે. જિનેશ્વર દેવની પૂજાને બકરી ઈદની કુરબાની સાથે સરખાવનાર છે. ગાંધીએ તેમના સ્થાનક બંધાવવાના કાર્યને કેની ઉપમા લાગુ પડે તે વિચાર્યું હોત તે જિનપૂજા પ્રત્યે કટાક્ષ કરવાનું તેમને સુઝત નહિ. આવી દલીલવાળા અવલોકનના ખુલાસા રૂપે સાહિત્ય લખવું તેમાં અખિલ જન સમાજની સાચી સેવા જ છે એમ માની સત્ય હકિકત મેં પ્રસ્તુત પુસ્તકમાં દર્શાવી છે. - પ્રકરણ પહેલામાં મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થકતાની સાબીતી સિદ્ધ કરવા સાથે નિક્ષેપાનું સવિસ્તૃત વર્ણન તથા હિંસાઅહિંસાના માર્ગની વિવેકમય સમજણ ડૉકટર ગાંધીની દલીલેના સચેટ ખુલાસા પૂર્વક જણાવવામાં આવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજામાં મૂર્તિ વિરોધની ઉત્પતીને સંક્ષિપ્ત ઈતિહાસ તથા શ્રીમાન લેકશાહના મૂળ સિદ્ધાંતને ઉલ્લેખ તેમના સમકાલીન લેખકોની કૃતિઓના અનુસારે દર્શાવ્યો છે. જે કૃતિઓ હસ્તલેખિત આજે પણ પાટણ આદિના જ્ઞાન ભંડારેમાં મૌજુદ છે. - પ્રકરણ ત્રીજામાં જૈનાગ અંગે સ્પષ્ટતા કરવા પૂર્વક તેમાં ફેરફારે કેણે ક્યાં છે? અને ડે. ગાંધીએ પંચાંગીમાં નવું ઘુસાડી દેવાને જૈનાચાર્યો ઉપર કરેલ આક્ષેપને ખુલાસો જણાવી કણે કેવી રીતે ઘુસાડી દીધું છે તે સ્પષ્ટપણે જણાવ્યું છે. પ્રકરણ ચોથામાં આજે જગતના દરેક ધર્મરાધકે પ્રત્યક્ષ યા પરોક્ષપણે કેવી રીતે મૂર્તિ પૂજાને અનુસરી રહ્યા છે, અને તેમાં સ્થાનકવાસીઓની પ્રત્યક્ષ ગુરુમૂર્તિની પૂજા મારવાડના ગેરી ગામમાં આવેલ હર્ષચંદ્રજીની પાષાણમય પ્રતિમાના તથા ભરતપુરમાં આર્યજી દ્ધાંજીની પાદુકાના ફેટા દ્વારા દર્શાવી છે. આ ફોટાઓ મુનિ જ્ઞાન સુંદરજીની લેખિત મૂર્તિપૂજાના પ્રાચિન ઇતિહાસમાંથી લેવામાં આવ્યા છે. તથા તે હકિત મુનિ જ્ઞાનસુંદરજીને પત્રથી પુછાવતાં તેઓશ્રીએ મને જણુંવ્યું છે કે તે મૂર્તિ મારી પ્રત્યક્ષ જોએલી છે અને તેથી જ તેમણે તે મકાન તથા મૂર્તિને ફેટો લેવરાવી મૂર્તિ પૂજાના પ્રાચિન ઈતિહાસ નામે પુસ્તકમાં પ્રગટ કર્યો હતો. તથા તેજ પ્રકરણમાં લંકા મતની ઉત્પત્તી થયા બાદ અત્યાર સુધીમાં તે મતને વસીરાવી સગી મુનિપણું અંગીકાર કરવાવાળા હજારે મુનીરાજે પૈકી કેટલાક વિદ્વાન આચાર્યોના ફોટા તેમના સંક્ષિપ્ત પરિચય પૂર્વક આપવામાં આવ્યા છે. બાકી તો પ્રસ્તુત પુસ્તકમાં મૂર્તિ પૂજા અંગે ઘણુ હકિકતે દર્શાવવામાં આવી છે તે વાંચકને સાયંત વાંચી જવાથી માલુમ પડશે. આ પુસ્તક ડો. એન. કે. ગાંધીના અવલોકનની સમાલોચના રૂપે હઈ તેમણે કરેલ વિષય ખંડનના જ ખુલાસા કરવામાં આવ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ એટલે પ્રથમવૃત્તિમાંના શ્લોકો-કાવ્યો-કથાએ આદિને આ વૃત્તિમાં દાખલ કર્યાં નથી. પુસ્તકની વધુ માગણી :ચાલુ હશે તે ત્રીજી આ‰ત્તિમાં તે વિષયા તથા બીજા કેટલાક જરૂરી વિષયેા દાખલ કરવામાં આવશે. પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનમાં સીરાહી સંધ તથા પાડીવ સધ તથા ખલુંટ સંધ તથા ભાઇશ્રી દલીચ ંદ્રજીના લાગણી ભર્યાં પ્રયત્નથી ગદ્ગસંધ, તથા ભાઇશ્રી ચંદનમલજી નાગોરી ( સીરાહીવાળા ) ના પ્રયત્નથી કાલ્હાપુરના કેટલાક ભાઈએ એ, વળી એક ધર્મપ્રેમી ઉદાર ગૃહસ્થ કે જેમણે પોતાનુ નામ મ્હાર નહિ પાડવાનું જણાવેલ તે, આ બધાએએ આ દ્વીતિયા વૃત્તિની ધણી નકલા અગાઉથી ખરીદી લઈ આ પ્રકાશનમાં સહાનુભૂતિ દર્શાવી છે તે માટે તેએશ્રીની લાગણીને કેમ ભૂલી શકાય ? અને ધી નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસના માલીક મણીલાલ ભાઈ એ ત્વરીત રીતે પુસ્તક છાપી આપ્યું તે માટે તે પ્રેસના કા માટે જરૂર સાષ થાય છે. વળી આ પુસ્તક લખવામાં તે મને ખાસ સહાયકારી સુની જ્ઞાન સુદરજી મહારાજ છે, કે જેઓ એ તેઓશ્રીનુ લખેલ કેટલુંક સાહિત્ય મને મોકલી માદક થયા છે. ઉક્ત મુનીરાજ સ્થાનકવાસી મતમાંથી છુટા થઇ સંવેગી મુની અન્યા છે. મહાન વિદ્વાન છે. આ વિષયને લગતી હકિકતા તેમની પાસે વિસાલ પ્રમાણમાં મૌજુદ છે. આ મહાત્માને તથા પુસ્તક લખવામાં મને ઉત્સાહીત બનાવનાર સીરાહી સંધ. આચાય દેવશ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ, તથા પન્યાસજી મહારાજ શ્રી રાજેંદ્રવિજ્યજી મહારાજ ( ડહેલાવાળા) હું મહાન- આભાર માનું છું. હું કઈ મહાન પતિ નથી કે શાસ્ત્રને ખાસ અભ્યાસી નથી. માત્ર જીનેશ્વર દેવની પ્રતિમાની ભક્તિથી પ્રેરાઇ આ પુસ્તક લખ્યું છે. વિદ્વાનોને તેમાં કઇ ક્ષતિ જણાય તે મને ક્ષમા કરે. જિનેશ્વર દેવકથિત આગમ વિદ્ધ કંઇ લખાયું હોય તો મિચ્છામિ દુકકડ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મને કઈ વ્યક્તિ પ્રત્યે વૈમનસ્ય નથી જ. ભાઈશ્રી ગાંધી ડૉક્ટરે કરેલ મારી લખેલ પ્રથમ વૃત્તિના અવલોકનથી અ૫ અભ્યાસીની શ્રદ્ધા સ્મલીત થવા ન પામે અને મૂર્તિપૂજાની આવશ્યકતા દરેક જીવને છે કે નહિ? તે જ જણાવવાને આ પ્રકાશનને હેતુ છે. કઈ મૂર્તિપૂજા માને કે ન માને તે અમારે જોવાની જરૂર નથી. પરંતુ મૂર્તિપૂજા સામે કે મૂર્તિપૂજા સમાજ સામે કોઈ મિયા પ્રલાપ કરશે તે તેને સચોટ પ્રતિકાર કરવા માટે અમારી કલમ હરહંમેશાં તૈયાર જ રહેશે. એક્યતાને બહાને એવા મિયા પ્રલાપ કરનાર સામે અમે કદાપી મૌન નહિ જ બેસીએ. - કડવી પણ સત્ય હકિકત દર્શાવતી ઢેઢક પચવીસીના પ્રકાશ નથી જે અમારા સ્થાનકવાસી ભાઈઓને દુઃખ થતું હોય તો તે પચવીસી આ દ્વીતિયા વૃત્તિમાં નહિ છાપવાની અમારી ઈચ્છા અમોએ જણાવ્યા છતાં જૈન સિદ્ધાંત માસિકના તંત્રી શ્રી તે પચવીસીને વધુ પ્રકાશમાં લાવ્યા છે અને તે બનાવનાર મહાત્મા ઉપર ભાષા સમિતિ નહી સાચ વવાનો આરોપ કરી તે મહાત્માએ કડવા શબ્દો શા માટે વાપર્યા છે તેને હેતુ દર્શાવતી તે કવીતાની મુખ્ય કડીઓ ઉડાવી દઈ પિતાને મન ભાનતી નીચે મુજબની જ કડીઓ પિતાના જૈન સિદ્ધાંત માસિકના સને ૧૯૫૪ ના ડીસેમ્બર માસના અંકમાં પ્રગટ કરી છે. શ્રી જિનપ્રતિમાથી નહિ રંગ, તેને કબુ ન કીજે સંગ-એ આંકણું. સરસ્વતી દેવી પ્રણમી કહેછ્યું, જિનપ્રતિમા અધિકાર; નવિ માને તસ વન ચપેટા, માને તસ શણગાર–શ્રી. ૧ એણે મૂઢ જિનપ્રતિમા ઉથાપી, કુમટિ હૈયા ફુટ તે વિના કિરિયા હાથ ના લાગે, તે તે ઘેથા ફૂટશ્રી. ૩ ઢંઢકવાણું કુમતિસે નાણી, સૂર્ણ મત ભૂલે પ્રાણ, બેધિ બીજની કરશે હાણી, કેમ વરશે શીવરાણું–શ્રી. ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ મેલાં ક્યાં મેટું બાંધે, ઘેર ઘેર ભિક્ષા ફરતા; માંદા માણસની પરે થવું, બેલે જાણે મરતા–શ્રી. ૧૭ ટૂંઢત હૃઢત હૃઢત પ્રાણું, તેહી ધર્મ ન પાયા; તે માટે ઢંઢક કહેવાણ, એળે જન્મ ગમાયા–શ્રી. ૧૮ ભાવ ભેદને તત્વ ન જાણે, દયા દયા મુખ ભાંખે; મુગ્ધ લેકને ભ્રમમાં પાડી, તેને દુર્ગતિ નાંખેશ્રી૧૯ ભાષ્ય ચૂર્ણ ટીકા ન માને, કેવળ સૂત્ર પિકારે, તે માંહિ નિજમતિ કલ્પના, બહુ સંસાર વધારે–શ્રી. ૨૦ બાહિર કાળા માંહિકાળા, જાણીએ કાળાવાળા, પંચમ આરે દુષ્ટ એ પ્રગટ્યા, મહી મૂઢ વિકરાળા–શ્રી. ૨૧ ઢંઢક પચવીસી મેં ગાઈ, નગર નડેલ મેઝાર; જશવંત શિષ્ય જિનેન્દ્રય પંથે, હિત શિક્ષા અધિકાર–શ્રી. ૨૫ ઉપરની કડીઓથી જરૂર અમારા સ્થાનકવાસી ભાઈઓને દુઃખ થાય જ. એમાં કંઈ આશ્ચર્ય નથી. પણ પિતાને દુઃખ પેદા કરતી કડીએ જ સમાજ સામે રજુ કરી સત્ય હકિકત દર્શાવતી કડી ઉડાવી દઈ તંત્રીશ્રીએ સત્ય વસ્તુનું ખૂન કર્યું છે. સત્ય હકિકત દર્શાવતી કડીઓ વાંચકે વિચારે તે તેમને સ્પષ્ટ સમજાઈ જસે કે મૂર્તિ વિરોધ ઉપદેશ કરનારાઓની ભ્રમજાળમાં મુગ્ધ જનતા ફસાઈન જાય એ માટે કૃતિકારે આ કૃતિ બનાવી છે. તે પચવીસીમાંની મુખ્ય કડીઓ જૈન સિદ્ધાંતના તંત્રીશ્રીએ કઈ કઈ છોડી દીધી છે તે સત્ય વસ્તુના સંરક્ષણના હેતુએ વાંચકે સમક્ષ જણાવી દઈએ છીએ. કેવળ નાણું નહિ ચઉનાણું, એણે સમે ભરત મેઝાર; જિન પ્રતિમા જિન પ્રવચન જિનને, એ માટે આધાર–શ્રી. ૨ જિન પ્રતિમા દર્શનથી દંસણ, લહીયે વ્રતનું મૂળ તેહિ જ મૂળ કારણ ઉત્થાપે, શું થયું એ જગશળ–શ્રી જ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ અભયકુમારે મૂકી પ્રતિભા, દેખી આદ્રકુમાર; પ્રતિ બુઝથા સંજમ લઈ સિધ્યા, તે સારો અધિકાર–શ્રી ૫ પ્રતિમા આકારે મચ્છ નિહાળી, અવરમચ્છ સવિ બુઝે; સમક્તિ પામે જાતિ સ્મરણથી, તસ પૂરવભવ સ–શ્રી. ૬ છ અંગે જ્ઞાતા સૂવે, દ્રૌપદીએ જિન પૂજ્ય એવા અક્ષર દેખે તે પણ, મૂઢ મતિ નવિ બુઝથા–શ્રી. ૭ ચારણ મુનિએ ચૈત્યજ વાંઘાં, ભગવતિ અંગેરંગે; મરડી અર્થે કરે તેણે સ્થાનક, કુમતિ તણે પ્રસંગે–શ્રી ૮ ભગવતી અંગે શ્રી ગણધરજી, બ્રાહ્મી લીપી વંદે, એવા અક્ષર દેખે તે પણ, કુમતિ કહે કેમ નીદે–શ્રી ૯ ચિત્ય વિના અન્ય તીર્થિ મુજને, વંદન પૂજા નિષેધે; સાતમે અંગે શાહ આણંદ, સમિતિ કીધું શુ–શ્રી. ૧૦ સૂર્યાભદેવે વીર જિન આગળ, નાટક કીધું રંગે; સમકિત દ્રષ્ટી તેહ વખાણે, રાયપાસે ઉપાંગેશ્રી . ૧૧ સમક્તિ દ્રષ્ટિ શ્રાવકની કરણી, જિનવર બિંબ ભરાવે; તે તે બારમે દેવલેકે પહોંચે, મહાનિશીથે લાવે–શ્રી. ૧૨ અષ્ટપદ ગિરિ ઉપર ભરત, મણિમય બિંબ ભરાવ્યાં; એવા અક્ષર આવશ્યક સૂત્રમાં, ગૌતમ વંદન ચાલ્યાં–શ્રી. ૧૩ પરંપરાગત પ્રતિમા પુસ્તક, માને તે જ નાણ; નવી માને તેથી જ અજ્ઞાની એવી જિનવર વાણી–શ્રી. ૧૪ ખેતરપાળ ભવાની દેરે, ત્યાં જાવું નવિ વારે ' વીતરાગનું દેહરૂં વારે, તે કેણ સૂત્ર આધારે–શ્રી. ૧૬ આગમનું એક વચન ઉત્થાપે, તે કહીએ અનંત સંસારી; આખા જેઓ ગ્રંથ ઉત્થાપે, તેહની શી ગતિ ભારી–શ્રી. રર ચિત્ર લખી નારી જેવંતાં, વાધે કામ વિકાર; તેમ જિન પ્રતિમા મુદ્રા દેખી, શુદ્ધ ભાવ વિસ્તાર–શ્રી. ૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ટે હઠ છોડી ભવિજન, પ્રતિમાથું દીલ રાખે; જન પ્રતિમા જિન પ્રવચન જિનને, અનુભવને રસ ચાખ–શ્રી૨૪ આદિતિયાવૃત્તિ પૂરી છાપી તૈયાર થતાં સુધીમાં પણ આ પચવીસી અમેએ નહિ છાપવાને વિચાર દ્રઢ રાખે છે પરંતુ જૈન સિદ્ધાંત માસિકના તંત્રીશ્રીએ તે કૃતિકાર મહાત્મા ઉપર માત્ર દોષા રેપ જ કરવા માટે આ કાવ્યની મુખ્ય કડીઓ ઉડાવી દેવાથી અમારે આ કાવ્ય અંગે પ્રસ્તાવનામાં આટલી સ્પષ્ટતા કરવી પડી છે. તંત્રી મહાશયે તેમના માસિકમાં આખુંય કાવ્ય રજુ કરી પિતાની બુમ રજુ કરી હોત તો આ પ્રસ્તાવનામાં પણ અમારે આ અંગે કંઈ લખવાની આવશ્યક્તા રહેત જ નહિ. વળી મુનિ જિદ્રની ભાષા સમિતિ કયાં ગઈ? એમ કહેનાર તંત્રીશ્રી ભાષા સમિતિ કોને કહેવાય તે સમજતા જ નથી અને બૂમ પાડ્યા જ કરે છે. તેમણે સમજવું જોઈએ કે સમિષ્ટિગત કથનમાં તથા વ્યક્તિગત કથનમાં ભેદ છે. વ્યક્તિને અપમાન જનક વચને ન કહેવાય એ વિધાનમાં વધે નથી પણ સ્વરૂપ નિરૂપણ કરવામાં થતું કથન નિદાને પાત્ર નથી. ગેસલા–જમાલિ વીગેરેને વ્યક્તિગત કહેવામાં આવ્યું છે તે પણ સ્વરૂપ નિરૂપણની બુદ્ધિથી, નહિ કે ધીક્કારની બુદ્ધિથી કથનમાં અન્ય પ્રત્યેના ધીક્કારની, અપમાનની કે પોતાને ઉત્કર્ષ મનાવવાની બુદ્ધિ હેવી જોઈએ નહિ. ભાર્ગદર્શનની મનોવૃત્તિ હોય તે વાંધો નથી. અન્યને પરાભવ કરવા કરાવવામાં, પિતાને ઉત્કર્ષ કરવા કરાવવામાં, ગણવા ગણાવવામાં વપરાતાં વચને નિંદા અને ઠેષાદિનાં સ્થાન ગણાય. આ બધું તંત્રીશ્રીને સમજાયું હોત તે મુનિ જિનેંદ્રની ભાષા મિ તિ કયાં ગઈ? એમ તેઓ લખત નહિ. એક્યતાને બહાને આવા સત્ય વચને પ્રત્યે તમે લેકે ઉહાપોહ કરશે તે એ શિખામણ તમારે પિતાને લેવી પડશે. અને દયાદાનના ધર્મના સંરક્ષણ માટે શ્રી સુશીલ કુમારજી જેવા મુનિઓ તેરાપંથિ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સામે જે પ્રચાર કરી રહ્યા છે તે પ્રચારને પણ રિધ થશે. અસત્ય વસ્તુની અસત્યતા પૂર્વાચાર્યોએ જગત સમક્ષ ખુલ્લી ન કરી હેત તે આજે સ્વેચ્છાએ મત પ્રવર્તકને રાફડો ફાટ્યો હોત. અને તેથી જ સાધુ વર્ગમાં પણ પાર્શ્વસ્થ-અવસગ્ન-શિલ–સશક્ત, અને યથા છંદ એ પાંચ પ્રકારના સાધુઓને અવંદનીય જાહેર કર્યા છે. તેવાઓ પ્રત્યે ઐકયતાની કે તેઓનું ખંડન નહિ કરવાની બુદ્ધિ રખાઈ નથી. એજ્યતાની બુમ પાડવાથી એકયતા સાચવવાની નથી. આજે એક્તા કરવાની વાતે સહુ કરે છે. કેઈપણ સમજુ મનુષ્ય જગતમાં એકતાને ન જ ઈચ્છે એવું બને જ નહિ. એકની દ્રષ્ટિએ અન્ય માણસ એક્તાને વિરોધી ભલે લાગતો હોય પરંતુ વાસ્તવીક રીતે તે એકતાને વિરોધી નથી જ સાચી એક્તા સાધવાનું ઇચ્છનારે એક્તા કેમ રહેતી નથી તેનું મૂળ વિચારવું જોઈએ. મૂળને છોડી ડાળીયે વળગવાથી કંઈ વળવાનું નથી. આજે એકતાની વાતને વાવંટોળ ચાલી રહ્યો છે, તેમ છતાં એક્તા ટકતી નથી તેનું મૂળ કારણ રૂચિને ભેદ છે. એ રૂચિભેદના હિસાબે અમુક વખત સુધી કદાચ એક્તા ટકી રહે છે પણ તે ભારેલા અગ્નિ જેવી છે. કાયમી રહેવા પામતી નથી. જેઓ એકતાના સાચા ઈચ્છક હોય તેઓ એ રૂચિને ભેદ ટાળવાને પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ. રૂચિને સમાન બનાવ્યા સિવાય એકમતિ બનવાને પ્રયત્ન ફલીભૂત થવાને જ નથી. રૂચિની એકતા કરવાનો પ્રયાસ કર્યા સિવાય જ એકતા સ્થાપવાની વાતે નિષ્ફળ જ નીવડવાની છે. રૂચિભેદ ટાળ્યા સિવાયની એક્તા, કહેવું પડશે કે ન્યાય બુદ્ધિમાંથી જન્મેલી હોવા છતાં પણ ન્યાયબુદ્ધિ સમાન દેખાતી એ ઐકયતાબુદ્ધિ ઘણીવાર સત્યનું જ ખૂન કરનારી હોય છે. - જે સત્યમાર્ગની પ્રરૂપણ અનાદિ કાળથી જગતમાં ચાલી આવતી હોય, માનવસમાજ એજ માર્ગે ચાલી સ્વકલ્યાણ સાથે જતો હેય. તે માર્ગને અસત્ય કહેનાર કોઈ નુતન વર્ગ ઉપસ્થીત થાય Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ત્યારે તે પણ સત્ય છે એમ કહી દેવું અથવા પૂર્વકાલથી ચાલ્યા આવતા સત્યમાર્ગને ચૂકી નુતન માર્ગના સ્વીકારમાં શું ખલના છે તે જગત આગળ રજુ કરવામાં અક્યતાને ભંગ માની મૌનપણે બેસી રહેવાથી સત્ય માર્ગને હાની જ છે. આજે જેઓ અસત્ય મતના ખંડનની કે સત્ય મતના મંડનની વાતને અક્યતા ભંગ તરીકે ગણવાને દા કરે છે, તેઓ પણ પિતાના મતનું ખંડન અને અન્ય મતનું ખંડન તે કરે જ છે. અને જે નથી કરતા તે તેઓ કયા આધારે કહી શકે છે કે અમે સાચા છીએ ? અમે સાચા છીએ એ કહેવાને અર્થ જ એ છે કે–અમારા સિવાય બીજાઓ બેટા છે. આવી દીવા જેવી સ્પષ્ટ વાતને પણું ઢાંકી દઈને, જગતના કલ્યાણની કામનાથી એક પરમ સત્ય મતનું ખંડન કરવા માટે અસત્ય મતનું ખંડન કરનાર મહાપુરૂષોને ઐક્યતા ભંજકને ઇલ્કાબ આપવા તૈયાર થઈ જવું એ ચોક અન્યાય છે. જે માર્ગ માટે મંડન ખંડન કરવાને ઈન્કાર કરવામાં આવે છે તે માર્ગથી અલગ થઈ જેઓ સ્વમત ચલાવી રહ્યા છે તેમને તો આજની કહેવાતી એકતાની વાતે લાભ કર્તા છે. કેમકે એથી તેમના નુતન માર્ગને જરાપણ ખલન થયા સિવાય બહુજ આબાદ રીતે સંરક્ષણ મળી જાય છે. એટલે એવાઓને આવી એકતાની વાતે રૂચે તેમાં શું આશ્ચર્ય ? ભગવાન મહાવીરના અનુયાયી કહેવાતા વર્ગમાં જ જ્યારે રૂચિની ભિન્નતા દેખાય, જે સાધન આલંબનથી આત્મશ્રેય સાધવામાં મહાવીરના અનુયાયી તરીકે કહેવા જ એક વર્ગ હિંસા માને ત્યારે આવી ભિન્નતાથી સાચા આત્મહિતકને જરૂર શંકા ઉદ્ભવે કે આ બેમાં સત્ય શું? જ્યાં સુધી રૂચિભેદ હશે ત્યાં સુધી આ બે માન્યતામાં સત્ય શું છે? એવી શંકા શું કોઈને નહિ ઉદ્દભવે ? કેટલીક વખત તે મૈત્રીભાવે મળેલ અલગ અલગ ફિરકાના ઉપદેશકેને એકત્ર થયેલા જોઈ ઉપરોક્ત શંકા વધુ ઉત્પન્ન થાય છે. એવાઓની. Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શંકા સમાધાનમાં એકનું મંડન કરતાં શું અન્યનું ખંડન સ્વયં નહિ આવી જાય ત્યારે કહો કે રૂચિભિન્નતાથી અક્યતા કેવી રીતે સ્થાયી ટકી શકશે? આજે જમાનાને નામે અકયતાની ઝંખના કરનાર મહાશય વિચારે કે આજનો જમાને બુદ્ધિવાદને છે. એક જમાને એ વીત્યે છે કે માત્ર શ્રદ્ધાને જ હતું. તે જમાનાની જનતા એમજ સમજતી હતી કે રૂચિભિન્નતા ભલે હોય પણ ગમે તેમ તેય મહાવીરના અનુયાયી એકજ છે. જ્યારે આજે આપણે કદાચ એમ ચલાવી લઈશું પણ સત્યાસત્યનો વિવેક કરી શકવાની તાકાત ધરાવનાર કેઈપણ આત્મા એમ કબુલે તેમ નથી કેસર્વ મત સમાન છે, સર્વ મત ‘ઉપાદેય છે, અગર કેઈપણ મત અનુપાદેય નથી. એ તે એમજ. કહેશે કે સર્વમત કેઈપણ કાળે ઉપાદેય હેઈ શતા જ નથી. અને ઉપાદેય હેય તેને ભિન્ન મત કહી શકાય જ નહિ. વળી એ તે આગળ વધીને એમજ કહેશે કે સર્વમત ઉપાદેય છે, એકેય અનુપાદેય નથી તે એકજ મહાવીરના અનુયાયીઓમાં ધાર્મિક અનુષ્ઠાન–સાધુવેશ-ઉપદેશ વગેરે એકજ કરી નાખે. પરંતુ ઉપરથી એકજ માનનારા આપણે અંતરથી તે ભિન્નતા જ સમજતા હેઈ એક સરખી રૂચિ-પ્રવૃત્તિ કરી શકતા નથી. જેથી આજે કેટલાય જેને આપણું રૂચિભેદથી કંટાળી માત્ર નામધારી જૈન તરીકે રહી આરાધનાના માર્ગથી દૂર જ રહે છે. આ હિસાબે રૂચિભિન્નતાના સંયેગેમાં અકયતા ટકાવવી આપણને માટે ખૂબ જ મુશ્કેલ છે. એટલે આપણે તે એ જ ઈચ્છીએ છીએ કે એ સમય ક્યારે આવે કે જૈન તરીકે કહેવા વર્ગ એકજ રૂચિને ધારણ કરનાર બને, દરેકની સાધના એક સરખી જ ચાલે અને તેવી એક સરખી સધાતી સાધના દ્વારાએ લેશમાત્ર પણ ભિન્નતા કેઈને લાગે નહિ. આ સંયોગોમાંજ સાચી એકયતા ચિરસ્થાયી બની રહેશે. સામાન્ય સામાન્ય મતભેદથી Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જાતિ-સમાજ કે ધર્મની કંઇપણુ સ્ખલના થતી નથી, પરંતુ કાઇ વિશાળ મત્તભેદ હાય તેથી એકજ જૈન તરીકે કહેવાતા વર્ગોમાં ઘણી રખત સ ંધણુ ઉત્પન્ન થાય છે. એવા સંધથી સમાજ ઘણા નબળા પડી જાય છે, ઈતર સમાજ ઉપરનું વČસ્વ ઘટી જાય છે. એટલે આજના પૃથક્ પૃથક્ ફીરકાઓમાં વહેંચાઈ ગયેલા જૈન સમાજમાં ઐકયતા જરૂર છવી જોઈએ. અને અકયતા સ્થાપવાના પ્રયત્ન કરવેશ જોઇએ. પરંતુ સાથે સાથે એ તો જરૂર ખ્યાલ રાખવુ જોઈએ કે રૂચિભેદ ટળ્યા સિવાય આપણી તે ઈચ્છા કે પ્રયત્ન સફળ થવા બહુજ મુશ્કેલ છે. મા શી શુકલ પુર્ણિમા સ.૨૦૧૧ પાધ્ધ જૈન પાઠશાળા સિરાહી (રાજસ્થાન) Jain Educationa International માસ્તર મુખચંદ્ર કેશવલાલ.. For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થન શ્રી જૈનશાસનમાં વિતરાગની મૂર્તિ એ ભવ્ય આલંબન છે. તેની આરાધનાથી કંઈ આત્માઓ ઉચ્ચપદને પામ્યાના શાસ્ત્રમાં સંખ્યાબંધ વૃત્તાંત છે. અતિશય જ્ઞાનીઓના આ વિરહકાળમાં ખરેખર એ જબ્બર આલંબન છે. શ્રી જિનાગમ અને જિનબિંબ એ જ આ પંચમ કાળમાં મુમુક્ષુઓને આધારભૂત છે. મહષઓએ આ બાબતનું ઘણું વિવરણ શાસ્ત્રોમાં કર્યું છે, તે પણ આ વિજ્ઞાનના કાળમાં પુરાતત્વવિદેએ શોધળથી મૂર્તિની અતિ પ્રાચિનતા કયારનીયે સિદ્ધ કરી છે. બુદ્ધિવાદના આ જમાનામાં હવે મૂર્તિપૂજા તરફ વંચીત રહેલ વર્ગ પણ વળે છે. કારણ કે આજે મૂતિ વગર જગતમાં વ્યવહાર પણ અશક્ય છે. સ્થાપના નિક્ષેપે આજે વિશ્વમાં વ્યાપક છે. એક પાઈથી માંડી લાખની નોટોને બહાર, ચિત્રોથી શિક્ષણ, બાવલાઓ. ઓઈલ પેઈન્ટીગે, ટ્રેડમાર્કે, પ્રદર્શને, ચલચિત્ર વિગેરે સ્થાપના નિક્ષેપજ છે. અને તે પ્રકારાન્તરે સાબિત કરે છે કે મૂર્તિથી પ્રેરણા પ્રાપ્ત થાય છે, ને ભાવનાની અભિવૃદ્ધિ થાય છે. સરકાર અને બીજાં મંડળે પણ આરેગ્ય–દયા વિગેરેના પ્રચાર માટે ફિલ્મ બનાવી લેકમાનસ કેળવે છે, અને તે જડ ચીત્રોની અંતઃકરણ પર અસર થાય છે એમ સાબીત થઈ ચુક્યું છે પૂર્વગ્રહથી હજી પણ મૂર્તિને નહિ માનનાર વર્ગના જીવન વ્યવહારને તપાસશે તે ખબર પડશે કે એમને બહોળો ભાગ ફટાઓ પડાવે છે–ફી જુવે છે–પ્રદર્શને પણ જુએ છે. આથી તેઓ સમજી શકે છે કે શંગારીક ચલચીત્રોથી જેમ ભાવના બગડે છે તેમ વિતરાગની મૂર્તિના દર્શનાદિથી શુદ્ધ ભાવ પ્રાપ્ત થઈ શકે છે. તો પછી સિદ્ધાચલજી આદિ અનેક તીર્થોના દર્શન પૂજનથી આત્માથીઓએ શા માટે વંચીત રહેવું? માનસશાસ્ત્રના ઉંડા અભ્યાસીઓ પણ મૂર્તિ-ચિત્રો આદિવડે તે તે પ્રકારની ભાવના થવાનું જણાવે છે. આ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ યુગમાં યુવા પૂર્વાંગ્રહમાં જકડાઈ રહે એ શકય નથી. તેમ જ મૂર્તિની પ્રાચિનતાને ઉપાદેયતા લાગતા આજે પૂર્વગ્રહ ત્યાગી કેઇ આત્માએ મૂર્તિની આયતા તરફ વળી રહ્યા છે, અને વિચારા સમજી પણ શકયા છે કે આરંભ સમારંભમાં ખદબદી રહેલા એવા આપણે મૂર્તિપૂજામાં કંપી ઉઠવું એ કેવળ આત્માને ઠગવા જેવું છે. માટે ગૃહસ્થાને શ્રેયમાર્ગે ચઢવા વિતરાગદેવની દ્રવ્ય પૂજા પણ આવશ્યક છે, અને આત્માતિ સન્મુખ થવાના અમેધ ઉપાય છે. મૂર્તિપૂજા નામના આ ગ્રંથમાં મૂર્તિ પૂજા વિષે સારા પ્રકાશ પાડવામાં આવ્યો છે. અનેક લીલ અને શાસ્ત્રીય પૂરાવાથી તેની સાખીતી આપવામાં આવી છે. એટલું જ નહિ પણ મૂર્તિ પૂજાથી પીછેહટ કરનાર વગ કયારે ઉપસ્થીત થયે અને તેમાં કેટલું તથ્ય છે વિગેરે તે વખતની સમકાલીન ઐતિહાસીક ખીનાપર આધારભૂત પ્રકાશ પાડ્યો છે. વળી મૂર્તિને નહિ માનનાર વર્ગના ઉપદેશકે પણ પ્રકારાન્તરે મૂતિ સ્વીકારે છે. એ બાબત ફાટા વિગેરે આપી નક્કર પ્રમાણો રજુ કર્યો છે. તેથી સાખીત થઈ શકે છે કે આ રીતે જો અન્યમૂર્તિએ સ્વીકારાય તે પરમતારક જિનેશ્વરદેવની મૂર્તિ તો જરૂર આવ્ય છે અને તે નહિ માનવાનું મહાપાપ ભવભીરૂ આત્મા નહિ જ કરે. માસ્તર ખૂબચંદભાઇએ આ ગ્રંથની સંકલનામાં સારી મહેનત લીધી છે, જે કાઇપણ પ્રકારના પૂર્વગ્રહ સિવાય સરલ હૃદયે સાદ્યન્ત વાંચવામાં આવે તે તથ્યના ગદ્વેષકાને આમાંથી ધણું જાણવા મળશે એટલું જ નહિ પણ મૂર્તિ સંબંધી ભ્રમનો ભૂક્કો થશે અને મૂર્તિ પૂજા વિષે સાચી શ્રદ્દા થયા વિના નહિ જ રહે. tr "" જૈન લેખ સંગ્રહ, તેમજ માનનીય આણુજી કલ્યાણજીની પેઢી તરફથી તાજેતરમાં પ્રગટ થયેલ જૈન તીથ સર્વીસ ગ્રહ ના વિશાળ કાવ્ય ગ્રંથામાં મૂર્તિની પ્રાચિનતા ખાબત ગળામુડ ( ભરપુર ) સાહિત્ય વિદ્યમાન છે જેમાં ઈ. સ. પૂર્વે અને વિક્રમપૂર્વેના કઈ જુગજીના પ્રત્યક્ષ મળી આવેલા અને મેાજીદ લેખા આજે ડાંડીપીટીને મૂર્તિની Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રાચિનતા પેાકારી રહેલ છે. પ્રસ્તુત પ્રકાશનમાં દર્શિત કિકતને તે લેખા સંપૂર્ણ પૂરાવારૂપે છે. એટલે આવા મનનીય સાહિત્યને જીન્નાસુએએ અવલાકન કરવાથી જરૂર સાચી દિશા મળશે. પ્રસ્તુત પુસ્તકના લખાણ ઉપરથી માલુમ પડે છે કે, સ્થાનક વાસી અન્ધુ ડૉ. એન. કે. ગાંધીએ સદરહુ પુસ્તકની પ્રથમા વૃત્તિના કરેલ અવલાકનને પરિણામે જ આ પુસ્તકની દ્વિતિયા વૃત્તિ લેખકને લખવાની ફરજ પડી છે. અવલાકનના નામે ડૉ. ગાંધીએ જિનેશ્વર દેવના ત્રણ નિક્ષેપા અપૂજનીય મૂર્તિ પૂજાની બકરી ઇદની કુરબાની સાથે સરખામણી લેાંકાશાહના જીવન અંગે અસત્ય ઘટના લખવાન લેખક ઉપર આક્ષેપ-મૂર્તિપૂજક પૂર્વાચાર્યોએ નિયુક્તિ આદિમાં મનઃ કપીત ઘુસાડી દીધેલ મૂર્તિપૂજા, આદિ અનેક ખાખતો જણાવેલ છે. આ રીતના અવલાકનથો ડૉ. ગાંધી મહાશયે અકયતા સાધવાનું શી રીતે માની લીધું હશે? લેખક માસ્તર ખૂખદ દભાઇએ ડૉ. ગાંધીએ કરેલ અવલાકનના મુખ્ય મુખ્ય મુદ્દાએ સચાટ ખુલાસા કર્યાં છે. મૂર્તિ પૂજાનો વિષય દ્રઢપણે સમજવા માટે કેટલાંક પુસ્તામાં પ્રશ્નોત્તરી રૂપે લખવામાં આવે છે, પરંતુ આ પુસ્તકમાં મૂર્તિ પૂજાને નિષેધ કરનાર ડૉ. ગાંધીએ કહેલી હકિકત પ્રશ્નરૂપે અને લેખક મહાશયે તેની કરેલી સમાલાચના ઉત્તરરૂપે હાઇ પ્રસ્તુત પુસ્તક સ્વયં પ્રશ્નાત્તરી રૂપે જ બની ગયું છે. સ્વકલ્પીત પ્રશ્નનેાત્તરી કરતાં આપેઆપ પ્રશ્નનાત્તરી રૂપ બની ગયેલ આ પુસ્તકથી મૂર્તિપૂજાના વિષય બહુ જ સુંદર રીતે દ્રઢ થાય છે અને સત્યાસત્યને નિણૅય થાય છે. અખિલ ભારતવર્ષમાં એ સમય કયારે આવે કે ભગવાન જિતેશ્વર દેવના અનુયાયી તરીકે કહેવાતા દરેક વર્ગ અકયતા પૂર્વક એક સરખી જ આરાધના કરનારી અને એવી શુભ આકાંક્ષા પૂર્વક મારૂ આ પ્રાકથન સમાપ્ત કરૂં છું. માગશી શુકલણ મા સ. ૨૦૧૧ જૈન ઉપાશ્રય-સિરાહી (રાજસ્થાન) { } Jain Educationa International લી'– પન્યાસજી રાજેન્દ્ર વિજયજી For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. લેખકઃ–આચાર્યદેવ-શ્રીચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ. છે સંસાહિતપૂર-થશવરપાનાથ વિનયતમા - સક્લ મંત્ર-તંત્ર-ચંદ્રાધિરાજરાજેશ્વર-શ્રી સિદ્ધચક્રમહાયંત્ર-સ્થિતત્રિકાલવતિ શ્રી દેવ, ગુરૂ, ધર્મને હૃદયમાં ધારણ કરીને, અને વિશ્વજનમને વાંછિતપૂરક-શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને બહુમાન પુરસ્સર વંદન કરીને આ મૂર્તિ પૂજા નામની પુસ્તિકાની ( દ્વિતીયાવૃત્તિરૂપે પ્રસિદ્ધ થતી પુસ્તિકાની) પ્રસ્તાવનાને અત્ર પ્રારંભ થાય છે. ગ્રંથનું સાર્થક-નામ, આ પુસ્તિકાનું નામ “મૂર્તિપૂજા” છે. આ નામ બે શબ્દથી બનેલું છે. આ નામમાં એક શબ્દ મૂર્તિ છે, અને બીજો શબ્દ પૂજા છે. આ બન્ને શબ્દથી બનેલ સાર્થક નામ મૂર્તિપૂજા પુસ્તિકાનું રાખેલ છે. વિશ્વમાં અન્ય દર્શનેના સંસ્થાપકેની, અન્ય મત-મતાંતેરેના ઉત્પાદકેની, રાજા-મહારાજા–અમલદારોની, દેશનેતાઓની, દેશ માટે પ્રાણુ સમર્પણ કરનારાઓની, અને જિનેશ્વર ભગવતેની પણ મૂર્તિઓ–આકાર–સ્થાપના-ચિ-છબીઓ પ્રતિબિંબ–પાળીયા વિગેરેને મૂર્તિ સ્વરૂપ વિદજજન સમુદાય માને છે, સ્વીકારે છે અને આદર બહુમાનથી પૂજે છે-સત્કારે છે અને સન્માને છે. તે પછી આ મૂર્તિપૂજા પુસ્તિકામાં જિનેશ્વર ભગવંતની જ મૂર્તિ અને તે જ મૂર્તિઓની જ પૂજા-દર્શન-વન્દન-સત્કાર સન્માન કરવાં ઉચીત છે; એ શા ઉપરથી સ્વીકારવું ? એ અત્ર પ્રાસંગિક પ્રશ્ન થાય તે સંભવિત છે, પરંતુ આ ઉપસ્થિત થયેલ પ્રશ્નનું સમાધાન સાહિત્યકાર અને જૈનશાસ્ત્રકારોએ સુંદર સરળ રીતિએ ક્રમશઃ પ્રસંગ પ્રકરણથી અને Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ચાર નિક્ષેપાની વ્યવસ્થાથી નિર્ણત કર્યું છે. પ્રથમતઃ પુસ્તિકાના નામમાં રહેલ શબ્દને પ્રસંગ પ્રકરણથી વિચારીયે - એક રામ શબ્દ અનેક પ્રસંગમાં અને અનેક પ્રકરણમાં વપરાય છે. જુઓ–રામે લંકા લીધી, રામે પૃથ્વી નક્ષત્રીય (ક્ષત્રી વગરની) કરી, આ ભાઈના રામ રમી ગયા, આગ્રા-દીલ્હીમાં દલાલ રામ-રામ કરીને (કહીને) ગરાગને લઈને વેપારી સામે બેસે છે; અને આજે સખ્ત નાણાં ભીડ છે કે દશ રામે કેઈ નાણું દેતું નથી. આ ઉપર જણાવેલા પ્રકરણના બધા પ્રસંગમાં સાહિત્યકાર પ્રકરણ પ્રસંગથી રામ શબ્દના જુદા જુદા અર્થ કરે છે. ક્રમશઃ વિચારે તે પ્રથમ પ્રસંગમાં દશરથના રામચંદ્રની બીના છે, બીજા પ્રસંગમાં પર શુરામને ઉદ્દેશીને રામશબ્દ છે, ત્રીજા પ્રસંગમાં મરણ પામવાના પ્રસંગમાં રામ શબ્દ છે, ચેથા પ્રસંગમાં રામ-રામ શબ્દથી બે ટકા દલાલીને નિર્ણય છે, અને અંતિમ પ્રસંગમાં દશ રામથી=દશ આના વ્યાજ નકકી થાય છે. આથી કંઈપણ પ્રસંગ પ્રકરણમાં વપરાયેલ શબ્દને નિર્ણત કરવાની સાહિત્યકારોની આ વ્યવસ્થા છે. એ જ રીતિએ શાસ્ત્રકારે પ્રસંગ પ્રકરણથી નક્કી થતા વાચ્ય પદાર્થોને વાચક શબ્દોથી વ્યવસ્થિત કરે છે. એટલું જ નહિ પણ કોઈપણ દર્શનકારે જે રીતિને અપનાવી નથી એવી પદાર્થ નિશ્ચિત કરવામાં અનેક નિક્ષેપ કરવાની અને ઓછામાં ઓછા ચાર નિક્ષેપ કરવાની ગહન નિક્ષેપ વ્યવસ્થારૂપ નીતિ, રીતિને સર્વજ્ઞ કથિત જૈનશાસ્ત્રકારોએ અપનાવી છે. અને શાસ્ત્રસ્થિત પદાર્થોને નિશ્ચિત કરવાની નિક્ષેપાદિ વ્યવસ્થાને અપનાવનાર તે શાસ્ત્રકાર સામાન્ય કક્ષાના નથી, પરંતુ ચૌદ પૂર્વધર શ્રત કેવલી શ્રી આવશ્યકાદિ દશ સૂત્ર સ્થિત પદાર્થોના પરમાર્થને પ્રગટ કરનાર પૂજ્ય-નિયંતિકાર–મહર્ષિ–શ્રીભદ્રબાહુ સ્વામીજી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેચચંદ્રસૂરિ વિરચિત અભિધાન ચિંતામણિ કષમાં “છત વઢિનો ”િ આ પદ્યથી નીચે અર્થ વનિત કરે છે. આથી જ જન દર્શનમાં આંગળીના વેઢે ગણી શકાય તેવા છ શ્રત Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કેવલીઓ પૈકિના આ બુત કેવલી પાંચમા છે. હવે આ મૂર્તિપૂજા પુસ્તિકામાં મૂર્તિની પૂજા માટેનું કથન છે, તે પ્રસંગ પ્રકરણથી નિશ્ચિત થયું કે આ ગ્રંથમાં ગેલેકયનાથ તીર્થકરની વ્યવસ્થિત રીતિએ મૂર્તિપૂજાની સિદ્ધિ કરી છે. અને જૈન શાસ્ત્રમાં ચાર નિક્ષેપથી નકકી કરવાની ત્રિકાલાબાધિત નિર્ણત વ્યવસ્થા પણ છે. એટલે મૂર્તિ શબ્દથી જિનેશ્વર ભગવતિની મૂર્તિ અને તેની પૂજા સંબંધનું વર્ણન આ ગ્રંથમાં સુસ્પષ્ટ છે, અને તેથી જ આ ગ્રંથનું નામ મૂર્તિપૂજા એ ગુણ નિષ્પન્ન સાર્થક નામ છે; તે ગ્રંથના નામને નીતિ રીતિથી હવે આપણે તપાસીએ. ' સ્થાપનાદિ નિક્ષેપની સત્યતા મૂતિ વિષયક નામ–આકાર-દ્રવ્ય અને ભાવ એ ચારમાંથી ફક્ત એક વ્યવસ્થિત થયેલ ભાવ પૂજ્યપણે નિશ્ચિત થયે હેય તે તે મૂર્તિના નામાદિચાર પણ જરૂર પુજ્ય સ્વરૂપે જ માનવાના સ્વીકારવાના હેય છે. આ વાતને સુસ્પષ્ટ કરતાં બહુ મૃતધર–શાસનમાન્ય ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ સ્થાપના નિક્ષેપને પંચાંગી પ્રમાણે સિદ્ધ કરતાં દેઢ ગાથાના સ્તવન પૈકી છ ઢાલ મણે પ્રથમ ઢાલની ગાથા ૧રમાં જણાવે છે કે – શુદ્ધ ભાવ જેહને છે તેહના, ચાર નિક્ષેપો સાચા; જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે સવી કાચા, જિ. આ ઉપરની ગાથામાં જે પદાર્થને ભાવ શુદ્ધ છે તેના ચાર નિક્ષેપાશુદ્ધ છે, પરંતુ જે પદાર્થને ભાવ અશુદ્ધ છે તે પદાર્થને એક ભાવ નિક્ષેપ કા હેવાથી સર્વ નિક્ષેપ અશુદ્ધ-કાચા સમજવા. , જે ભાવને અનુસરીને મૂર્તિ–(આકાર–સ્થાપના–બિંબ–પ્રતિમા– પ્રતિબિંબ) બની હેય તે મૂર્તિનાં દર્શન-પૂજન-સત્કાર-સન્માનાદિ . સ્વરૂપે પૂજા પ્રવર્તે તેમાં નવાઈ નથી, કારણ કે જેહ મૂર્તિ વિષયક ભાવ સત્ય સાચે નિર્ણત છે, તેના નામ, દ્રવ્ય, આકાર પણ સત્ય Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વ્યવહાર રૂપે પ્રવર્તે છે. એટલે સુરાસુર નરેન્દ્રોને પણ બહુમાન પુરસ્કર જે દેવાધિદેવ દર્શનીય-પૂજનીય—સ્તવનીય—સત્કાર સન્માનીય છે, તેજ દેવાધિદેવની મૂર્તિ, તેજ દેવાધિદેવનુ નામ અને તેજ દેવાધિદેવનું જીવદ્રવ્ય પણ દર્શનીય—પૂજનીયાદિ ભાવે સામાન્ય માણસે માટે પણ પ્રવર્તે છે, અને શ્રદ્ધા ધર્મોને અતીવ દ્રઢીભૂત કરે છે તેમાં શકાને સ્થાનજ નથી. મૂર્તિ પૂજાના કટ્ટર વિરોધીઓના અને મૂર્તિ પૂજાના વિરાધને પ્રચાર સંબધી મતને જન્મજ નહાતા તે અવસરે ત્રિકાલાબાધિત-અવિચ્છિન્ન પ્રભાવશાલી જૈનશાસનમાં જે પદાર્થોના જેટલા નિક્ષેપા સંભવી શકે તેટલા અને એછામાં ઓછા ચાર નિક્ષેપની વ્યવસ્થા ચાલુ હતી. તે વ્યવસ્થા આગમ ગ્રંથા વિગેરે જૈન સાહિત્ય ગ્રંથાથી સુસ્પષ્ટ છે, અને તે પ્રાચિન વ્યવસ્થાને ખરમી સદીમાં થઇ ગયેલા મહાન જ્ગ્યાતિધર, શ્રી કલિકાલ સર્વજ્ઞ કે જેઓશ્રી અઢાર દેશમાં અમારિ પડતુ વજડાવનાર, અમારિ પડહને અનુસરતી અનેક કાવાહિને સિદ્ધ કરી બતાવનાર, પમાહત્ શ્રી કુમારપાળ રાજાને પ્રતિમાધ કરનાર અને સાડા ત્રણ ક્રોડ ગ્રંથના રચયિતા શ્રી હેમચન્દ્રાચાય સૂરીશ્વરજી ઐતિહાસિક સત્યને પ્રતિપાદન કરનારા હતા, તેઓશ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચારિત્રના પ્રારંભમાં ચાર નિક્ષેપારૂપ નિળ સત્યને રજુ કરીને મંગળરૂપ નામ સ્થાપના દ્રવ્ય-ભાવ અરિહતાની ઉપાસના કરીયે છીએ એમ જણાવે છે. અને તે સ ંબંધનું વિસ્તૃત વિવેચન “ મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાર્થકતા ’ નામના ગ્રંથના પ્રથમ પ્રકરણમાં ગ્રંથ સપાદક પોતે પણ જણાવે છે. એટલે “ નામાકૃતિદ્રવ્યમાવે” આ પ્રારંભિક પદ્યના પરમામાં કલિકાલસર્વજ્ઞ જણાવે છે કે—ક્ષેત્રથી પાંચ ભરત તથા પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહમાં અને કાલથી અનેક અવસર્પિણીમાં થઈ ગયેલ અનત ચેવિશીઓના–અનંત વીશીના તીર્થંકર ભગવંતાના તથા વિહરમાન k Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ થનાર છે. નાસતાક અહાહ ઉછ પવાના ભગવન, વર્તમાનમાં વર્તતા વિહરમાન ભગવતિને અને ભાવિમાં થનારી અનંત ચોવિશી-વીશીના તીર્થકર-વિહરમાન ભગવતિને સમાવેશ કરેલ છે, નામથી ભૂત-વર્તમાન ચેવિશીના અને ભાવિ વિશીના શ્રી પદ્મનાભ તીર્થકર આવતી ઉત્સર્પિણું વિશીના પ્રથમ તીર્થકર, આકૃતિથી તેમની મૂર્તિ હાલ ઉદયપુરમાં ચતુર્વિધ સંધ દર્શન-વન્દન-પૂજન કરી કૃતાર્થ થાય છે, દ્રવ્યથી તે પદ્મનાભ જીવ કે જે આ અવસર્પિણીમાં થએલા શ્રીવીર વિભુના શાસનમાં શ્રેણિક તરીકે થઈ ગયા અને વર્તમાનકાલે પ્રથમ નરકમાં નારકીપણેને જીવ દ્રવ્ય હોય અને ભાવથી ભાવિમાં તે શ્રેણિકને જીવ નરકથી નીકળીને તીર્થકરરૂપે માતાની કુક્ષિએ આવશે, જન્મ થશે, દીક્ષા લેશે, કેવલજ્ઞાન પામશે, તીર્થ સ્થાપશે અને મેલે જશે. એ પાંચ કલ્યાણક ભાવને અનુસરીને ભાવિત થશે. આ સમુદિત પંચ ભાવ સ્વરૂપે એકજ ભાવની વિશુદ્ધતાથી સહચરિત નામ, આકૃતિ, દ્રવ્ય વિશુદ્ધપણે પૂજિત બને છે, બન્યા છે અને બનશે એ નિર્વિવાદ સત્ય સ્વીકરણુય છે. વિમાં કારમાં નારામાં શ્રેણિક નામાકૃતિo? એ પઘથી બારમી સદીના અતિહાસિક સત્યને રજુ કરવામાં કલિકાલ સર્વરે મૂર્તિપૂજાની પરાપૂર્વની પ્રાચિનતા અને સાર્થકતાને નિર્યુક્તિકાર–ભાષ્યકારેની ભવ્ય નીતિને પુનઃ પુરવાર કરી છે. અને તે મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થકતાના પિષક જૈનાગમ-સાહિત્યની કિલ્લેબંધી પર પંદરમી શતાબ્દિથી મંદ આક્રમણ શરૂ થયું. કારણ કે તે અવસરે ગ્રંથલેખન કળાકુશળ લેકશાહને તથા તેના અનુયાયિઓને વિધિ અલ્પજીવી હતુંપરંતુ સોળમી શતાબ્દીના અંતમાં અને સત્તરમી શતાબ્દિના મધ્ય કાલમાં મૂર્તિપૂજા પ્રત્યે - વિરોધને વિષમ વટાળા શરૂ થયું. અને તે વંટોળીયાને વેરવિખેર કરવામાં વિરોધ કરનારે ઉપલક દ્રષ્ટિએ સ્વીકારેલા બત્રીશ જૈન આગમ સ્થિત સાક્ષિપાઠોથી સ્થાપનાને પૂજનીય માનવા-મનાવવામાં દેઢસો ગાથાના સ્તવનની રચના શ્રીમદ્ ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રી યશોવિ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ જયજી મહારાજે કરી છે, અને સકલ સંધની શ્રદ્ધાને તેઓશ્રીએ કઢીભૂત બનાવી છે. આથી ગ્રંથનું મૂર્તિપૂજા નામ એ નિક્ષેપની રીતિથી પણ વ્યવસ્થિત છે. ગ્રંથની વિશિષ્ટતા - મૂર્તિપૂજા માટે ચાર નિક્ષેપની વાસ્તવિક વ્યવસ્થાને વિશેષાવશ્યકના કત ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાક્ષમણના શબ્દોથી સિદ્ધ કરી બતાવવામાં, અને પુરવણીરૂપે પ્રભુ મહાવીરથી ક્રમશઃ ૪૪ ચુમ્માલીમી પાટે જેઓશ્રી શાસનના પટ્ટધર છે, અને છડું ગુણ નિષ્પન્નનામ જેઓશ્રીના નામથી શરૂ છે, તે તપાગચ્છને ( પ્રથમ નિગ્રંથનામ, ૨ કેટિકનામ, ૩ ચન્દ્રગચ્છનામ, ૪ વનવાસી ગ૭, ૫ વડગચ્છ અને તે તે પછી છઠું નામ તપગચ્છ) પ્રવર્તાવનાર પૂજ્ય શ્રી જગચ્ચન્દ્ર સૂરિશ્વરજી છે, અને તેઓશ્રીના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ સત્યવંદન ભાષ્યથી ચાર નિક્ષેપની માન્યતાને વધુ સુદ્રઢ બનાવી છે. મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થકતાની સિદ્ધિ માટે આ ગ્રંથના પ્રકરણ પહેલાના પૃ. ૧થી પૃ. ૧૨૧ સુધીનાં પૃષ્ઠો અનેકવિધ રીતિએ યુક્તિ, પ્રયુકિત, દાખલા દલીલના લખાણમાં રેકેલાં છે. ચાર નિક્ષેપની વ્યવસ્થા વાંચકોના હૃદયમાં સુસ્થિત બને એ હેતુથી શંકા સમાધાનેથી અને વિશેષતઃ મૂર્તિ સંબંધના સ્થાપના નિક્ષેપની સાર્થકતાને શાસ્ત્રીય પદ્ધતિથી વિશેષાવશ્યક, અનુયોગદ્વાર સૂત્રના સાક્ષિપાઠ વિગેરેથી તથા નામ નિક્ષેપને કલ્યાણમંદિરની ગાથાથી આદરણીય બીનાથી જણવેલ છે. એટલું જ નહિં પણ અહિંસાને પરમાર્થને નહિ પીછાણનારાઓ સ્થાપનારૂપ અરિહંતની પૂજામાં હિંસા બતાવે છે, અને અપૂજનીય માને છે તેવાઓને પણ હેતુ–સ્વરૂપ—અનુબંધ હિંસાના સ્વરૂપ પ્રતિપાદનથી મૂર્તિપૂજાની સાર્થકતા અહિંસા સ્વરૂપે જણાવી છે. એટલું જ નહિં પણ સાથે સાથે એકાન્તવિધિ નિષેધ અને સ્વાદ રહસ્યના પરમાર્થને શાસ્ત્રીય સાક્ષિપઠોથી વધુ છણવટ કરીને મૂર્તિપૂજાની Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સાય કતાને વધુ સિદ્ધ કરી બતાવી છે. આથી તીર્થંકર ભગવંતના ચાર નિક્ષેપા પૈકી એક એક નિક્ષેપાની વ્યવસ્થિતપણે પૂજનીયતા આ પ્રકરણમાં ડામ ઠામ પ્રતિપાદન કરેલી છે. પૂજ્ય શ્રી તીર્થંકર દેવના નામ સ્થાપના દ્રવ્ય ભાવ એ ચાર નિક્ષેપને નહિં માનનારા અને વિરોધ પૂર્વક અવગણના કરનારાઓ પૂ. શ્રી તીય કરવાના પાંચે કલ્યાણકા પણ નહિં જ માની શકે; નહિં જ આરાધી શકે; અને સાથે સાથે તીર્થંકરાની ક`કાય ધર્માંકાય અને તત્ત્વકાય એ ત્રણ અવસ્થાના વિવેક પણ નહિં જ પામી શકે. મના—ઘડંત કલ્પનાએ નિક્ષેપાને કહેવા વિચારવા પ્રચારવા લખવા એ પૂર્વાચાર્યાંના વચનાના અનાદર કરવા સાથે અપલાપ કરવા જેવું છે. કારણ કે આ ગ્રંથમાં સંપાદકે જે કાંઈ લખ્યું છે તે લખાણ પોતાની જવાબદારી અને જોખમદારી પર લખ્યું નથી, પરંતુ પૂર્વ મહર્ષિંએની વિરચિત પોંચાંગી પ્રમાણ સાક્ષિપાથી પૂરવાર કરીને આપ્યું છે. અને “પંચાંગી’ એ સમય પુરૂષના અંગો છે. અને તેને છેદનાદુભવ્યની કક્ષામાં મુકાય છે એમ પૂ. આત્મજ્ઞાનિ શ્રી આનંદધનજી મહારાજના શબ્દો સ્વવિરચિત સ્તવનમાં અભ્યાસીઓ માટે જણાવે છે. એટલું જ નહિ પણ આ ગ્રંથનું આલેખન કરવામાં અને મૂર્તિપૂજા ના કટ્ટર વિરોધીને લખીને તેની સામે પ્રતિકારરૂપે તે વિરાધેને નિરસન કરવામાં પ્રત્યુત્તરરૂપે આપેલાં સમાધાને પણુ પૂર્વાચાર્યોંના શ્લોક કથનાદિના સંદર્ભ ખતાવીને લેખક માસ્તર ખુખચંદ્રભાઈએ ગ્રંથની વિશિષ્ટતા સ્પષ્ટ કરી બતાવી છે. રા આ આખા ગ્રંથમાં જેના ( ડૉ. ગાંધીના ) નામથી વિરાધે જણાવ્યા છે તે વિરાધને વાંચવામાં આવે અને લેખકે શાસ્ત્રીય પદ્ધત્તિથી આપેલાં સમાધાને વિચારવામાં આવે તો વિવેકી વાંચકને સ્પષ્ટ સમજાય એવું છે કે વિધ કરનારાને શાસ્ત્રીય જ્ઞાન નથી, અગર હલધરના ગાંઠીએ ગાંધી થવા જેવી અહીન વાતો કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કારણ કે ડૉ. ગાંધી જે વાતને વિરાધ કરે છે તે ખીજા પ્રસંગમાં તે પોતાની મેળે તે વિરાધને કબુલ કરે છે. એટલે વાસ્તવિક વિધે નથી પણ નરી અજ્ઞાનતાનું દિગ્દર્શન છે. સંપાદકે એક એક વિરાધની સામે પૂર્વાચાર્યોના સાક્ષિપાઠે પ્રત્યુત્તર રૂપે રજુ કર્યો છે, છતાં તે પ્રત્યુત્તાનું લખાણુ જેને માનવું નથી તેને અજ્ઞાનતા વગર ખીજી કાડ઼ કલ્પનાને સ્થાનજ નથી. આ ગ્રંથના સંપાદક—લેખકની ભૂલ બતાવીને પ્રાતઃસ્મરણીય સૂત્રકાર–ભાષ્યકાર–નિયુક્તિકાર-ચૂર્ણિકાર અને શાસ્ત્રકારોની ભૂલ તાવવા જેવું વિરાધ કરનારે લગભગ મિથ્યાભિનિવેષનુ દિગ્દર્શન કરાવ્યુ` છે. ઐતિહાસિક સત્ય આ ગ્રંથમાં શ્રદ્ધાને અગ્રપદ આપવામાં આવેલ છે. અને ઠામઠામ તે શ્રદ્ધા અતીવ દ્રઢીભૂત અને તેવાં અતિહાસિક સત્યા રજુ કર્યાં. છે. સકલ અતિહાસિક સત્યો પૈકી સકલ સમીહિત પૂરક શ્રીશ ંખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ સંબંધનું વર્ણન–વિચાર–આચાર ધર્મને વધુ દ્રઢીભૂત બનાવે છે. પ્રભૂ શ્રી વીર સંવત, વિક્રમસંવત, શકસંવત, ઈસુસવત અને તે સિવાયના અનેકવિધ સંવતના પ્રારંભ થયા નથી તેવા ભૂતકાળમાં (ગતઉત્સપિ ણીમાં) થઈ ગયેલા શ્રી દામેાદર તીથ કરના સમયમાં શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિને આષાઢી શ્રાવક ભરાવે છે. આ અવસર્પિણીના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના ગણધર થનાર તે પ્રતિમાને કેમ ભરાવે છે ? કેવી રીતે અંજનાદિ પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે? અને નવમા વાસુદેવના સમયમાં જરાસધ સાથેની લડાઈમાં પરાજયની પરંપરાને અનુભવનાર શ્રી કૃષ્ણ વાસુદેવ તે પ્રતિમાને કેવી રીતે પ્રાપ્ત કરે છે? કેવી રીતે પૂજે છે? તે પ્રતિમાના સ્નાત્ર જલથી જરાસંઘે મુકેલ જરા રાક્ષસીને કેવી રીતે ભગાડી મૂકે છે? અને તે પ્રતિમાનું શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ નામ કેવી રીતે સ્થાપન Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ચાય છે? આ બધા ઇતિહાસ શ્રવણ કરવાથી, વાંચવાથી, વિચારવાથી અને પરિશીલન કરવાથી જરૂર મિથ્યાત્વના ધનાર વાદક્ષ વિખેરાઇ જાય છે. પુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથના એક હજારને આઠ નામ થયેલાં છે, તે નામથી વિભૂષિત થયેલ પ્રતિમા જુદે જુદે સ્થળે વિદ્યમાન છે. અને તે પ્રતિમાઓના દર્શનાદિ કરણીએ કરીને અનેક ભવ્યાત્મારૂપ ચતુર્વિધ સ ંધકલ્યાણ સાધી શકે છે. ગત ચાવીસીના શ્રી દામેાદર તીથંકરના સમય સાથે સંકળાયેલા મુખ્ય અતિહાસિક સત્યને રજી કરતાં બીજા અનેક ઐતિહાસિક સત્યાને પૂર્વાચા આ નીચેના પદ્યમાં રજુ કરે છે. गौडीग्रामे स्थंभने चारुतीर्थे जीरावल्यां पत्तने लौद्रवाख्ये । वाणरस्यां चापि विख्यातकीर्ति, श्रीपार्श्वशं नौमि शंखेश्वरस्थम् ॥१॥ આ પદ્યને ભાવાર્થ નીચે મુજબ છેઃ—ગૌડી ગ્રામના મડનભૂત શ્રી ગેાડી પાર્શ્વનાથને, શ્રી સ્થંભનપુરના (ખ ંભાતના) શ્રી સ્થંભન પ્રાર્શ્વનાથને, અણહિલપુર પાટણ નજદિક શ્રી ચારૂપતી પતિ શ્રી પાર્શ્વનાથને, શ્રી જીરાવલિ ગ્રામના શણગાર ભૂત શ્રી જીરાવલિ પાનાતે, શ્રી પાટણ સ્થિત શ્રી પંચાસરા-કાકા-શામલાદિ અનેક નામધારી શ્રી પાર્શ્વનાથ, શ્રી લૌદ્રવા ગામના અલંકાર ભૂત શ્રી લૌદ્રવા પાર્શ્વનાથને, ચ્યવન—જન્મ અને દીક્ષા એ ત્રણ કલ્યાણકાથી વિભૂષિત શ્રી વાણારસી નગરીસ્થ શ્રી પાર્શ્વનાથને અને સ્વ-મૃત્યુ તથા પાતાલ લેાકમાં જેની કીતિ પ્રસિદ્ધ છે અને પા'નામને યક્ષ અધિષ્ટાયક છે જેને એવા શ્રી શ ંખેશ્વર તીના તીર્થપતિ શ્રી શખેશ્વર પાર્શ્વનાથને ત્રિકરણ યોગે હું નમસ્કાર કરૂ છું. પ્રાચિન તેંાત્ર સંગ્રહ નામના ગ્રંથમાં ઉપરના ભાવાથ સ્હેજે સમજાય તેવા શ્લોક વાંચકની દ્રષ્ટિ સન્મુખ વાંચવા માટે, વિચારવા માટે, અને ઐતિહાસિક સત્યની શોધ કરનાર અભ્યાસીને જૈનશાસન માન્ય મૂર્તિની જરૂરીયાત અને મૂર્તિના દર્શન-વન્દન-પૂજન-સન્મા Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નાદિ અનિવાયૅ આવશ્યક સ્વીકારવાની ભલામણ કરે છે. એટલું જ નહિં પણ ઐતિહાસિક સત્ય શોધક–સુવિવેક–અભ્યાસીઓને માધિખીજના લાભાથે, પ્રાપ્ત થયેલ ધિમીજના ટકાવાર્થ, વન્દન—પૂજનસત્કાર–સન્માનાદિ તથા વિશિષ્ટ લાભાથે, દ્રવ્ય-ભાવ વિઘ્નોના વિવેકાથે, અને તે સર્વ' વિશ્નોને વિદારણ કરીને નિરૂપદ્રવ સ્થાનભૂત શ્રી પરમપદ પ્રાપ્તિ અર્થે, પ્રભુ પ્રતિમાની (પ્રભુ આકૃતિ-પ્રતિબિંબ–આકાર–મૂર્તિસ્થાપના ખીની) પણ આવશ્યકતા સ્વીકાર્યાં વગર ચાલે તેમ નથી અને આ વાતને ચૈત્યવંદન ભાષ્ય અને “ અરિહંત ચેયાણુ ઇત્યાદિ સૂત્રેા સમર્થન કરે છે. / સત્યનું પરીક્ષણ ઘડીયાળ વસ્તુનું નામ ખેલવા સાથે તે ઘડીયાળ પાનેા આકાર, તે ઘડીયાળ નામના પદાર્થમાં વપરાએલ લેાખંડની તાંબાની કાચની હીરાની સઘળી સામગ્રીરૂપ દ્રવ્ય અને નિયમિત અવસર જણાવતી ચાલુ ધડીયાળરૂપ ભાવ એ ચારે વિભાગ નજર સન્મુખ ઉપસ્થિત થાય છે. સેંકડા પદાર્થોના ચિત્રામાંથી લાવા ” આવું કહેનાર શિક્ષકના મેઢાથી શબ્દો વિદ્યાથી ધડીયાળનું ચિત્ર રજુ કરે છે. શિક્ષક ખીસ્સામાંથી કાઢીને વિદ્યાર્થીને બતાવે છે, પર પત્થર સાથે અથડાવાથી ફુટે છે (કાચ ભાંગે છે ), કાંટા જુદા પડે છે. ધડીયાળને સામાન વેર વિખેર થાય છે તે અવસરે પણ્ ધડીયાળનું ચિત્ર નીકળતાંની સાથે પોતાની ઘડીયાળ અને બતાવતાં ભોંય ' વિદ્યાથી ધડીયાળ ફુટી એમ કહે છે પણ કાચ ફુટયે લેાખંડને ભંગાર થયા ’’ વિગેરે ખેલતા નથી. ફુટેલી ઘડીયાળના ભંગાર લેઈને જતા વિદ્યાર્થિને પુછે તે પણ તે કહે છે કે— "( ભાંગેલી ઘડીયાળ ઠીક કરાવવા જાઉં છું' પણ ધડીયાળ સિવાય બીજા શબ્દના વપરાશ કરતા નથી. આથી ઘડીયાળ રૂપે નથી એવી ઘડીયાળની સધળી સામગ્રીને ઘડીયાળ થનાર Jain Educationa International ઃઃ ” એમ કહે છે For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ દ્રવ્ય તરીકે બેલે છે, અને પ્રચારે છે. બાળક પણ સત્ય પદાર્થને બેલવામાં, લખવામાં, સમજવામાં, સમજાવવામાં, વ્યવહાર પ્રસિદ્ધ સત્ય પદાર્થોને અ૫લાપ કરી શકતો જ નથી, કારણ કે પદાર્થની પરીક્ષા કરવામાં તે છેક ઉત્તીર્ણ થયું છે. ભાંગી ગયેલ ઘડીયાલની વેરવિખેર સામગ્રીઓને ધાતુને ભંગાર, અને કરન્સી બેંકની નોટને કાગળને ટુકડો કહે એમાં જેટલી મૂર્ખતા છે તેના કરતાં વધુ મૂખઈ પ્રભુપ્રતિમાને પાષાણને ટુકડે કહેવામાં છે, કારણ કે આવું મુખઈ ભરેલું બેલનાર, લખનાર એ બાળક જેટલી પણ પરીક્ષણ શક્તિ વગરને છે. વ્યવહારિક સત્યેનું પરીક્ષણ કરવાની બુદ્ધિ પણ પ્રબળ પુન્ય. પ્રભાવે પ્રાપ્ત થાય છે. આથી જ પ્રભુ પ્રતિમાને પાષાણને ટુકડે કહેવાની–લખવાની બાળ ચેષ્ટાઓ વિરામ પામશે ત્યારે જ શ્રી ગેડી પાર્શ્વનાથની ગંભીર બીનાઓ, શ્રી સ્થંભન પાર્શ્વનાથની અવિહડ આરાધના કરનાર નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવ સૂરિજીની આશ્ચર્ય ચકિત ઘટનાઓ, દરેકે દરેક જિનમંદિર, તીર્થોની સ્થાપના-પ્રતિષ્ઠાદિ અવસરે જેઓનું નામ શાસનમાં અતીવ પ્રસિદ્ધ પામેલ છે તે શ્રી જીરાવલિ પાર્શ્વનાથના પવિત્ર પ્રસંગે, શ્રી ચારૂપ તીર્થપતિને શિલાલેખ સ્થિત સાહિત્ય-સંદર્ભો, અને પાટણ, વાણારસી, શંખેશ્વર તીર્થના મહિમાવંત પ્રસંગે વાંચવાનું–વિચારવાનું, પરિશીલન કરવાનું સૌભાગ્ય જરૂર સાંપડશે. જે સુવિકિના હૃદયમાં શાસનમાન્ય શ્રદ્ધાને વેગ. અખલિત વહ્યા કરે છે, તેવાઓને આ અતિહાસિક સત્યાલંબનથી. વિચારજીવન અને વર્તન જીવન અતીવ પગભર બને છે. સત્યને અપલાપ મૂર્તિપૂજાને વિરોધ કરે એટલે જૈનશાસનની સઘળી માન્યતાએને અને આરાધનાઓને વિરોધ કરવા જેવું છે. એકલાં સૂત્ર માનનારા વર્ગ મૂર્તિના પ્રસંગે કાઢી નાખીને ગણધર ભગવંતને પણ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ અમે નથી માનતા એમ પૂરવાર કરી આપ્યું છે. એટલે પૂ. ગણધર ભાષિત સૂત્ર અર્થને અપલાપ છે. જૈન છે. મૂ. પૂજક સંધના પ્રાણભૂત સાહિત્ય પૈકી રામાયણની રસભરી કથાઓ કહેવી છે, પાંડવ ચરિત્રના પ્રસંગેથી હજારેની જનતાને આકર્ષવી છે, શ્રીપાલ ચરિત્રનું વ્યાખ્યાન કરીને પ્રભુ માર્ગનું પ્રદર્શન કરવું છે; પરંતુ સત્યના અપલાપ કરનારાઓને મૂર્તિપૂજાના પ્રસંગેને કાઢી નાખવા છે અગર મૂર્તિના સ્થાને મુનિના નામને ગોઠવીને સાહિત્યકારના સાહિત્યનું ખુન કરવાનું ઘેર પાતક કરતાં પણ શરમાતા નથી. કારણ કે સત્યને અપલાપ કરવામાં બીજું ત્રીજું મહાવ્રત જાય છે તે તેઓને સમજાતું નથી. હવે સત્યને અપલાપની પરંપરા તપાસીએ: “પરમાત્માની ઉપાસના માટે જડ પદાર્થોની કંઈપણ જરૂરીયાત નથી.” “આ આ વિરોધી સૂર પ્રથમ મહમદ પિગમ્બરે તલવારના બળે પ્રચાર્યો અને ધમધતાના કારણે મંદિરે મૂર્તિયોને તેણે નાશ કર્યો. પરંતુ સત્યના અપલાપરૂપે તે વિરોધી સૂરનો પ્રવેશ હિંદુસ્થાનમાં ન હતા, અને પંદરમી શતાબ્દિ સુધી સંપૂર્ણ પરમાત્માની ઉપાસના માટે મૂર્તિપૂજાદિ વિધાન આરાધને” અખ્ખલિત ચાલુ હતાં. શ્વેતાંબર જૈનો બે પ્રકારના દેવ માને છે અને તેથી અરિહંત શરીરધારી દેવ તથા સિદ્ધ એ શરીરરહિત દેવ છે. લગભગ પંદરમી શતાબ્દી સુધી મૂર્તિપૂજાદિ વિધાન અને આરાધને અખંડ રહ્યાં, પરંતુ લોકાશા લહિયાએ સત્યને અપલાપ કેમ કર્યો ? કેવા પ્રસંગમાં કર્યો ? અને તે વિરોધનું સમર્થન તેના સમયમાં નહિ (લેકશાહના સમયમાં નહિં) પણ તેની પછી તેના અનુયાયીઓએ કર્યું છે, તે “મૂર્તિ વિરેધકોને સંક્ષિપ્ત ઈતિહાસ” એ નામનું પ્રકરણ બીજું પૃ. ૨૨ થી પૃ. ૧૭૫ સુધીનું લખાણ અતીવ મનનીય કહેવાથી વાંચકે વાંચવાની સાથે સત્યને અપલાપ કરવાનું ઘેર પાતક સ્વીકારવા હરગીઝ તૈયાર થશે જ નહિ. એટલું જ નહિ પણ લોકાશા પછી પણ તેના અનુયાયિઓએ મૂર્તિપૂજાની માન્યતાને વધુ વેગ પણ આવ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ છે વિરોધ કરનાર ખીજા પ્રકરણની શરૂઆતમાં સેાળમી સદીના પ્રારંભમાં લાંકાશાહે સ્મૃતિ સંબધને વિરોધ કેમ કર્યાં ? કેવા પ્રસંગમાં કર્યાં ? આ બન્ને પ્રશ્નોના સમાધાન સાથે વિરોધ કરનારની જીવન વ્યવસ્થા કેવી છે? તે સમયમાં શાસનમાન્ય આચાર્યો કયા કયા લેાંકાશા તે લેખક નહિ પણ લહીયા હતા અને તેમને જ્ઞાન પણ નજીવું હતું વિગેરે ખીનાના પ્રકાશ પાડીને ગ્રંથની મહત્તા વધારી છે. જે શતાબ્દિમાં (સેાળમી શતાબ્દિમાં ) નવીન ગ્રંથેાની રચના થયેલી છે, યવનાના હુમલાઓ, રાજાના આક્રમણા, અન્યમતાવલખિયાના કાળા કારમા જુલ્મોને હટાવીને શાસનનું રક્ષણ કરનારા અનેક આચાર્યાં હતા તેવા સમયમાં લાંકાશાની વિરોધી વાતા આગીઆના પ્રકાશની જેમ અદ્રશ્ય જેવી ભાસતી હતી. લાંકાશાનું અંધ અનુકરણ કરનારને સેાળમી સદીના પ્રસંગે સ્પષ્ટ રીતીએ માલુમ નથી કે લાંકાશાએ મૂર્તિ પૂજાનો વિરોધ કરીને સાથે સાથે શાસનમાન્ય માન્યતાઓના પણ અપલાપ કર્યો છે, જેની નોંધ જૈન યુગ માસિકના વર્ષે ૫ મું અંક ૧-૨-૩-૧૦ જોવા અને પુરવણીરૂપે યતિ કેશવજીનુ મુંબઈ સમાચારનું લખાણ અને અજ્ઞાન–તિમિર-ભાસ્કર પૃ. ૨૦૩ વાંચવું, વિચારવુ. સત્ય લેાકાશાના સત્યના અપલાપરૂપ મૂળ વિરાધને બાજુ પર મુકીને મંદિર બાંધવાના, મૂર્તિઓ ભરાવવાના અને પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલ્લેખા પણ માજુદ છે. સત્યના અપલાપરૂપ પાપમાંથી બચવા માટે અકબર પ્રતિાધક વિજયહીરસૂરિજી પાસે, હેમવિમલ સૂરિજી પાસે, અને શ્રી આનંદવિમળ સૂરિજી પાસે સેંકડા સાધુ સમુદાય સાથે દીક્ષાઓ થઈ છે એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. લાંકાશા માટે વધુ પડતું લખાણુ તેમની કીર્તિ વધારવા માટે લખનારા ઉન્માના આશ્રય સાથે સત્યને અપલાપ કરનારા છે. લાંકાશાના મત માટે એકથી ૨૮ લગભગ પ્રથા છે તે વાંચવાથી વિવેકીઓને Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સ્પષ્ટ માલમ પડે છે કે સત્યના અલાપ સિવાય બીજું કંઈ તેઓએ કર્યું નથી. કારણકે કહેવું છે કે અમારે સૂત્ર સિવાય માનવું નથી, તે મૂર્તિપૂજાના પ્રસંગને વાસ્તવિક રીતિએ અપનાવનારા જનક્ષેત્ર મૂળ આચાર્યોના સાહિત્યને સ્પર્શ માત્ર કરે તે તમારી માન્યતાના હિસાબે નુકશાનકારક છે, છતાં તમે તે સાહિત્યના લખાણનો દુરૂપયેગ કરીને મનગમતા ગોળા ગબડાવે તેમાં સત્યને અ૫લાપ છે અને સત્યનું ખૂન છે. અગીઆર અંગને પાઠી જમાલી તે એક સિદ્ધાંતને અપલાપ કરવાથી નિન્દવ બને છે તો મૂર્તિપૂજા સંબંધમાં અનેક વિધા-વિચારે અને અનુષ્ઠાને વિરોધ કરનારાઓ નિહ્વ બને તેમાં નવાઈ શી? માટે સત્યના અ૫લાપથી અસં. કેષ દૂર રહેવામાં સજજનતા છે. મૂર્તિપૂજાના ઇતિહાસ સાથે આ અવસર્પિણના થઈ ગયેલા ચોવીસ તીર્થકરે, તેઓના તીર્થ સંબંધને, અને ગત ચોવીસીઓને તથા ભાવિ ચોવીસીઓને ઈતિહાસ સંકળાયેલ છે, છતાં તે અવસરે જૈનશાસન માન્ય ઐતિહાસિક સત્યને અપલાપ કરે અગર અિતિહાસિક સત્યને છોડી દેવાની ધૃષ્ટતા કરવી તે સત્યને અપલાપ છે એટલે શાસનમાન્ય સત્યનું ખૂન છે. એટલું જ નહિ પણ અર્થ કહેનારા તીર્થકર ભગવંતની, સૂત્રકારના સૂત્રોની, ભાષ્યકારના ભાષ્યની, નિયંતિકારની નિર્યુક્તિઓની, ચૂર્ણિકારની ચૂર્ણિઓની, વૃત્તિકારોની વૃત્તિઓની, અને સમસ્ત સાહિત્યકારની મર્યાદાને ભંગ કરીને બધા પૂજ્ય મહર્ષિઓની અવગણના કરવાનું ઘરપાતક મૂર્તિ પૂજાને વિરોધ કરવામાં છે. આ પુસ્તિકાના પૃ. ૩ જા ઉપર ડો. એન. કે. ગાંધીને વિરોધ ને છે, તે વિરોધ કરનાર છે. ગાંધી શાસન માન્ય નિક્ષેપાના પરમાર્થથી બિચારા અજાણ અને અજ્ઞાની છે. આથી નિક્ષેપાના પરમાર્થને નહિં પીછાણવાથી હૃદયની વરાળ કાઢવામાં કિલષ્ટ કલેશની ઉદીરણું કરીને શાસનમાન્ય સર્વ મહર્ષિઓ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પર અણછાજતા શબ્દોથી હુમલા કર્યા છે. અભિનિવેશ મિથ્યાત્વની પકડવાળા તે ગાંધીએ નોંધાવેલા તે સમસ્ત વિરોધમાં નીચે મુજબના શબ્દ પ્રયોગ કર્યો છે. જેવા કે “નિક્ષેપાનું ઉપર ચોટીયું જ્ઞાન, શબ્દને મન મા નિક્ષેપ કર, જિનાજ્ઞાની ઉપેક્ષા, અંધશ્રદ્ધાદિ” અનેકવિધ શબ્દો નવાજીને પિતાની જાતને ઓળખાવે છે અને પોતાના જીવનને ભારે કરે છે તે તદ્દન દયાજનક છે. ત્રીજા પાના પરના વિરોધ પછી પણ આ પુસ્તિકામાં ઠામ ઠામ વિરોધોને ઉપર જણાવેલ વ્યક્તિના નામથી વાંચ્યા વિચાર્યા ત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડે છે કે તે બધા શબ્દ પિતાના જીવન પ્રત્યે લાગુ પાડીને અંધ શ્રદ્ધાના વેગમાં જિનાજ્ઞાની ઉપેક્ષા નહિં પણ જિનાજ્ઞાને ઈરાદાપૂર્વક ભંગ કરીને સ્થાનકવાસી સંપ્રદાયના કદાગ્રહમાં ચકક્યુર બનીને સ્પષ્ટ પ્રગટ સૂર્યને નહિં દેખવામાં ઘુવડ જેવી દશા ભેગવી રહ્યા છે. વિરોધ કરનારના વિરેની સામેના સમાધાને વિવેકપૂર્વક વાંચે તે જરૂર તે વિરે અલ્પજીવી છે અને અલ્પજીવી રહેશે એમ સમજાયા વગર નહિં જ રહે. કારણ કે મૂર્તિ પૂજા પુસ્તકના સંપાદક પ્રત્યેના આ વિરોધ નથી પણ તે વિરોધ સૂત્રકાર મહર્ષિઓના લખાણ પ્રત્યેને જ છે અને તેમના પ્રત્યેને ગંદે પ્રચાર છે, તે વિકિ વાંચકે અને વિરોધ કરનારે સમજવું જોઈએ. સંપાદકે તે પિતાની જવાબદારી-જોખમદારી લખાણમાં રાખી નથી, પરંતુ શાસન ભાન્ય મહર્ષિઓના વચનને સુપરત કરી છે. - આ પુસ્તિકાના પ્રથમ પ્રકરણ પૃ. ૧ થી પૃ. ૧૨૧ સુધીના પૃષ્ઠોમાં મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થકતાની સિદ્ધિ શાસ્ત્ર પાઠોથી સિદ્ધ કરી છે. બીજું પ્રકરણ પૃષ્ઠ. ૧૨૨ થી પૃ. ૧૭૫ સુધીના પૃષ્ઠોમાં મૂર્તિ પ્રત્યે અણગમ ધરાવનારાઓને સંક્ષિપ્ત ઈતિહાસ વાંચવાથી વિરોધની વાસ્તવિક્તા સ્પષ્ટ થાય છે. ત્રીજું પ્રકરણ પૃ. ૧૭૬ થી પૃ. ૧૯૭ સુધીના પૃષ્ઠોમાં જૈનાગને આશ્રય લઈને સૂત્રાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પાઠામાં ધ્રુવા ફેરફાર કર્યો છે? સ્મૃતિ વિષયક પાઠો બત્રીસ સૂત્રેામાં છે કે નહિં તે સંબધનું વાસ્તવિક અજ્ઞાન વિષકાનું કેવું હતું ? સૂત્ર માનનારાઓ નિયુક્તિ-વૃત્તિ આદિના આધારે કેવી રીતે માને છે? સૂત્ર સિવાય ટખા માનવામાં પણ કેવી ભીંત ભૂલનારા છે? ટબ્બા માનવામાં મૂર્તિ પૂજાનો સ્વીકાર કેવી રીતે કરાયા છે? અમેલખ રૂષિએ હિંદી અનુવાદમાં સૂત્ર-અર્થાંના કેવા અપલાપ કર્યો છે ? વિગેરે વિગેરે અનેક ખીતાના સંદર્ભે સમજનારને માલુમ પડે છે કે નિન્જીવપણાને છાજતી ચેષ્ટા મૂર્તિ વિરાધકાએ કરી છે. અને છેલ્લા ચોથા પ્રકરણના પૃ. ૧૯૮ થી પૃ. ૨૨૨ પૃષ્ઠમાં “ સત્યનું સંરક્ષણુ કરવાની અનિવાય જરૂર છે ” એ ભાવને અનુસરતું બધુ લખાણ છે. મૂર્તિ પૂજાના વિરાધા પોતાના ગુરૂની પ્રતિકૃતિઓ, પાદુકાઓ વિગેરે કેવા પ્રસંગમાં કેવું કેવું માને છે તે સંબંધનું લખાણ ફોટાએ (ચિત્રા) સાથે રજુ કર્યું" છે. અંતિમમાં જિનપ્રતિ માની વાસ્તવિક માન્યતા-પૂન્યતા—દનીયતા વિગેરે ભાવેાને સમજાવી શકે તેવા સૂત્રાદિની સાક્ષી સાથેનું સ્તવન આપેલુ છે. આ ગ્રંથને સાદ્યંત વાંચનારા–વિચારનારા જરૂર મૂર્તિ પૂજાના વિરોધથી વિરામ પામીને તે મૂર્તિ પૂજા પ્રત્યે આદરવાળા થશે એજ એક શુભેચ્છા. વસંતપંચમી ઠે. શ્રી સિદ્ધચક્રારાધનતીથ ખારાકુવા, દહેરા ખડકી મુ. ઉજ્જૈન (મધ્યભારત) Jain Educationa International સિ સ્વ. ધ્યાનસ્થ-પરમપૂજ્યઆગમાદ્ધારક આચાય દેવેશ-ગુરૂવ શ્રીઆનન્દસાગરસૂરીશ્વરચરણારવિદ્ર સેવક ઐસાગર For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ગોરી ગ્રામના ઉપાશ્રયની એક દીવાલની ગેખમાં સ્થા. સાધુ હષચન્દ્રજીની મૂર્તિને આ ફેટ છે. प्रौनी मोहरकर्यटन HETH પરમેશ્વરની મૂર્તિ નહિ માનવાવાલે સમાજ. પિતાના ગુરુની કેવા પ્રકારે પૂજા કરે છે ? તે તો જરા સાચો સમજે. કઈ સ્થા. સાધુ સાલવી દુર-દરથી દર્શન કરવા આવે છે. અને સ્થાનીક ભક્ત લોક નાલીરાદિથી પૂજા અને સર્વવન્દન કરે છે. Jan Educationa international For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પરમેશ્વરની મૂર્તિ નહી માનવાવાલો સ્થા. સમાજ પોતાના મૃત સાધુ સાખીઓની કેવા પ્રકારે પૂજા કરે છે? Jain Educationa International For Personal and Private Use Only ભરતપુરમાં સ્થા. આરજિયાં ઈન્દ્રાજીનું સમાધિ મંદિર અને તેની અંદર પાષાણમય પાદુકાને આ ફેટું છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only •°oJ* **os J°°°°J**** મહાપ્રભાવિક જેનાચાય શ્રીહેવિમલસૂરિ (સમય વિ. સ’. ૧૫૭૨ તક) 11 લૌકામતના પૂજ્ય હાનાષિ, શ્રીપતિઋષિ, ગણપતિઋષિ, આદિએ શિષ્યસમુદાય સાથે લૌ કામતના ત્યાગ કરી આચાર્યશ્રીની પાસે જૈનવિધિ અનુસાર વાસક્ષેપપૂર્વક, પુનઃ જૈન દીક્ષા ધારણ કરી રહ્યા છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only *#00°°°°°° soc°°°°°°°°! •°°°°»»°4000* સંવેગરગી, ઉત્રવિહારી પ્રકાણ્ડતપસ્વી મહાપ્રભાવિક જૈનાચાર્ય શ્રી આનન્દવિમલસૂરિ અને મહાપાધ્યાય શ્રીવિદ્યાસાગરજી (સ. ૧૫૯૭) Ո લાકામતના પૂજ્ય આનન્દર્ષિ ભાજર્ષિ ખાલઋષિ આદિ પોતાના શિષ્યાની સાથ લેાકામતને છેડી આચાય શ્રીની પાસે ક્રી જૈનદીક્ષા સ્વીકાર કરી રહ્યા છે. ગણિ વિદ્યાસાગરજીએ પણ કઈ લેાકામતિઓને જૈનદીક્ષા દીધી હતી. ************************00.. Page #42 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટ અકબર પ્રતિબંધક જગતગુરુ જૈનાચાર્ય શ્રી વિજયહીર સુરીશ્વરજી મહારાજ Jain Educationa International કરવામાં Rીસ . છે અકસ્ટમર કેરી મન તા.% For Personal and Private Use Only લૌકામતાધિપતિ પૂજ્ય મેઘજીસ્વામી પિતાના શિષ્ય સમુદાયની સાથ લંકામતને ત્યાગ કરી આચાર્યશ્રીના ચરણ કમલેમાં પુનઃ જૈન દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. તે સમય સુધી તે કામતના તમામ સાધુ મુહપત્તિ હાથમાં રાખતા. Page #43 -------------------------------------------------------------------------- ________________ પંજાબ કે સાધુમાર્ગી સાધુ શ્રીબુરાયજીએ વિ. સં. ૧૯૦૩ માં મુહપત્તિને ડોરે ત્રાડ અને વિ. સં. ૧૯૧૨ માં ગણિવર શ્રીમણિવિજયજી મ. ની પાસે જૈનદીક્ષા લીધી. prazrazaraadzaamrzavamassaman ગણિવર શ્રી બુદ્ધિવિજયજી મહારાજ, તેમના પરિવારમાં આજે પ્રાયઃ ૪૫૦ સાધુઓ અને સેંકડે સાવિ વિદ્યમાન છે. poezopozizowany Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પંજાબ સાધુમાર્ગી સાધુ મૂલચન્દજીએ સં. ૧૯૦૩ માં મુહપત્તિને ડોર ગેડી વિ. ૧૯૧૨ માં સંવેગી દીક્ષા લીધી. scratcompanTZZZZRzraTazons પૂજ્યપાદ ગણિવર શ્રીમાન મુક્તિવિજયજી મહારાજ. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ PROD 10 પંજાબી સાધમાર્ગી સાધુ વૃદ્ધિચંદજીએ સ. ૧૯૦૩ માં મુહપત્તિને ડારા ત્રાડી વિ. સં. ૧૯૧૨ માં સર્વંગી દીક્ષા લીધી. પૂજ્યપાદ શાન્તમૂર્તિ મુનિ શ્રી વૃદ્ધિ વિજયજી મહારાજ, ~~~~ Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ 10 પૂજ્યપાદ શ્રી વિજયાનંદસૂરિજી ( આત્મારામજી) મહારાજ, Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ' આચાય દેવ શ્રી અજિતસાગર સુરિશ્વરજી મહારાજ. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ... .... ઢુંઢક દીક્ષા સ. ૧૯૪૨ જન્મ સ ૧૯૩૨ સ્વવાસ. ૧૯૭૭ મુનિ મહારાજશ્રી રત્નવિજયજી મહારાજ. Jain Educationa International ----------- For Personal and Private Use Only જૈનદીક્ષા ૧૯૬ ૦ Page #49 -------------------------------------------------------------------------- ________________ | મુનીરાજશ્રી જ્ઞાનસુંદરજી મહારાજ ગુણ નીશ્રી, ગુણસુંદરજી મહારાજ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ચારનિક્ષેપા— મૂર્તિ-પૂજા સ્મૃતિ પૂજાની પ્રાચિનતા અને સાકતા, પ્રકરણ ૧ લુ I नामाकृति द्रव्यभावैः पुनतस्त्रि जगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्न, ईतः समुपास्महे ॥१॥ આ શ્લોકમાં પરમ ઉપકારી, કલિકાલ સર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ ફરમાવે છે કેઃ Jain Educationa International “ સર્વકાલમાં અને ક્ષેત્રમાં ” નામ--આકૃતિ-દ્રવ્ય અને ભાવ એ ચારે સ્વરૂપ વડે ત્રણ જગતના જનેને પવિત્ર કરનારા શ્રી અશ્તિતાની અને ઉપાસના કરીયે છીચે. For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા આ લેકમાંથી તાત્પર્ય એ નીકળે છે કે- કેઈપણ . ટાઈમ કે કાઈપણ ક્ષેત્ર (સ્થાન) ત્રણ લેકમાં એવું નથી કે અરિહંત પરમાત્માની ઉપાસના માટે નામ-આકૃતિદ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાઓ પિકી એક પણ નિક્ષેપાની નિષ્ફળતા હેય, અર્થાત્ એ ચારે નિક્ષેપાએ અરિહંત પર માત્માની ઉપાસના માટે સફળ છે. આ ચારમાંથી એક પણું નિક્ષેપાની અવગણના એ સમ્યફત્વની પ્રાપ્તિને રોકનાર અને પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વને નાશ કરનાર છે. કેઈપણ વસ્તુનું સ્વરૂપ જાણવા માટે સામાન્ય પણે ઓછામાં ઓછા ચાર નિક્ષેપ અવશ્ય કરવામાં આવે છે. તે આ પ્રમાણે – ૧ નામ નિક્ષેપ–વસ્તુનો આકાર કે ગુણ કંઈ નહિ, માત્ર વસ્તુનું નામ તે “નામ નિક્ષેપ” કહેવાય છે. ૨ સ્થાપના નિક્ષેપ–ગુણ રહિત પરંતુ નામ સાથે આકાર તે સ્થાપના નિક્ષેપ કહેવાય છે. ૩ દ્રવ્ય નિક્ષેપ–વસ્તુના નામ અને આકાર તથા અતીત અને અનાગત (ભૂતકાળ અને ભવિષ્ય કાળ) ગુણે સહિત, પરંતુ વર્તમાન ગુણે રહિત તે દ્રવ્ય નિક્ષેપ કહેવાય છે. ૪ ભાવ નિક્ષેપ–વસ્તુના નામ–આકાર અને વર્તમાન ગુણે સહિત તે ભાવ નિક્ષેપ કહેવાય છે. જેમ – नाम जिणा जिण नामा, ठवण जिणा पुण जिणिद पडिमाओ। दब जिणा जिण जीवा, भाव जिणा समवसरणथ्था ॥ શ્રી જિનેશ્વર દેવનાં શાંતિનાથ વિગેરે નામે તે નામ જિન કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાકતા તે પરમાત્માની પ્રતિમાએ તે સ્થાપના જિન કહેવાય છે. તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય એવા શ્રી તીથ કર પરમાત્માના જીવ તે દ્રવ્ય જિન કહેવાય છે. સમવસરણમાં ધર્મોપદેશ આપવા માટે બિરાજમાન સાક્ષાત્ શ્રી જિનેશ્વર દેવ તે ભાવજિન કહેવાય છે. મૂર્ત્તિપૂજા પુસ્તકની પ્રથમાવૃત્તિના અવલેકનકાર ડૉ. એન. કે. ગાંધી સ્થાનકવાસી જૈન સમાજના “ જૈન સિદ્ધાંત” માસિક વ ૮: સ. અંક ૮૭ ઓગષ્ટ ૧૯૫૪ ને પાને ૨૨૩ થી અવલેાકન શરૂ કરતાં લખે છે કેઃ— નિક્ષેપાનું ઉપર ચાટીયું જ્ઞાન લઈને ગમે તે શબ્દનો મનમાન્યા નિક્ષેપો કરીને પોતાની ઇચ્છા મુજમ્, વીતરાગની શુદ્ધ આજ્ઞાની ઉપેક્ષા કરીને, અંધ શ્રદ્ધામાં તણાઈને વીતરાગની અહિંસા, સંયમ, તપ, ધર્મરૂપી આજ્ઞા વિધી પક્ષ ગ્રહણ કરીને સમકિતી થવાતું નથી. તેમજ તે ખરી ભકિત નથી. ” rr શ્રીમદ્ જગચ્ચંદ્રસૂરિ કે જેમને આયખિલતપના પ્રભાવથી ચિતાડના રાણાએ વશ થઈ “ તપા ” એવુ શ્મિટ્ઠ આપ્યું. અને તે રાણાની સભામાં કિંગમરાચાર્યા સાથે વાદ કરતાં હીરા પેઠે અભેદ રહ્યાથી જેમને “ હીરલા જગચ્ચદ સૂરિ” એવું પણ બિરૂદ રાણાશ્રીએ આપ્યું હતું . તેમના શિષ્ય દેવેન્દ્રસૂરિ મહારાજાએ આવશ્યક સૂત્રની ચૂર્ણિ, નિયુક્તિ, અને ભાષ્ય વગેરે સિદ્ધાંતામાંથી અતિ સ ંક્ષેપમાં ઉદ્ધૃરી ચૈત્યવંદ્ન મળ્ય નામે ગ્રંથ મનાવ્યા. તે ગ્રંથમાં તે મહાપુરૂષ નામ નિા નિળનામા એ શ્લેાક દ્વારા જિનેશ્વર દેવના ચાર નિક્ષેપા દર્શાવ્યા. એ રીતે જિનેશ્વર દેવના ચાર નિક્ષેપા Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા કહેનારને ડો. ગાંધી નિક્ષેપાનું ઉપર ચેટીયું જ્ઞાન કહીંવીતરાગની શુદ્ધ આજ્ઞાના ઉપેક્ષક- અંધ શ્રદ્ધાળુ અને વીતરાગની અહિંસા-સંયમ–તપ ધર્મ રૂપી આજ્ઞાને વિરોધ પક્ષ ગ્રહણ કરનાર તરીકે માની સમકિતી નહિ થવાનું દર્શાવે છે. ડે. ગાંધીએ કહેલી આ હકિકત અને ત્યારબાદ તેઓએ કહેલી હકિકત આ પુસ્તકમાં દર્શાવી તેનું સમાધાન કરીયે છીયે તે વાંચી વાંચકે વિચારે કે આજ્ઞાના ઉપેક્ષક–અંધ શ્રદ્ધાળુ આજ્ઞાને વિરોધી અને સમકિત પ્રાપ્ત નહિ કરનાર કોણ છે? હવે નિક્ષેપાનું સ્વરૂપ વિશેષપણે વિચારીયે – અનુગ સૂત્રમાં કહ્યું છે કે – કથ્થાં વં ત્રાન્નિા, નિર્વ નિરવ રે નિવે; जथ्य विय न जाणेज्जा, चउकगं वे तथ्थ. અર્થ-જિહાજે વસ્તુમાં જેટલા નિક્ષેપો કરવાનું જાણે ત્યાં તે વસ્તુમાં તેટલા નિક્ષેપ કરે. જે વસ્તુમાં અધિકાનિક્ષેપ કરવાનું નહિ જાણી શકે તે વસ્તુમાં ચાર નિક્ષેપ તે અવશ્ય કરે. તેમાં પ્રથમ નામ નિક્ષેપાનું સામાન્યથી લક્ષણ કહે છે. पज्जायाऽण भिधेयं, ठिअमण्णत्थे तयत्थ निखक्खं । 'जाइच्छिअंच नाम, जाव दव्वं च पाएग. ।। શ્રી વિશેષાવશ્યક, ગાથા-૨૫ અસલ વસ્તુના પર્યાયેથી જેને વ્યવહાર ન થાય, મૂળ શબ્દના અર્થથી બીજા અર્થમાં સ્થિત, મૂલ અર્થથી ! Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાતા નિરપેક્ષ, યાર્દચ્છિકપણે સ્થાપન કરેલ એવું અને ઘણું કરીને જ્યાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી રહે તે નામ કહેવાય છે. જગતમાં કોઇ મનુષ્ય યા પ્રાણી અગર વસ્તુમાં ત્રણ પ્રકારે નામ રખાય છે. નામ રાખવાના પ્રકાર આ ત્રણ સિવાય ચેાથેા કાઈ નથી. નામ સિવાયની કાઇ વસ્તુ હાઈ શકે જ નહિ. કારણ કે કાઇને સ ંબોધવાને યા તા કેાઈનું કથન કરવામાં નામની આવશ્યકતા તા રહે જ. એટલે સિદ્ધાંતકારે નામનું નામનિક્ષેપના સ્વરૂપથી વર્ણન કર્યું" છે. ઉપરની ગાથામાં ખતાવેલ ત્રણ પ્રકારના નામેાનું વિસ્તૃત વર્ણન આ પ્રમાણે સમજવું. (૧) જેમ મહાવીર નામ કાઇ ખીજી વસ્તુમાં ચા કઈ અન્ય મનુષ્યમાં દેવામાં આવે છે. પરંતુ સિદ્ધારથસુત-ચરમતીર્થંકર ઈત્યાદિ પર્યાયવાચક નામથી તેને ખેલાવાય નહિ. ફક્ત તે નામવાળી વ્યક્તિના શરીર સ`ખ'ધી ધર્મના “ મહા । ,, વીર ” નામમાં ઉપચાર કરવામાં આવે છે, અને તે નામવાળી વ્યક્તિનું શરીર માત્ર એક “ મહાવીર' સાંકેતીક શબ્દથી જ ખેલાવાય છે. ( પણ તે વ્યક્તિને સિદ્ધારથસૂત-ચરમતીર્થંકર ઈત્યાદિ તેના પર્યાયેાથી ન મેલાવાય ). વળી એ મહાવીર નામ સદ્ભાવથી ( ખરા અર્થથી) તા ચરમતીર્થ કર સિદ્ધારથ સૂત શ્રી વહૂ માન સ્વામીમાંજ હાય, અને અમુક વ્યકિતમાં તે તે મહાવીર નામના અની અપેક્ષા રહિત કેવળસાંકેતીક જ હોય એ પહેલા પ્રકારના નામના તા. (૨) મહાવીર–વ માન-સિદ્ધારથસૂત-ચરમતીથ કર આદિ પર્યાંચવાચક નામેાની સાર્થકતા પૂર્વક જે નામ ભગ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા વાન મહાવીરમાં હતું તે બીજા પ્રકારના નામને તાત્પર્ય. (૩) યદચ્છાથી એટલે ગમે તેવું અર્થ વિનાનું હોય તેવું પણ કેઈનું નામ કરાય તે પણ નામ કહેવાય છે. જેમકે ડિલ્થ-કવિત્થ વિગેરે. એ ત્રીજા પ્રકારના નામને તાત્પર્ય. આ ત્રણે પ્રકારે નામના સમજવા માટે સંક્ષેપમાં કહી શકાય કે જે નામ અન્ય વસ્તુઓમાં સ્થિત હોઈ તેના પર્યાયવાચી બીજાં નામને નહિ જણાવે તે પહેલા પ્રકારનું નામ. જે ભાવ વસ્તુઓના નામ (અર્થાત્ પર્યાયના નામ ચાલ્યાં આવે છે તે બીજા પ્રકારનું નામ. આપણી ઇચ્છાપૂર્વક હરકોઈ “નામ” રાખી લેવું તે ત્રીજા પ્રકારનું નામ. અહિં સૂત્રકારે નામનિક્ષેપાના લક્ષણમાં પ્રથમ ત્રણ પ્રકારના નામની વ્યાખ્યા કરી તેને ફેટ કર્યો તેનું કારણ એજ છે કે આ ત્રણે પ્રકારના નાના ભાવ જુદા છે. એટલે અક્ષર સમુહથી તયાર થયેલ કેઈ શબ્દ અનેક વસ્તુને વાચક છે પરંતુ તે શબ્દ બોલવાથી સરખી નામવાચક વસ્તુઓના નિક્ષેપા સરખા ન કહી શકાય. પણ દરેકના નામાદિ નિક્ષેપ અલગ છે. જે એ ખ્યાલમાં ન રાખવામાં આવે તે સરખી નામવાચક વસ્તુઓના નિક્ષેપમાં હેય-નેય -ઉપાદેયને વિવેક ચૂકી જવાય. કેઈએક નામવાચક વસ્તુને ભાવ નિક્ષેપ ઉપાદેય છે. એટલે તેના ચારે નિક્ષેપ ઉપદેયપણે ગ્રહાય. પરંતુ તે જ નામની કેઈ અન્ય વસ્તુ કે જેને ભાવ જુદો છે એટલે હેય છે તેના નામાદિ નિક્ષેપ અને ઉપાદેયભાવવાળી વસ્તુના નામાદિ નિક્ષેપા એક માની ત્યે તે અનર્થ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થક્તા જેમકે કેઈનું “અરિહંત” એવું માત્ર (ઉપરોકત ત્રણ પ્રકારે પિકી) પહેલા પ્રકારવાળું નામ છે. તે વ્યક્તિ સદાચારથી ભ્રષ્ટ છે. તેને નામ નિક્ષેપે અને જેઓ ચાર ઘાતી કર્મક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તીર્થંકર નામકર્મના ઉદયે સમવસરણમાં બીરાજમાન થયેલ પરમાત્મા “અરિહંત”ને નામ નિક્ષેપ એ બને નામ નિક્ષેપ જુદા છે. પહેલા પ્રકારની વ્યક્તિને નામ નિક્ષેપ હેય છે, કારણ કે તે માણસના ધ્યેય પૂર્વક તે નામ કઈ પણ લેવા કે સાંભળવા ખુસી નથી. કેમકે તેને ભાવ નિક્ષેપો અશુદ્ધ છે. અને બીજા પ્રકારની વ્યક્તિ કે જે ગુણે કરીને અરિહંત છે તેને નામ નિક્ષેપ (તેના દય પૂર્વક લેવાતું નામ) પૂજનીય સ્મરણીય છે. કારણ કે તેને ભાવ નિક્ષેપ પૂજનીય છે. એ રીતે તે બન્નેમાં બાકીના ત્રણ નિક્ષેપ પણ સમજી લેવા. માટે ભાવ નિક્ષેપાને ખ્યાલમાં રાખી નામ-સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાનું વર્ણન કરવું જોઈએ. ચાહે એક સંજ્ઞાવાળી અનેક વસ્તુ હોય પરંતુ જેના અભિપ્રાયથી નક્ષેપા વિચારીયે તેને જ તે નિક્ષેપ કહેવાય. જે જે વર્ણસમુદાય (અક્ષર સમુહથી તૈયાર થયેલ શબ્દ) અનેક વસ્તુના વાચક છે. પરંતુ સરખા નામવાચક વાળી અનેક વસ્તુઓના ચારે નિક્ષેપા ભિન્નભિન્ન જ થાય છે. માટે સમજવું જોઈએ કે – સંકેતિત નામનું ઉચ્ચારણ જે વસ્તુના અભિપ્રાયથી થયું હોય, તે નામ સાંભળવા દ્વારા મનને જે Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા વસ્તુને બંધ કરાવે તે નામ તે જ વસ્તુના નામનિશેપાને વિષય સમજવું જોઈએ. કેઈ માણસ સીમંધર સ્વામિનું “સીમંધર નામે મરણ કર્યા કરતે હે તેને કે માણસ એમ કહે કે એ નામે તારું કંઈ કલ્યાણ થવાનું નથી. કારણ કે મારા એકરાનું ય સીમંધર એવું નામ છે. ત્યારે તે મૂખ માણસને સમજાવવું પડે કે સીમંધર નામનું ઉચ્ચારણ જે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વિહરમાન જિનને ઉદ્દેશીને છે. એટલે એ ઉદેશે કરાતું સીમંધર નામનું સ્મરણ-યા ઉચ્ચારણ સીમંધર વિહરમાન જિનને બંધ કરાવે છે. નહિ કે તે નામવાળા તારા છોકરાને! તું તારા છોકરાને ઉદ્દેશીને “સીમંધર સીમંધર” એમ ગમે તેમ બૂમ પાડે તે પણ તારું તેમાં કંઈ આત્મકલ્યાણ નથી. બનેનું ઉચ્ચારણ એક જ નામથી છે, પરંતુ અભિપ્રાય બન્નેના ભિન્ન છે. એ રીતે અરિહંતના નામને અગે પણ વિચારવું. ડૉ. ગાંધી લખે છે કે:–“પરંતુ ચારે નિક્ષેપોમાં અરિહંતને સર્વ નિક્ષેપાના સર્વ વિવેચનમાં મુકવામાં આવે તે ફક્ત ભાવ નિક્ષેપ પૂજનીય છે.” આ હિસાબે મીગાંધી, અરિહંતના નામ-સ્થાપના અને દ્રવ્ય એ ત્રણે નિક્ષેપ અપૂજનીય કહે છે. એટલે અરિહંતને નામ નિક્ષેપે અપૂજનીય ઠેરાવવાને તેઓશ્રી અરિહંતના નામ નિપાની વ્યાખ્યા સ્વકલ્પનાનુસાર નીચે મુજબ કરે છે. - “નામ અરિહંત-(૧) ગુણ વગરને કોઈ માણસ દેવ કે કઈ પ્રાણી અરિહંત હેય તે પૂજનીય નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાકતા ૯ (૨) અરિહંતને જે નામ સંજ્ઞા હોય જેમકે ,, અરિહંત ” એવું ભાવવાચક નામ અથવા વિશેષ નામ શ્રી રૂષભનાથ અરિહંત તે પૂજનીય છે. "" tr ડા-ગાંધીએ આ રીતે બન્ને પ્રકારના અરિહ તાના નામ નિક્ષેપો ભેળસેળ કરીને ગુણુ વગરના માત્ર અરિહંત નામના પ્રાણી કે મનુષ્યાદિના નામનિક્ષેપાને રૂષભનાથાદિ અરિહંતના નામ નિક્ષેપાના ભેદ (પ્રકાર) માં ગણી લીધા છે. પણ સમજવું જોઈ એ કે અરિહંતમાં નામ અરિહંતની વ્યાખ્યા કરવી હેાય ત્યારે કેવલજ્ઞાન પામી સમવસરણમાં બિરાજમાન અહુન્-કેવલી-તીથ કર--પરમાત્માને ઉદ્દેશીને જ અરિહંતના નામ નિક્ષેપે વિચારવાના હોય. અથની અપેક્ષા રહિત માત્ર સકેતિક અરિહંતને અન્—તીય કર એવા અરિહંતના નામાદિ નિક્ષેપામાં ગણી શકાય જ નહિ. જે અરિહંતના ભાવ નિક્ષેપે આપણે સ્વીકારવા છે તે જ અરિહંતના નામ નિક્ષેપાની વ્યાખ્યા અહીં કરવાની છે. અન્ય કેાઈ ગુણ વગરના દેવ કે પ્રાણી કે વસ્તુનું નામ અરિહંત હેાય તેના નામ નિક્ષેપે અરિહંતના નામ નિક્ષેપામાં ભેળસેળ થઈ શકે નહિ. Jain Educationa International મહાત્મા ગાંધીજીનું કથાનક ચાલતું હોય ત્યાં વક્તા વારવાર મહાત્મા ગાંધીજી કે મેહનલાલ કરમચંદ ગાંધીજી એમ નહિ ખેલતાં ફક્ત ગાંધીજી એટલા શબ્દના ઉચ્ચારણ પૂર્વક જ વક્તૃત્વ ચલાવે છે. જગતમાં ગાંધીજીએ તા ઘણાય છે પરંતુ શ્રોતાવગ સમજે છે કે અહિયાં ગાંધીજી’ .. "" For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મૂર્તિપૂજા એટલે મહાત્મા ગાંધી મેહનલાલ કરમચંદની વાત છે. જેથી તેમાં અન્ય ગાંધીની હકિકતનો ખુલાસો કરવાની જરૂરીયાત રહેતી જ નથી. એ ટાઈમે સભામાંથી કોઈ એમ કહે કે ગાંધીજી પ્રશંસનીય કહી શકાય જ નહિ. કારણ કે અમુક અન્ય માણસ પણ ગાંધીજીની અટક વાળે છે, તેનું જીવન પવિત્ર નથી, માત્ર ગાંધીજી બોલવાથી તે પણ સાથે ગણાઈ જાય છે. માટે એમ છે કે ગાંધીજીના બે ભેદ (૧) મહાત્મા ગાંધી સિવાયને ગાંધીજી એવી અટકવાળે તે ગાંધીજીનું નામ. (૨) મહાત્મા ગાંધીજી તેમનું ગાંધીજી નામ. આ રીતે ગાંધીજીના નામના બે ભેદ ગણાય. આવી રીતે નામના ભેદ પાડવાનું કહેનારને તે વખતે સભાજને એમ જ કહે કે તારું ડહાપણ રહેવા દે. જરા ભાન રાખો કે આજે ક્યા વ્યક્તિને ઉદ્દેશીને “ગાંધીજી” બોલાય છે કે તું સમજ્યા વિના ગાંધીજી શબ્દમાં મહાત્મા ગાંધીજી સિવાય બીજાનું ય ગાંધીપણું ભેળસેળ કરી રહ્યો છે. એ રીતે ડે. ગાંધીને અરિહંતને નામ નિક્ષેપ અપૂજનીય ઠેરાવવો છે એટલે જ નામ અરિહંતની વ્યાખ્યામાં ભેળસેળ કરી નાખ્યું છે અને આગળ જતાં જણાવ્યું છે કે અરિહંતને ફક્ત ભાવ નિક્ષેપ પૂજનીય છે, પણ સમજવું જોઈએ કે – અરિહંત-મહાવીર આદિ નામનો આદર કરવા વડે તીર્થકરોને જ આદર કરાય છે, એટલે કદાચ અરિહંત-મહાવીર એ નામે બીજી વસ્તુઓમાં હોય તે પણ બાધક નથી. કારણ કે જે જે વસ્તુના અભિ Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાકતા ૧૧ પ્રાયથી નામનું ઉચ્ચારણ થાય તે તે વસ્તુઓના જ મેધ કરાવવામાં નામ ઉપયાગી છે. 66 એટલે એ ધ્યેયને અનુલક્ષીને “ નામ નિા નિનામા” શ્રી જિનેશ્વર દેવાનાં શાંતિનાથ વીગેરે નામેા તે “ નામજિન ” કહેવાય છે, એમ કહ્યું તે ખરાખર છે. જો એ પ્રમાણે નામ જિનની વ્યાખ્યા ન થતી હાત તે લેગસ સૂત્રમાં જે ચાવીસે તીર્થંકરનાં નામ લઈને સ્તવના કરી છે તે નિર ક ઠરત. જિનેશ્વરના નાંમ ઉચ્ચારણના સ્પષ્ટપણે ઇન્કાર ન કરી શકાય એટલે ડૉ. ગાંધીએ એક યુક્તિ ઉપસ્થીત કરી કે “ નામજિન કહ્યું તે નામ સંજ્ઞા છે. ફક્ત નામ નથી.” એટલે તેઓનું કહેવું એમ છે કે જિનેશ્વરનું જે નામ છે તે નામ નિક્ષેપ ન કહેવાય. નામ સજ્ઞા અને નામ એ બન્નેને તેઓ અલગ ગણે છે. વાંચક વિચારે કે નામ સંજ્ઞા-નામ કે નામ નિક્ષેપ એ બધું વસ્તુતાએ કઈ ભિન્ન નથી. જે જે પદા વસ્તુરૂપે એક ચીજ છે, તેની સંજ્ઞા સમજવાને માટે વણુ સમુદાયના નિક્ષેપે કરીને સમજવું તેનું નામ નિક્ષેપ છે. એટલા માટે નામ સંજ્ઞા-નામ કે નામ નિક્ષેપને ભિન્ન ભિન્ન કથારે ય પણ મનાય નહિ. લેાગસ્સનું ખીજું નામ સ્તવ ” કહેવાય છે. ડા. ગાંધીના મત પ્રમાણે નામ જિનને નામ નહિ માનતાં સંજ્ઞા મનાતી હોત તેા લેાગસ્સનું નામ પણ નામસ્તવને બદલે સજ્ઞાસ્તવ કહેવાત. પણ એમ નથી. નામ ,, જીએ ભક્તામર સ્તેાત્રમાં શ્રી માનતુંગ સૂરિમહારાજ શું કહે છે. આપાદકડ મુરૂ શંખલવેતિાંગા, ગાઢ બૃહન્નિગડ કોટિનિષ્ટજ ઘાઃ ત્વનામ મન્ત્ર મનિશ' મનુજાઃ સ્મરન્તઃ સઘઃ સ્વયં વિગતબન્ધ ભયાભવન્તિ ! Jain Educationa International cr For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મૂર્તિપૂજા અર્થ–પગથી માંડીને ગળા પર્યત મેટી સાંકળ વડે બાંધ્યાં છે અને જેમના એવા અને અત્યંત મોટી બેડીએની અણી વડે નિઃશેષણે ઘસાતી છે જેઘાઓ જેમની એવા પણ તમારા નામ રૂપ મંત્ર (અજમાય નમઃ) ને નિરંતર સ્મરણ કરનાર મનુષ્ય તત્કાળ પિતાની મેળે વિશેષ ગયું છે બધનનું ભયજેનું એવા થાય છે. વળી કલ્યાણ મંદિર સ્તોત્રના કર્તા કહે છે કે – આસ્તામચિન્ય મહિમાજિની સંસ્તવસ્તુ, નામાપિપાતિ ભવતે ભવતે જગન્તિ; તિવા તો પહત પાન્થ જનાન્નિ દાદે, પ્રીતિ પદ્ધસરસઃ સરગનિલેડપિ. અર્થ–હે જિનેશ્વર ! અચિંત્ય મહિમાવાળું તમારું સ્તવન દૂર રહે. તમારું નામ લેવાથી ત્રણ જગતનું ભવ (સંસાર ભ્રમણ) થકી રક્ષણ કરે છે. ગ્રીષ્મ રૂતુમાં પ્રચંડ -તાપ વડે પીડાયેલા મુસાફરોને કમળ વાળા સરોવરને ઠંડા પવન પણ ખુશી કરે છે, અર્થાત્ ઠંડે પવન મુસાફરોને ખુસી કરે તે પછી પાણીની શી વાત ? તેમ તમારું નામ માત્ર પણ ભવભ્રમણ મટાડે તે પછી સ્તવનનો મહિમા શું વર્ણવો? મતલબ કે તમારું નામ સ્મરણ ઘણા મહામ્યવાળું છે. ઉપરોક્ત લોકમાં આચાર્યશ્રીઓએ માત્ર નામનું જ મહાસ્ય દર્શાવ્યું. પણ એમ ન કહ્યું કે તારી નામ સંજ્ઞા આવા મહામ્ય વાળી છે. માટે નામ સંજ્ઞા અને નામ નિક્ષેપાને અલગ ગણી જિનેશ્વર દેવના નામ નિક્ષેપને અપૂજનીય કહે તે મિથ્યા છે અને મુગ્ધ જનેને ફેસલાવવાની માત્ર વાજાળ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજાની પ્રાચિનતા અને સાર્થકતા 'હવે સ્થાપના નિક્ષેપનું સ્વરૂપ વિચારી:-- સ્થાપનાનું લક્ષણ – जंपुण तयस्थसुन्नं, तयाभिप्पाएणतारिसागारं . कीरइ व निरागारं, इत्तरमियरं वसाठवणा ॥२६॥ ( વિશેષાવશ્યક ) અર્થ–વળી જે તે શબ્દના મૂળ અર્થથી શુન્ય અને તે મૂળ વસ્તુના અભિપ્રાયથી તે વસ્તુના જેવા આકારવાળું અથવા તેવા આકાર વિનાનું થાય તે ઈત્વર-અલ્પકાલિક અને યાવસ્કથિક એમ બે પ્રકારે સ્થાપના જાણવી. ૨૬ જે વસ્તુમાં અરિહંતની સ્થાપના કરાય તે સ્થાપના અરિહંત કહેવાય છે. તે સ્થાપના અરિહંતના શબ્દના અર્થથી રહિત હોય પરંતુ તે સદ્ભૂત અરિહંતના અભિપ્રાયથી તેના આકારવાળી મૂર્તિ-ચિત્ર વગેરેમાં હોય, અને તેવા આકાર રહિત તે સ્થાપના અક્ષ વિગેરેમાં હોય તેમાં ચિત્ર અક્ષ વિગેરે ઇવર અલ્પ કાલિક સ્થાપના અને નંદીશ્વર દ્વીપના ચિત્ય પ્રતિમા વિગેરે યાવસ્કથિક સ્થાપના છે. આગમમાં કહ્યું છે કે “ સ્થીતિમાં રહે તે સ્થાપના” આ સર્વનું તાત્પર્ય એ છે કે જે વસ્તુ અરિહંતાદિને જે અર્થ તેનાથી શુન્ય હોય અને તે અરિહંતાદિની બુદ્ધિથી તેના આકારવાળું અથવા તેને આકારવાળું ન હોય તે થોડા કાળ સુધી અથવા યાવત્કથિક કાળ સુધી સ્થાપાય તે “સ્થાપના” કહેવાય છે. વળી સ્થાપના લક્ષણવાળી ગાથા કહે છે – यत्तु तदर्थ वियुक्तं, तदभि प्रायेण यच्चतत्करणि॥ लेप्यादि कर्म स्थापनेति, क्रियतेऽल्पकालंच. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મૂર્તિપૂજા તાત્પર્ય–જે જે નામ નિક્ષેપના લક્ષણથી સિદ્ધસ્વરૂપની વસ્તુઓ છે તે વસ્તુઓના ગુણોથી રહિત માત્ર તેના સદશ્ય આકૃતિ અથવા અસદશ્ય આકૃતિ અલ્પકાળ માટે યા તે થાવત્કાલને માટે લેપ્યાદિક દશ પ્રકારમાં કરીને તે વસ્તુને સમજવી તેને સ્થાપના નિક્ષેપ રૂપે મનાય છે. એટલે કે જે નામવાળી વસ્તુના સદશરૂપની આકૃતિથી અથવા અસદશ રૂપની આકૃતિથી મનમાં તે વસ્તુને બધા થાય તે તે વસ્તુના સ્થાપના નિક્ષેપને વિષય સમજ. સ્થાપને દશ પ્રકારની આ પ્રમાણે સમજવી. ૧ કાષ્ટમાં ૨ ચિત્રમાં ૩ પત્ર આદિમાં ૪ લેપકર્મમાં ૫ ગુંથણીમાં ૬ વેપ્ટન ક્રિયામાં ૭ ધાતુના રસપૂરણમાં ૮ અનેક મણના સમુહમાં ૯ ચંદ્રાકાર પાષાણમાં ૧૦ કેડીમાં. આ દશ પ્રકારમાંથી કઈ પણ પ્રકારમાં સ્થાપના સ્થાપવી. વસ્તુના બેધને અર્થે સ્થાપના જરૂરી છે એ તો આ ઉપરથી જ સિદ્ધ થાય છે. સ્થાપના દ્વારા બંધ ન થતો હોત તે શાસ્ત્રોમાં આ પ્રમાણે સ્થાપનાના પ્રકારે અંગેની કંઈ પણ હકિકત હોઈ શકત જ નહિ. એટલે મૂર્તિને જડ કહી નિરર્થક કહેનારાઓ તે આ હકિક્તથી અસત્ય જ ઠરે છે. અવલોકનકાર મહાશય ડો. ગાંધીએ સ્થાપનાના વિષયને લક્ષમાં લઈને સ્થાપના અરિહંતની વ્યાખ્યા નીચે મુજબ કરી છે. “(૨) સ્થાપના અરિહંત-(૧) સદ્ભુત વ્યકિતગત અરિહંતની તાદ્રશ છબી કે મૂર્તિ (૨) અસદ્ભૂત કોઈ પણ છબી કે મૂર્તિની અરિહંત તરીકે સ્થાપના આ બંને ભેદો પૂજનીય નથી. (૩) અરિહંત એવી અક્ષર સ્થાપના તે ફક્ત સ્મરણ માટે ઉપયોગી છે. (૪) Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજાની પ્રાચિનતા અને સાર્થકતા ૧૫ અરિહંતના આત્મ પ્રદેશોની અવગાહના ક્ષેત્ર રૂપી આકૃતિની મનમાં સ્થાપના ભાવમાં સ્થિર કરવા માટે ઉપયાગી છે.” ડા. ગાંધીને એટલું તેા ચાસ સમજાયું છે કે ભાવમાં સ્થિર કરવા માટે આકૃતિ (સ્થાપના) ની જરૂરીયાત તા છે જ. એટલે કે આકૃતિથી (સ્થાપનાથી) ભાવસ્થિરતા થાય છે. એટલે જ તેઓએ સ્થાપના જિનની કરેલી ચાર બ્યાખ્યાઓ પૈકી છેલ્લી એ વ્યાખ્યાઓમાં દર્શાવેલ અરિહંત એવી અક્ષર સ્થાપના અને આકૃતિની મનમાં સ્થાપનાને જરૂરી માની છે. હવે જો દીર્ઘદ્રષ્ટિથી વિચારીયે તા અક્ષર સ્થાપના અને આકૃતિની મનમાં થતી સ્થાપના એ બન્ને જડ હોવા છતાં આત્માને ભાવમાં સ્થિર કરવા માટે ઉપચેાગી છે તે પ્રમાણે સદ્ભૂત વ્યક્તિગત અરિહંતની તાદ્દશ્ છબી કે મૂર્ત્તિ અને અસદ્ભૂત કોઇ પણ છબી કે મૂર્તિની અરિહંત તરીકેની સ્થાપના તે આત્માને ભાવમાં સ્થિર કરવા માટે ઉપયેગી કેમ ન થાય ? વળી આકૃતિની મનમાં સ્થાપના કરવા માટે પણ પ્રથમ ચક્ષુદ્વારા આકૃતિનું નિરીક્ષણ કરવું જોઈએ. જે વસ્તુની આકૃતિ દ્રષ્ટિગોચર ન થઈ હોય તેનું તાણ્ય ચિત્ર યા આકાર મનમાં પણ ખડું થઇ શકે જ નહિ. પરંતુ જે વસ્તુ સાક્ષાત્ યાતા તેનું ચિત્ર અગર મૂત્તિ એક વખત પણ જોએલી હોય તેની જ આકૃતિ મનમાં સ્થાપી શકાય. આ હિસાબે શુભ ભાવ પેદા કરવામાં આષ્ટ્રતિની સ્થાપના કરવાનું ઉપયાગી માનનારને સદ્ભૂત વ્યક્તિગત અરિહંતની તાદ્દશ છબી કે મૂત્તિ અગર તા અસદ્ભૂત કોઈ પણ છબી કે મૂર્તિની અરિહંત તરીકેની સ્થાપનાને ઉપયાગી માનવી જ પડશે. પરંતુ પેાતાના સંપ્રદાયનું ખરાખ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મૂર્તિ પૂજા }, ન લાગે એવી સંપ્રદાય મેાહની લાગણીથી પ્રેરાઈ “ સ્થાપના અરિહંતની ’ઉપર મુજબ પેાતે કરેલી ચાર પ્રકારની વ્યાગ્યાએ પૈકી પ્રથમની એ વ્યાખ્યાઓમાં દર્શાવેલ સ્થાપના અરિહંતના પ્રકાશમાં હિંસા છે એમ જાણાવી ડા. ગાંધી લખે છે કેઃ— નિક્ષેપાના જે ભેદમાં હિંસા થાય છે તે ભેદની પૂજામાં હિંસા થાય જ છે, અને જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. અને હિંસાને અહિંસા કહે અથવા જેમાં હિંસા છે ત્યાં ધર્મ કહે તે મિથ્યાત્વ છે. માટે સાંસારના અંત આણવા હાય ! શ્રુતજ્ઞાનનું રહસ્ય બુદ્ધિપૂર્વક જાણવું અને વિતરાગની અહિંસાના તત્ત્વનું કાઇપણ કારણે ધમ' નિમિત્તે ઉલ્લધન કરવું નહિ, ’ "" •• દા. ગાંધીએ અહિંસાના બ્હાને સ્થાપના અરિહુતની પૂજામાં હિંસા કહી તેને અપૂજનીય કહી છે. પણ પ્રથમ તે તેમણે હિંસા-અહિંસાનું સ્વરૂપ વિવેકપૂર્વક સૂક્ષ્મબુદ્ધિથી સમજવુ જોઇએ. ડા. ગાંધી કદાચ હિંસાના ભયે સ્થાપના જિનની પૂજા નહિ કરતા હોય તેમ છતાં તેમની જ માન્યતાનુસાર હિંસાની પ્રવૃત્તિવાળી અન્ય ધર્મક્રિયાએ તે તેઓ અને તેમની માન્યતાને અનુસરનારાઓ કરે છે તેવું કેમ ? દેખા ! તે લેાકા ધર્મક્રિયા કરવા સ્થાનક બંધાવે છે તે કામાં હિંસા થાય છે કે નહિ ? કાઇને દીક્ષા મહેાત્સવ-કેાઈ સાધુજીને મરણ મહાત્સવ કરે છે, તથા સંઘ સમુદાય સાથે મળીને ગુરૂનાં દર્શન કરવા જાય છે તથા સંઘ ઉન્નતિનાં કાર્યો કરવા સંમેલન કરે છે. આ બધાં કાર્યોમાં હિંસા થાય છે કે નહિ ? વળી આ સિવાય બીજા Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ મૃતિપૂજા પણ મુનીરાજે અંગેનાં કેટલાંક કાર્યો જે આ પુસ્તકમાં આગળ કહેવાસે એ બધાં કાર્યોમાં હિંસા તે થાય જ છે એ બધાં કા ડે. ગાંધી અને તેમના મતાનુયાયીઓના સિદ્ધાંત મુજબ અકરણેય કહેવાય. હિંસાના બહાને મૂર્તિ પૂજાને નિષેધ કરનારા કદાચ ઉપરોક્ત કાર્યોને પણ ભવિધ્યમાં નિષેધ કરે તે ના કહેવાય નહિ! માટે હિંસા ! હિંસા ! એમ બૂમ પાડ્યા પહેલાં પ્રથમ હિંસાનું સ્વરૂપ સમજે. હા! એટલું તે ચોક્કસ છે કે મૂર્તિપૂજા યા તે અન્ય ધર્મક્રિયાઓ કરતાં મનુષ્ય જયણા અવશ્ય પાળવી જોઈએ, વિવેક સાચવો જોઈએ, વિના હેતુએ હિંસા થઈ જાય તેવી રીતે આંખો મીંચીને ધમાધમ કરતાં મૂર્તિપૂજા આદિ ધર્મકાર્યો નહિ કરવાં જોઈએ. જયણ રહિત કરનાર લાભને બદલે નુકસાન વહેરી લે છે, પણ તેમાં એકેન્દ્રિય જીવની અનિવાર્ય હિંસા છે તે તો નિવારી શકાતી નથી. અને પૂજનના સત્ય સ્વરૂપને પૂજનની વિધિને નહિ જાણ નારા-નહિ સમજનારાઓ પૂજનની ક્રિયામાં વિવેક ચૂકી જતા હોય એથી કરીને પૂજ્ય વસ્તુનું પૂજન દરેકને માટે બંધ થઈ શકતું નથી. વ્યાપાર લાભને માટે હોય પરંતુ આવડતના અભાવે લાભને બદલે કેઈ નુકસાન વહોરી લેતા હોય તે તેથી વ્યાપાર કરવાનું કેઈ બંધ કરી દેતા નથી. હવે જુએ હિંસાની વ્યાખ્યા – જૈન શાસ્ત્રમાં હિંસા ત્રણ પ્રકારની બતાવી છે. (૧) અનુબંધ હિંસા (૨) હેતુ હિંસા અને (૩) સ્વરૂપ હિંસા. (૧) અનુબંધ હિંસા–ચાહે ગૌતમ સ્વામિ જેવું ચારિત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મૂર્તિપૂજા પાળે, માખીની પાંખ જેવાને પણ તકલીફ ન દે પરંતુ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ આચરણ કરવાવાળા, ઉસૂત્ર ભાષણ કરવાવાળા, અને મિથ્યાત્વનું સેવન કરવાવાળા જીવોને અનુબંધ હિંસાનું કર્મબંધન હોય છે. જેમ જમાલી–ગૌશાલે વગેરે તથા અભવ્ય જીવ પણ આ ગણત્રીમાં આવે છે. (૨) હેતુ હિંસા–ગૃહસ્થ લોક પિતાના જીવન નિર્વાહને અંગે જુદાં જુદાં કામ કરે છે જેવાં કે ઘર હાટ કરાવવા –રાઈ પાણી કરવાં. વ્યાપારાદિ કાર્ય કરી ધનનું ઉપાર્જન કરવું, પંચેન્દ્રિયના વિષય હેતુહિંસા કરવી ઈત્યાદિ હિંસાને હેતુહિંસા કહેવાય. સમ્યગૃષ્ટિ જીવને એ હિંસાઓના પ્રતિક્રમણ-પશ્ચાત્તાપ કરવાથી એટલું કર્મબંધન હેતું નથી. (૩) સ્વરૂપ હિંસા–જે શુભ ગની પ્રવૃત્તિ કરતાં દેખવામાં હિંસા નજરે આવે છે, પરંતુ પરિણામ વિશુદ્ધ હેવાથી તેને અશુભ કર્મબંધ નથી થતો. જેમકે-ગુરૂવંદનદેવપૂજા-પ્રભાવના–સ્વામિવાત્સલ્યતા, દીક્ષા મહોત્સવ આદિ ધર્મકાર્યો કરવામાં અશુભ કર્મનું બન્ધન થતું નથી. માટે જિનપૂજનાદિ ધર્મક્રિયાઓ પૈકી એકપણ ધર્મ કિયાની પ્રવૃત્તિમાં હિંસા બતલાવીને તેને વિરોધ કરે એ શાસ્ત્રની અનભિજ્ઞતા છે. અને જિનપૂજન જેવા અતિ કલ્યાણકારી શાસ્ત્રોક્ત કાયને નિષેધ કરવાથી અહિંસાને હાને અનુબંધ હિંસાનું પાપ હેરી લેવાય છે જરા નીચે કહેલા શાસ્ત્રકારના વચનને ખ્યાલ કરવો જોઈએ. नयकिंचि वि पडिसित्तं, नाणुण्णायं जिणवरिंदेहि । मोत्तं मेहुणभावं, ण तं विणा रागदोसेहिं ।। Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ભાવાર્થ–એક મૈથુનને વજી અન્ય કઈમાં એકાન્તત્વ નથી. કેમકે મિથુનની પ્રવૃત્તિ રાગદ્વેષ વિના થઈ શકતી નથી. બાકીનાં કાર્યોમાં શુભાશુભ અને પ્રકારના અધ્યવસાય હેય છે. માટે કેઈને એકાન્ત નિષેધ નથી કે એકાન્ત સ્વીકાર નથી. સ્યાદ્વાદના રહસ્યને જરા સમજવું જોઈએ. "अप्रमत्तस्य योग निबन्धनप्राण व्यपरोपणस्य अहिंसात्व प्रति पादनाथ हिंसातो धर्म, इति वचनम् , रागद्वेष-मोहतृष्णादि निबन्धनस्य प्राण व्यारोपणस्य दुःख संवेदनीयफल निर्वर्तकत्वेन हिंसाचो प्रपत्तेः" इत्यादि “સન્મતિ તર્ક શ્રી અભયદેવ સૂરિકૃત ટીકા વિભાગ પૃષ્ઠ ૭૩” ભાવાર્થ–અપ્રમાદિના વેગથી કદાચ હિંસા પણ હોય તે તેને અહિંસાજ સમજવી જોઈએ. કારણકે રાગ-દ્વેષ મહાદિ સહિત પ્રમાદિના મનાદિ ગજ હિંસાનું કારણ હોય છે, અને તેઓને અશાતા વેદનીય વીગેરે કર્મ બંધાય છે. પરંતુ અપ્રમાદીની શુભ યોગથી જે હિંસા પણ થાય છે તેથી શાતા વેદનીય આદિ કર્મોનું આગમન થાય છે. કેમકે વીતરાગાવસ્થામાં પણ મન-વચન-કાયાના યોગનું પ્રવર્તન હેવાથી હિંસા હેવાને પ્રસંગ આવે છે. પરંતુ તેમના ચોગ શુભ હેવાથી અશાતા વેદનીયાદિ કર્મબન્ય નહિ હેતાં શાતા વેદનીય કર્મ બંધાય છે તે પણ સ્વલ્પ કાળનું. असुहपरिणामहेउ जीवाबाहोत्ति तो मयहिंसा । जस्सउण सोणिमित्तं संतोविण तस्ससाहिंसा ॥ વિશેષાવશ્યક સૂત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મૂર્તિપૂજા ભાવાર્થ-જીવહિંસા અશુભ ભાવનાનું કારણ બને તે હિંસા કહેવાય છે. અને અશુભ ભાવનાનું કારણ ન બને તે તે હિંસા અહિંસા સમજવી જોઈએ. જેમ પાણીમાં બુડતી સાધ્વીને બહાર કાઢવી તેમાં દેખવામાં અપકાયની હિંસા છે પરંતુ અશુભ ભાવના નહિ હેવાથી તે અહિંસાજ છે, “સુન પર નો-મ-નો-મા-ત્તમયામ” શ્રી ભગવતી સૂત્ર શ૦ ૧-૨ ભાવાર્થ–જ્યાં શુભ ગની પ્રવૃત્તિ છે ત્યાં ન તો આત્મારંભ છે ન પરારંભ છે અગર ન ઉભયારંભ છે. અર્થાત્ શુભ ભાવના છે તે સંવરજ છે. जे जत्तियाय हेउ भवस्सते चेव तत्तिया मुक्खे । सर्व एव ये त्रैलोक्यो दरविवर वर्तिनो भावा रागद्वेष मोहात्मनां पुसां संसार हेतवो भवन्ति, ते एव रागादि रहितानां श्रद्धोमता मज्ञान परिहारेण भवन्ति. इति ।। શ્રી એઘિનિયુક્તિ સૂત્ર” ભાવાર્થ–ત્રણ લેકમાં જે પદાર્થ રાગદ્વેષ–મેહ એવું અશુભ ભાવનાવાળાને રાગ (કર્મ બન્ધન)નું કારણ છે તેજ પદાર્થ રાગરહિત અપ્રમાદિ એવી શુભ ભાવનાવાળા જીવને વૈરાગ્યનું કારણ થાય છે. આ પ્રમાણે શાસ્ત્ર વાક્યોથી દરેક સમજદાર બરાબર સમજી શકશે કે હિંસા-અહિંસાનું મૂળ કારણ શુભાશુભ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ભાવના છે. જેથી પૂજાદિ ધર્મકાર્યોમાં શુભ ભાવના છે ત્યાં હિંસા હોઈ શકતી નથી. ત્યાં દેખવા માત્રથી હિંસા છે પરંતુ તે કર્મ નિર્જરા અને શુભ કર્મનો હેતુ છે. દેવવંદન-ગુરૂવંદન-આહાર-વિહાર-નિહાર તથા ગુરૂના આવાગમન વખતે સામું જવું, વિહાર કરતી વખતે મુકવા જવું, એ વિગેરે ધર્મકાર્યોમાં શુભ ગની પ્રવૃત્તિ હેવાને કારણે તેમાં હિંસા હોવા છતાં પણ તેને સ્વરૂપ હિંસાનું રૂપ દઈ દેષાભાવનું (દોષ અભાવનું) કારણ બતાવ્યું છે. એ પ્રકારે પૂજા–પ્રભાવના–સ્વામિવાત્સલ્ય, દીક્ષા મહોત્સવ વગેરે ધાર્મિક ક્રિયાઓને અંગે સમજી લેવું જોઈએ. | સ્વરૂપ હિંસા યુક્ત અન્ય દરેક ધાર્મિક કાર્યો કબુલ રાખવાં અને જિનેશ્વરેની મૂર્તિપૂજામાં હિંસાના દેશને આગળ કરી તે પૂજાને નિષેધ કરે તેને મમત્વભાવ કે કદાગ્રહજ કહેવાય. વળી ડૉ. ગાંધીએ સ્થાપના અરિહંતના પ્રકારોમાં સ્થાપનાને ચેાથે પ્રકાર દર્શાવ્યો તે શાસ્ત્રમાં કહેલી દશ પ્રકારની સ્થાપના પિકી એકેમાં નથી. એટલે સ્થાપના નિક્ષેપે ઉડાડી પણ ન શકાય અને માત્ર જિનપ્રતિમાને જ નિષેધ કરાય એમ બન્ને બાબતે સાચવવા તેઓશ્રીએ (ડે. ગાંધીએ) આ ચોથો પ્રકાર માન્ય રાખે. પરંતુ એ ચેાથો પ્રકાર પણ “અશરીરી તદ્દાકાર મૂર્તિજ છે. એટલે એ રીતે પણ મૂર્તિપૂજાની આવશ્યકતા સિદ્ધ થઈજ જાય છે માટે જ નિપુણ નિધિ પરિમાળો એટલે પરમાત્માની પ્રતિમાઓ તે સ્થાપના જિન એમ કહ્યું તે બરાબર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા હવે દ્રવ્યનિક્ષેપાનું લક્ષણ કહેવાય છે– दवए दुयते दोर वयवो, विगारो गुणाणसंदावो। दव्वं भव्वं भावस्स, भूअ भावं च जं जोग्गं ॥२८॥ (વિશેષાવશ્યક.) જે દ્રવે છે–તે તે પર્યાને પામે છે, અથવા સ્વપર્યાથી પમાય છે તે, તથા સત્તાના અવયવ અથવા વિકાર તેમજ ગુણને સમુદાય અને ભાવિભાવ તથા ભૂતભાવને યેગ્ય જે હોય તે દ્રવ્ય કહેવાય છે. આ પ્રમાણે અહીં દ્રવ્યનું લક્ષણ કર્યું. “તે દ્રવ્યના ભૂતકાળમાં અથવા ભવિષ્યકાળમાં જે કારણરૂપ પદાર્થ છે તે દ્રવ્ય નિક્ષેપને વિષય છે. કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ હોતી નથી. જેમ પુત્રને પટ્ટાભિષેક કરીને રાજ્ય કાર્યથી નિવૃત થવાવાળાને રાજા કહેવાય છે અથવા રાજ્ય પ્રાપ્ત થવાવાળા કુંવરને પણ રાજા કહેવાય છે. ઘીને ઘડો કે જેમાં ઘી ભર્યું હતું તે ખાલી કર્યા બાદ પણ ઘીને ઘડો જ કહેવાય છે. અને ઘી ભરવાને લાવેલ ઘડે થી ભર્યા પહેલાં પણ ઘીને ઘડે જ કહેવાય છે. એ ભૂત અને ભાવિની અપેક્ષા પૂર્વક તેને તે નામે કહેવું તે દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. અહિં આપણે અરિહંત ભગવાનને દ્રવ્ય નિક્ષેપે વિચારવાને છે. દ્રવ્ય નિક્ષેપાની ઉપરોક્ત કરેલી વ્યાખ્યાનુસાર તીર્થકર નામ કર્મ બાંધ્યું હોય એવા તીર્થકર પરમાત્માને તીર્થંકરપણું ઉદયમાં આવ્યા પહેલાં અને તીર્થકરપણું ભેગવી નિર્વાણ પામ્યા બાદ એમ બને સમયને દેહ તે દ્રવ્ય તીર્થકર છે. માટે દ્રવ્ય અરિહંતની વ્યાખ્યામાં ઢવ નિજ નિr sીવા કહ્યું છે તે બરાબર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૨૩ જેમ કાઈ પણ દ્રવ્યના ચારે નિક્ષેપા થઈ શકે છે તેમ જ્ઞાન ગુણાદિ કે આવશ્યકાદિના પણ ચાર નિક્ષેપા થઈ શકે છે. તેવા ગુણાત્તુિના નિક્ષેપા સમજવા હોય ત્યારે દ્રવ્ય અને ભાવ નિક્ષેપામાં તે આગમથી અને નાઆગમથી એમ એ પ્રકારે સમજાય છે. અને તેમાં પણ નેઆગમ દ્રવ્ય નિશ્ચેપામાં જ્ઞશરીર-ભવ્ય શરીર અને વ્યતિરિક્તએ ત્રણ ભેદ થાય છે. વ્યતિરિક્તમાં પણ લૌકિક-લેાકેાત્તર અને કુંપ્રાવચન એમ ત્રણ ભેદો થાય છે. જ્ઞાન ગુણાદિ કે આવશ્યાદિ માટે આટલા બધા પ્રકારા વધુ દ્રશ્ય અને ભાવ નિક્ષેપે વિચારવાનું કારણ એ જ છે કે કઈ જાતનું જ્ઞાન કે કઈ જાતનું આવશ્યક એ સ્પષ્ટ ન હેાય ત્યાં સુધી જ્ઞાન કે આવશ્યક શબ્દ કહેવા વડે સર્વ પ્રકારના જ્ઞાન અને સર્વ પ્રકારના આવશ્યકના સમુદાયપણે ભાવ નિક્ષેપ વિચારવા પડે. અને સમુદાયપણે ભાવ નિક્ષેપે વિચારવામાં આગમ નાઆગમ આદિ પ્રકારાથી તેની ભિન્નતા વિચારવી પડે. આગમ અને નાઆગમથી ભાવ નિક્ષેપામાં જેનું કથન હાય તેના દ્રવ્ય નિક્ષેપો પણ તે જ પ્રમાણે આગમ અને નાઆગમથી વિચારાય છે. વળી એ રીતે તેવા ગુણાદિના નિક્ષેપા સમજવા હાય તા કાઈ આધાર વસ્તુથી સમજવા ચેાગ્ય છે. અહિં એટલું ખ્યાલમાં રાખવુ જોઇએ કે નાઆગમ ભાવથી જે હાય તેના દ્રવ્ય નિક્ષેપામાં આગમ દ્રવ્યના પ્રકાર ન ઘટી શકે અને આગમ ભાવથી જે હાય તેના દ્રવ્ય નિક્ષેપામાં નાઆગમ દ્રવ્યના પ્રકાર ન ઘટી શકે. નાઆગમ ભાવમાં પણ નાઆગમ ભાવનું જે ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં જે કારણરૂપ હાય તે જ નાઆગમ ભાવવાળી વસ્તુના દ્રવ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા નિક્ષેપામાં ગણાય. કારણ કે દ્રવ્ય નિક્ષેપો અંગે શાસ્ત્રમાં નીચે મુજબ વ્યાખ્યા કરી છે– જે જે ભાવ નિક્ષેપાના વિષયભૂત વસ્તુના ભૂતકાળમાં અથવા ભવિષ્યકાળમાં જે કારણરૂપ પદાર્થ છે તે જ દ્રવ્ય નિક્ષેપાનો વિષય છે.” માટે કઈ પણ વસ્તુને દ્રવ્ય નિક્ષેપે વિચારતાં પ્રથમ તેના ભાવ નિક્ષેપા પ્રત્યે લક્ષ રાખવું જોઈએ. અને પછી તે વસ્તુના ભૂત-ભવિષ્યકાળમાં કારણરૂપ પદાર્થને દ્રવ્ય નિક્ષેપામાં ગણવું જોઈએ. કદાગ્રહને વશ થયેલા માણસે પિતાની માન્યતા સાચી ઠેરાવવાને કઈ વસ્તુની એવી બેટી વ્યાખ્યા કરી બેસે છે કે તેને ખ્યાલ જ રાખતા નથી કે અસત્ય ટકી શકશે.જ નહિ. ડે. એન. કે. ગાંધીએ અરિહંત પરમાત્માના દ્રવ્ય નિક્ષેપાની વ્યાખ્યાઓ કેવી રીતે કરી છે અને તે દ્વારા અરિહંત પરમાત્માના દ્રવ્ય નિક્ષેપાને કેવી રીતે અવંદનીય ઠેરાવે છે તે હવે જોઈએ. તેઓએ (ડે. ગાંધીએ) કરેલ અરિહંતના દ્રવ્ય નિક્ષેપાની વ્યાખ્યા— બદ્રવ્ય અરહિંત-(૧) આગમથી દ્રવ્ય અરિહંત-અરિહંતના વર્ણનના શાસ્ત્રને ઉપગ વગર અભ્યાસ. (૨) આગમથી દ્રવ્ય અરિહંત– (૧) gશરીર-સિદ્ધ થયેલ અરિહંતનું મુકેલું શરીર. (૨) ભવ્ય શરીર–જે ભવિષ્યમાં તે જ ભવમાં કેવળજ્ઞાન પામવાના છે તેનું શરીર. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૨૫ (૩) તદ્દવ્યતિરિક્ત-(ક) લૌકિક-ચક્રવતી, વાસુદેવ, મેટ રાજા. (ખ) લેકેત્તર-કેવલજ્ઞાન વગરને પોતાને અરિ. હંત કહેવડાવનાર સાધુ. જેમકે જમાલિ. (ગ) કુકાવચન–અરિહંતના ગુણ વિગરના મિયા તી લેકએ કલ્પેલા દેવો. જેમકે બ્રહ્મા વિષ્ણુ-શંકર. ડૉ. ગાંધી, અરિહંત પરમાત્માના દ્રવ્ય નિક્ષેપાની વ્યાખ્યાઓ આ પ્રમાણે કરી અરિહંત પરમાત્માને દ્રવ્ય નિક્ષેપે અપૂજનીય ઠેરાવવાને તેઓ લખે છે કે – વાસુદેવ-ચક્રવત અથવા મનુષ્યરૂપી શત્રુઓનો નાશ કરનાર રાજા આગમથી દ્રવ્ય અરિહંત છે. શું આવા રાજા પૂજનીય છે? અહીં વિચારવું જોઈએ કે-વાસુદેવ-ચક્રવર્તિ રાજા તે ભાવ નિક્ષેપના વિષયભૂત અરિહંત-તીર્થંકર પરમાત્માના ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં કારણરૂપ છે? તે મુજબ કારણરૂપ નથી તો પછી તેને દ્રવ્ય અરિહંત કેવી રીતે કહેવાય? જે પદાર્થ ભાવ નિક્ષેપાના વિષયભૂત વસ્તુના ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં કારણરૂપ નથી તે પદાર્થને દ્રવ્ય નિક્ષેપમાં કહેનારનું દ્રવ્ય નિક્ષેપાનું અજ્ઞાનપણું સૂચવે છે. અહીં આપણે ભાવ નિક્ષેપના વિષયભૂત વસ્તુ “સર્વ વીતરાગ-અરહા-જિનકેવલી છે. તે ડે. ગાંધીએ દર્શાવેલ ભેદાનુસાર ને આગમ ભાવ અરિહંત છે. તેના ભૂત અને ભવિષ્યમાં કારણરૂપ પદાર્થે–તે પણ ડે. ગાંધીએ બતાવેલ દ્રવ્ય અરિહંતના પ્રકારે પિકી કયા પ્રકારમાં ઘટી શકે ? તે જ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા વિચાર! જે પ્રકાર ઘટી શકતું હોય તે પ્રકાર અરિહંતને દ્રવ્ય નિક્ષેપ છે. સર્વજ્ઞવીતરાગ-અરહાજિન કેવલીના ભૂત અને ભવિષ્યમાં કારણરૂપ જ્ઞશરીર અને ભવ્ય શરીર છે. માટે અરિહંતનું જ્ઞશરીર અને ભવ્ય શરીર તે જ અરિહંતને દ્રવ્ય નિક્ષેપ (દ્રવ્ય અરિહંત) કહેવાય. બાકી આગમ અરિહંત કે ન આગમ લૌકિક-લોકેત્તર કે કુઝાવચનની કરેલ વ્યાખ્યાઓ પૈકી એકે દ્રવ્ય અરિહંત તરીકે કહી શકાય જ નહિ. વળી વાસુદેવ-ચકવતિ કે રાજાને અરિહંત કહેવાય જ નહિ. અમુક હકિકતની સંજ્ઞા આવે છે તો તે સંજ્ઞાને સર્વ લેક તે જ હકિકત રૂપે સમજે છે. જેમકે “પંકજ” એ શબ્દને શબ્દાર્થ કરીયે તે “પંક” એટલે કાદવ તેમાં “જ” એટલે જીમેલ (ઉત્પન્ન થયેલ) તે “પંકજ” કહેવાય. હવે જે વિચાર કરીયે તે કાદવમાં બીજી ઘણું ચીજે ઘાસ વગેરે ઉત્પન્ન થાય છે, તેથી તે સર્વે ચીને પંકજ શબ્દથી ઓળખવી જોઈએ, તેને બદલે માત્ર કમળને જ પંકજ શબ્દથી ઓળખવાને સંકેત બાંધેલ છે તો તે પ્રમાણે મનુષ્યો પંકજ શબ્દથી કમળને જ ઓળખે છે. એ રીતે અરિ-શત્રુ અને હંત-હણનારા શત્રુ (ભાવશત્રુકમ) ને હણનારા તે અરિહંત શબ્દ શ્રી તીર્થકર-કેવલી–પરમાત્માને માટે જ સંકેત કરાયેલ છે. દુશ્મનને હણનારા રાજાએને કોઈ અરિહંત કહેતું નથી. પણ શ્રી તીર્થંકર પરમામાને જ અરિહંત તરીકે સૌ મનુષ્ય ઓળખે છે. માટે દ્રવ્ય અરિહંતમાં આગમ લૌકિક અરિહંત તરીકે વાસુદેવ આદિને ગણવા તે અયુક્ત જ છે. વળી સર્વજ્ઞ-વિતરાગ -અરિહા–જિન કેવલીને દ્રવ્ય તથા ભાવ નિક્ષેપે સ્પષ્ટ છે Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ manananana મૂર્તિપૂજા ર૭ તેના દ્રવ્ય અને ભાવ નિક્ષેપામાં ભેદ પાડવાનું હોય જ નહિ. ભાવ નિક્ષેપે સ્પષ્ટ ન હોય તે વસ્તુ કે ગુણને સમુદાયપણે ગ્રહણ કરવી પડે ત્યારે તેના આગમ ના આગમ આદિ પ્રકારો દ્વારા દ્રવ્ય તથા ભાવ નિક્ષેપો વિચારાય. અરિહંત પરમાત્માના ભવિષ્યકાળમાં કે ભૂતકાળમાં કારણરૂપ શરીર અને ભવ્ય શરીર રૂપ દ્રવ્ય નિક્ષેપમાં બીજા પ્રકારનું ભેળસેળ કરી પછી તે બધા ભેદને દ્રવ્ય અરિહંત કહેવા તે અયોગ્ય જ કહેવાય. જેથી સ્વ નિ નિ નવા એ વાક્યાનુસાર તીર્થકર નામ કમ બાંધ્યું હોય એવા શ્રી તીર્થંકર પરમાત્માને જીવ તે દ્રવ્ય જિન કહેવાય. એ કહ્યું છે તે જ દ્રવ્ય જિનની વ્યાખ્યા તરીકે બરાબર છે. ડે. ગાંધી લખે છે કે — “ત્રીજા નિક્ષેપમાં બદ્રવ્ય જિન” કહ્યા તેમની પૂજા કરવી તે શુદ્ધગુણ સ્થાનના વ્યવહારમાં નથી.” આપણે આગળ વિચારી ગયા તે મુજબ અરિહંતજિન-કેવલીનાં જ્ઞશરીર અને ભવ્ય શરીર જ દ્રવ્ય જિન તરીકે ગણાય. તે પૂજ્યનય જ છે જે નીચેની હકીકતથી સિદ્ધ થાય છે. લેગસમાં ચોવીસે તીર્થકરનાં નામ છે. મૂર્તિને નહિ માનનારે સ્થાનકવાસી વર્ગ પણ નિરંતર દરેક ક્રિયામાં લેગસ્સ બેલે છે, તે વીસે તીર્થકરો તે હમણાં સિદ્ધના ભાવ નિક્ષેપે બીરાજે છે. તેઓના નામે જે હમણાં નમસ્કાર કરાય છે તે દ્રવ્ય નિક્ષેપે છે. કારણ કે તે વિસ્તાર એ પરથી જાણી શકાય છે કે તે વીસે તીર્થકરે હાલ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મૂર્તિપૂજા સિદ્ધ તરીકે છે, પણ તેમને અરિહંત તરીકે વંદન કરાય છે. તેમનામાં હાલે ભાવ અરિહંતપણું તે છે નહિ, પરંતુ દ્રવ્ય અરિહંત છે. માટે લેગસ્ટમાં જે સ્તુતિ કરાય છે તે દ્રવ્ય અરિહંતની સ્તુતિ છે. વળી જે તીર્થકરે હવે પછી થવાના છે, તેઓને વંદન કરવું તે પણ દ્રવ્ય નિક્ષેપે જાણવું. રૂષભદેવ ભગવાનના શાસનમાં ચતુર્વિધ સંઘ લોગસ્સમાં ભવિ* ક્યમાં થનારા ત્રેવીસ તીર્થકરને દ્રવ્ય નિક્ષેપે વંદના કરતે હતો. વળી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે-મહાવીરે ગૌતમ સ્વામીને કહેલ કે બંધક સન્યાસી અહીં આવે છે, તે ધર્મ પામશે અને ચારિત્ર લેશે. તે સાંભળી ગૌતમ સ્વામી બંધક સન્યાસીની સન્મુખ ગયા. તે બંધક સન્યાસી સાધુ થશે, તે સાધુપણાને દ્રવ્ય નિક્ષેપે તે વખતે છે, માટે સાધુપણાના દ્રવ્ય નિક્ષેપાને લઈને જ ગૌતમ ગણધર સામે ગયા, તે શિવાય અન્યદર્શનિ (અવંતિ)ની સન્મુખ કેમ જાય ? વળી રૂષભદેવ ભગવાને ભરત મહારાજને કહેલ કે મરિચિ ત્રિદંડી (તારેપુત્ર) વીશમે તીર્થકર મહાવીર નામે થશે, તેથી ભરતે તે ત્રિદંડવેષિક મરિચિને વંદના કરી તે મહાવીરના દ્રવ્ય નિક્ષેપાને અંગે વંદના થઈ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં શ્રી તીર્થકરના જન્મ સમયે તથા નિર્વાણ સમયે પ્રકટ વંદન-નમસ્કાર કરવાને પાઠ છે. તે વંદના-નમસ્કાર ક્યા નિક્ષેપને છે? તે જરા પક્ષપાતની જંજીરમાંથી મુક્ત બની વિચારે એટલે સમજાશે. કેમકે જન્મ સમયમાં (યાવત્ કેવલજ્ઞાન નહિ હેતું તાત્પર્યત) ભાવનિક્ષેપ તે નથી, પણ દ્રવ્ય નિક્ષેપજ છે. તથા નિર્વાણ સમયમાં પણ ભાવનિક્ષેપ નથી, કેવલ તીર્થકર મહારાજાનું Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા શરીર માત્રજ મૌજૂદ છે તે વ્યનિક્ષેપ છે. તે બને સમયમાં વંદના નમસ્કારના પાઠ છે, તે હવે વિચાર કરે કે દ્રવ્યનિક્ષેપ” વંદના નમસ્કારને લાયક કહેવાય કે નહિ? ત્યારે કહેવું પડશે કે કાંતે શાસ્ત્રનું વચન છેટું, અગર દ્રવ્યનિક્ષેપાને અવંદનીય કહેનાર બેટા. શાસ્ત્રના વચનને ખોટું નહિ કહેવાય પરંતુ દ્રવ્યનિક્ષેપાનેજ અવંદનીય કહેનારાજ ખોટા છે તેમ છતાં આભિનિવેશિક મિથ્યાત્વના જેરથી જમાલીની પેઠે પિતાને કદાગ્રહ ન છોડે તે તેમની મરજી. જુઓ જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિના પાઠ? જરા માનને ઘુંઘટ ઉચે કરી દે તે સ્વયં સમજાઈ જશે. જે સમય ભગવાન શ્રી રૂષભદેવ સ્વામિને જન્મ થયો તે સમયે શકે કે ભગવાન શ્રી રૂષભદેવ સ્વામીને – ___ " णमोत्थूणं भगवओ तित्थयरस्त आइगरस्स जाव संपाविउ कामस्स बंदामि णं भगवंतं तत्थगयं इह गए पासउ मे भयवं तत्थगए इह गयंति कटटु वंदइ णमंसइ" ।। એ રીતે વંદના નમસ્કાર કર્યો. તથા જે સમયે ભગવાન શ્રી રૂષભદેવ સ્વામિનું નિર્વાણ થયું તે સમય શકેંદ્રનું આસન ચલાયમાન થયું, અવધિજ્ઞાનથી ભગવાનનું નિર્વાણ થયું જાણી હું પણ જઈને ભગવાન તીર્થકરને નિર્વાણ મહોત્સવ કરું, એ દિલમાં નિશ્ચય કરી શકેંદ્ર વંદના નમસ્કાર કર્યો. તે પાઠ એ છે– ___ "तं गच्छामि णं अहंपि भगवतो तित्थगरस्स परिणिव्वाण महिमं करेमित्ति कटु वंदइ णमंसइ " Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૦. મૂર્તિપૂજા તથા પૂર્વોક્ત રીતિએ વંદના નમસ્કાર કરી સર્વ સામગ્રી સહિત જ્યાં અષ્ટાપદ નામે પર્વત છે, જ્યાં ભગવાન તીર્થ - કરનું શરીર છે, ત્યાં શકેંદ્ર આવ્યા, આવીને ઉદાસ થઈ, આનંદરહિત અશ્રુ ભરેલ નેત્રોવાળા થઈ શકેંદ્ર તીર્થંકરના -શરીરને ત્રણ પ્રદક્ષિણા દે છે. પ્રદક્ષિણા દઈ નહિ બહુ નજદીક અને નહી બહુ દૂર એ રીતે એગ્ય સ્થાનમાં સુશ્રુષા કરે છે. તે પાઠઃ__“जेणेव अष्टावए पव्वए जेणेव भगवओ तित्थगस्स सरीर ए तेणेव उवागच्छइ उवागच्छित्ता चिमणे णिराणंदे अंसुपुष्ण णयणे तित्थयरसरीरय तिक्खुत्तो आयाहिणं पयाहिण करेह रत्तापचासण्णे गाइदूरे सूस्सूसमाणे जाव पज्जुवासइ" ॥ એ રીતે દ્રવ્યનિક્ષેપ ન સૂત્રાનુસાર અવશ્યમેવ વંદનીય સિદ્ધ થાય છે. એટલે શુદ્ધ ગુણસ્થાનના વ્યવહારમાં ન હોવાથી ત્રીજા નિક્ષેપામાં “ દ્રવ્યજિન”ની પૂજા નહિ કરવાનું . ગાંધીનું કથન અસત્ય કરે છે. વળ મૂર્તિને નહિ માનનાર વર્ગ પણ મૃતક સાધુના શરીરને (શબને) નમસ્કાર કરે છે, તેનું સત્કાર સનમાનપૂર્વક અગ્નિ સંસ્કાર કરે છે તે પણ દ્રવ્યનિક્ષેપે છે. તેમાં તે વખતે સાધુપણું નથી એ તે કાળ કરી બીજી ગતિમાં જઈ ઉત્પન્ન થઈ ગયા હોય, તેમજ વળી અગાઉ થઈ ગયેલા તેમના સાધુઓને યાદમાં લાવી, તેઓના ગુણગ્રામ કરે છે, તે પણ દ્રવ્ય નિક્ષેપ છે, કેમકે ભાવ નિક્ષેપે તે તેઓ હમણાં અન્ય ગતિમાં છે તથા જે તીર્થંકર હવે Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા પછી થવાના છે તે, પદ્મનાભાદિનું સ્મરણ કે નમસ્કાર કરવું તે પણ દ્રવ્ય નિક્ષેપે છે. એ રીતે જેને ભાવ નિક્ષેપે પૂજનીય છે તેને દ્રવ્ય નિક્ષેપે પૂજનીય ઠરે છે. અન્ય પૂજનીય ભાવના દ્રવ્ય નિક્ષેપાને પૂજનીય કહેવા અને પૂજવા જ્યારે તીર્થંકર પરમાત્માના દ્રવ્ય નિક્ષેપાને અપૂજનીય કહે એ માત્ર મમત્વભાવ કે સંપ્રદાયિક કદાગ્રહજ છે. માટે કઈ રીતે અરિહંત પરમાત્માના દ્રવ્ય નિક્ષેપાને અપૂજનીય કહેવાય જ નહિ. વ્યવહારિક કાર્યોમાં પણ જેને ભાવ નિક્ષેપ માનને કે આદરને પાત્ર છે તેને દ્રવ્ય નિક્ષેપે માનને અને આદરને પાત્ર બને છે. એવા અનેક દાખલાઓ છે. બહુ તપસ્યા કરનાર માણસને પારણાને દિવસે પણ તપસ્વી કહેવાય છે, જે દિવસે તેને કંઈ પણ તપસ્યા ન હોય તે દિવસે પણ માણસે તેને તપસ્વી કહી આદર કરે છે. તે દિવસે તે તપસ્યાના દ્રવ્ય નિક્ષેપે કહેવાય. તપસ્વીઓને પારણાને દિવસે કે અત્તરવાયણા (તપસ્યા કરવાના આગલે દિવસે)ના દિવસે જમાડાય છે તેને તપસ્વીઓનું જમણ છે એમ કહેવાય છે. વર્તમાન કાળે વિલાયત અગર અમેરિકા અભ્યાસ કરવા જનારને અભ્યાસાદિ કરી આવ્યા બાદ તે આદર સન્માન આપે છે એટલું જ નહિ પણ અભ્યાસ કરવા જવા વખતેય પણ હજી અભ્યાસ ન થયા હોય તેય વિદાય વખતે હારતોરા એનાયત કરવા દ્વારા તેનું સન્માન થાય છે. આ પણ તે વસ્તુના દ્રવ્ય નિક્ષેપાનું જ સન્માન છે. માટે જેને ભાવ નિક્ષેપ પૂજનીક હેય તેને દ્રવ્ય નિક્ષેપ પૂજનીક છે તે ઉપરોક્ત કથાનકેથી સિદ્ધ થાય છે. શુદ્ધ , Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મૂર્તિપૂજા ગુણસ્થાનના વ્યવહારમાં ન હોવાને અંગે દ્રવ્ય જિનને અપૂજનીય કહેનાર કે અવંદનીય કહેનાર હજુ પણ નીચે જણાવેલી હકીકત વિચાર! પ્રતિક્રમણમાં ત્રીજું “વંદન આવશ્યક” આવે છે, જેમાં ગુરૂ મહારાજને વંદન કરાય છે. હવે પ્રતિક્રમણ તે સાધુઓ (મૂર્તિ પૂજક કે સ્થાનકવાસી) પૈકી દરેક સાધુઓ કરે છે. જેના ગુરૂ જીવતા હોય તેય પ્રતિકમણમાં ત્રીજું આવશ્યક કરે અને જેના ગુરૂ મૃત્યુ પામ્યા હોય તેય કરે. હવે જેઓ સમુદાયમાં મોટા હોય, તેમના ગુરૂની હાજરી ન હોય તેઓના ગુરૂની અનુપસ્થિતિમાં વંદના કયા પ્રકારે પૂરી થાય? અથવા તો કયી રીતે તેઓની ત્રીજા “વંદન આવશ્યક” ની આરાધના કહેવાય? કેમકે તેમના ગુરૂજી તે કાળ કરી ગયા હોય અને તેમનાથી મોટા એ વખતે કઈ તે સંપ્રદાયમાં હેય નહિ, તે બતાવે કે વંદના કેને કરે? ત્રીજું આવશ્યક કર્યા વિના પડાવશ્યકની સંપૂર્ણતા નહિ થવાથી પ્રતિકમણ પણ ન કહેવાય! હવે જે કહે કે પ્રથમ જે ગુરૂ હતા તેમને વંદન કરે છે તે તે ગુરૂ તે વખતે સાધુ કે ગુરૂના ભાવ નિક્ષેપમાં તો છે જ નહિ, કેમકે તેઓ તે મરી ગયા બાદ જ્ઞાની જાણે કે તેઓ કયી ગતિમાં કઈ દિશામાં હશે? જે તે મૃત ગુરૂની પાછલી અવસ્થાને વિચાર કરી હાલે ગમે તે ગતિમાં રહ્યા છતાં વંદન કરીએ છીયે એમ કહેવાથી તો તેઓના દ્રવ્ય નિક્ષેપાને વંદના થઈ, તે પછી એ રીતે જિનેશ્વર દેવના દ્રવ્ય નિક્ષેપને કેમ વંદન ન થાય? મૃત પામેલા ગુરૂ પંચમ ગુણ સ્થાનવતી પણ હશે કે નહિ તેની યે ખાત્રી નથી તે પણ વંદન થાય અને Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સૂતિ પૂજા દ્રવ્ય જિનને વંદન ન થાય એમ કહેવું તે મિથ્યા છે. હવે ભાવ નિક્ષેપો અંગે વિચારીયે – છે. ગાંધી ભાવ અરિહંતની વ્યાખ્યા નીચે મુજબ કરે છે. ભાવ અરિહંત-(૧) આગમ ભાવ અરિહંત-અરિહંતના વર્ણનના શાસ્ત્રને ઉપગ પૂર્વક અભ્યાસ-અરિહંતના ગુણોના ઉપગવાળો છવ. (૨) આગમ ભાવ અરિહંત-સર્વજ્ઞ વીતરાગ અર હાજિન કેવલી. (૩) તત્પરિણતિ ભાવ અરિહંત-અરિહંતના ગુણોને પિતાના આત્મ ભાવથી અનુભવ કરનાર છવ. જે વખતે તે ઉપગમાં હેય તે વખતના જીવ. અહિં ભાવ નિક્ષેપમાં પણ આગમથી ભાવ અરિહંત પૂજનીય છે. બાકીના બે ભેદ ઉપાદેય છે એટલે આદરવા ગ્ય છે. વાંચક! વિચારે કે અહીં આપણે સર્વજ્ઞ વીતરાગ અરિહંત જિન કેવલીનેજ ભાવ નિક્ષે વિચારવાને છે તે વંદનીય પૂજનીય છે કે નહિ તેનો જ વિચાર કરવાને છે. અરિહંતના ગુણોના ઉપગવાળા જીવની કે અરિહંતના ગુણોને પિતાના આત્મભાવથી અનુભવ કરનારા જીવની હકિકત અરિહંત પરમાત્માના ભાવનિક્ષેપામાં ગણી તેના ભેદે પાડવાની શી જરૂર છે? એટલે ભાવ નિક્ષેપ જે આત્માને સ્પષ્ટ છે તેમાં બીજા આત્માઓની વ્યાખ્યા વ્યર્થ કરે છે. માટે ભાવ અરિહંતની વ્યાખ્યામાં “માન Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા રમવાના સમવસરણમાં બેઠેલા શ્રી તીર્થંકર પરમાત્મા તે એકજ ભેદ અહીં ભાવ અરિહંતની વ્યાખ્યામાં ગણી શકાય. જુઓ ! ભાવ નિક્ષેપનું લક્ષણ શું છે – भाव विवक्षित क्रियाऽनुभूति युक्तो वै समाख्यातः ।। सर्वज्ञ रिद्रादिव दिहेंदनादि क्रियाऽनु भावत् ॥१॥ અર્થ-વ્યાકરણની વ્યુત્પત્તિ દ્વારાએ, અથવા શાસ્ત્રના સંકેતથી, અથવા લોકેના અભિપ્રાયથી, જે જે શબ્દોમાં જે જે ક્રિયાઓ માન્ય કરાઈ હોય તે તે ક્રિયાઓના તે તે વસ્તુઓમાં ( અર્થાત્ પદાર્થોમાં) વર્તન હોય છે ત્યારે તે વસ્તુને “ભાવરૂપ” સર્વજ્ઞ પુરૂષોએ કહ્યું છે. જેમ પરમ ઐશ્વર્યા પરિણામના ભેગને ભેગવતે ઇદ્ર છે તેજ ભાવ ઇદ્રને વિષય છે. કેમકે તે કાળમાં સાક્ષાત્ રૂપ ઈદ્રમાં પરમ ઐશ્વર્યાની ક્રિયાને અનુભવ થઈ રહ્યો છે. એ ભાવવરૂપની વસ્તુઓને જેન સિદ્ધાંતકાએ “ભાવ નિક્ષેપના વિષય સ્વરૂપે માન્ય છે. એટલે તાત્પર્ય એ છે કે જે જે વસ્તુઓ સાક્ષાતપણે છે અને તેમની પ્રવૃત્તિ પિતાપિતાના કામમાં થઈ રહી છે તે જ ભાવ નિક્ષેપનું સ્વરૂપ છે માટે नाम आकृति और द्रव्यका, भावमें प्रत्यक्ष योग । तिनको भाव निक्षेपस, कहतह गणधर लोग ॥ ભાવ વસ્તુનું શ્રવણ કરેલું નામ–તેની દેખેલી આકૃતિ અને તે વસ્તુની પૂર્વ અને અપર કાળમાં દેખેલું દ્રવ્ય સ્વરૂપ એ ત્રણેને પણ પ્રત્યક્ષપણે જે ભાવ વસ્તુમાં જણાય છે તેજ ભાવ નિક્ષેપના વિષયભૂત પદાર્થ છે. એટલે રૂષભદેવ Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ રુપ મૂર્તિપૂજા મહાવીર આદિ જે તીર્થંકરનું નામ આપણે બેલીયે છીએજેની આકૃતિ ધ્યાવીયે છીયે જેની પૂર્વાપર અવસ્થા વિચારીયે છીયે એ ત્રણેનું પ્રત્યક્ષપણે હેવાપણું તો સમવસરણમાં બીરાજમાન શ્રી રૂષભદેવ–મહાવીર આદિ તીર્થંકર પરમાત્મામાંજ છે પણ અરિહંતના ગુણના ઉપગવાળા જીવમાં કે અરિહંતના ગુણેને પિતાના આત્મભાવથી અનુભવ કરનારા અન્ય કેઈ આત્મામાં નથી. માટે માત્ર શાળr રામવાળા એ ભાવ જિનની વ્યાખ્યા માટે બરાબર છે. આ રીતે રામજિ નિનામા એ ક દ્વારા અરિ હંત પરમાત્માના ચાર નિક્ષેપ દર્શાવ્યા તે બરાબર છે. અને એને નિક્ષેપાને ઉપર ચેટીયે આશ્રય કહેનાર બેટા છે. વળી એ પ્રમાણેજ જિનેશ્વર ભગવાનના નિક્ષેપો થઈ શકે તે વિશેષાવશ્યક ભાષ્યના નીચેના શ્લેકથી વધુ સાબીત થાય છે. अहवा वत्थ भिहाणं नाम, ठवणाय जो तयागारो। कारणया से दव्वं, कज्जावन्नं तयं भावो ॥३०॥ અથવા વસ્તુનું જે નામ તે નામ, તેને આકાર એ સ્થાપના, (પરિણામી કાર્યની) કારણતા એ દ્રવ્ય અને કાર્યપણે પરિણામ પામવું તે ભાવ. પિતાના મનકલ્પિત રીતે અરિહંતના નિક્ષેપાનું વિવેચન કરી ઠે. ગાંધી લખે છે કે- “નિક્ષેપના સર્વ સ્વરૂપ પૂજનીય નથી. ફક્ત અરિહંત વીતરાગના શુદ્ધ ગુણવાળા અરિહંત પૂજનીય છે. નિક્ષેપના બધા ભેદ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મૂર્તિ પૂજા માન્ય ન રાખીએ તે। નિક્ષેપાની અવગણના કરી કહેવાય. નિક્ષેપાના અવા ભેદ્ય માન્ય રાખવા છતાં એ પૂજનીય નથી. ” જેના ભાવ નિક્ષેપે પૂજનીય છે તેના નામાદિ ત્રણ નિક્ષેપાને મનકલ્પિત ભેદા કરી અપૂજનીય કહેવા એ નિક્ષેપા માન્ય રાખવા છતાંય નિક્ષેપાની અવગણના કરી કહેવાય. અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ કહેવાય. વિશેષાવશ્યક ભાષ્યમાં “ નામાઢિ પણ શું તીર્થ કરાદિની જેમ પૂજ્ય છે ? એ પ્રમાણેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું છે કે. છે किं पुण तमणेतियमचतं चन जओ सिंहाणाई | तव्विवरीअं भावे, तेण विसेसेणं तं पुज्जं ॥५५ ॥ જેથી એ નામાદિ ત્રણ અનેકાન્તિક છે. અને આત્યન્તિક નથી તથાભાવ તેથી વિપરીત છે, માટે તે ભાવ તેના નામાદિથી વિશેષ પૂજ્ય છે. નામ-સ્થાપના અને દ્રવ્ય અનેકાન્તિક ફળવાળા છે, એટલે તેઓ ઈષ્ટ ફળ સાધે અથવા ન પણું સાધે, તેમજ આત્યન્તિક ફળ પ્રાપ્ત કરાવવાને સમર્થ નથી; અને ભાવમગળ તા તેથી વિપરીત છે, એટલે કે એકાંતિક અને આત્યન્તિક ઈષ્ટફળ સાધક છે માટે નામાદિ ત્રણ કરતાં ભાવ વિશેષ પૂજય છે. ' અહીંયા નામાદિ ત્રણને અનેકાન્તિક ફળવાળા કહેવાનું કારણ એ છે કે કેટલાક ક્લિષ્ટ કર્મવાળા જીવને ભાવના Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સૂતિ પૂજા કારણરૂપ ન પણ થાય. પણ એથી કોઈને ય ભાવના કારણ રૂપ નહિ થવાનું માની લેવું નહિ. વળી “ત્રણ કરતાં ભાવ વિશેષ પૂજ્ય છે” એ કથનથી નામાદિ ત્રણ પૂજય તે છેજ. એ ત્રણ પૂજ્ય ન હતા તે ત્રણ કરતાં ભાવ વિશેષ પૂજ્ય છે એમ કહેવાને બદલે માત્ર ભાવજ પૂજ્ય છે એમ કહેત. આ રીતે શ્રી જિનેશ્વરદેવના ચાર નિક્ષેપ સમજવા. એ ચાર નિક્ષેપા સિવાય કેઈપણ વસ્તુનું વસ્તુપણું સિદ્ધ થઈ શકે નહિ. જગતમાં જેનું હેવાપણું નથી તેને ઉચ્ચારે કરવાને કેઈ શુદ્ધ શબ્દ પણ નથી કે જે શબ્દ વડે તેને બંધ થઈ શકે. અને જેનું નામ ન હોય તેની આકૃતિ પણ કોઈ પ્રકારે બની શકે નહિ. જેનું નામ અને આકાર નથી તેની આગલી પાછલી અવસ્થા કંઈ નથી. અને જ્યાં નામ-આકાર કે સ્થાપના અને આગલી પાછલી અવસ્થાનું હોવાપણું નથી ત્યાં એ ત્રણેને પ્રત્યક્ષ બંધ કરાવનાર સાક્ષાત્ વસ્તુરૂપ ભાવ નિક્ષેપ તે હાયજ ક્યાંથી? એટલે જેનું નામ તેનીજ સ્થાપના-જેની સ્થાપના તેનું જ દ્રવ્ય અને જેનું દ્રવ્ય તેને જ ભાવ, એમ દરેક પદાર્થોમાં ચાર નિક્ષેપ એકી સાથે રહેલા છે. અહિંયાં છે. ગાંધી લખે છે કે – “ મૂર્તિમાં સ્થાપના દ્રવ્ય તે પૃથ્વીકાય જીવો છે અથવા અજીવ હેય પણ તે અરિહંતનું આત્મદ્રવ્ય નથી જ. વળી પૃથ્વીકાય અને અછવને ક્ષાયિકભાવ હોયજ નહિ.” Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મૂર્તિપૂજ . ગાંધી! નીચેની હકિકત વિચારે! દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિ મુખ, વહાલા મારા ઠવણા જિન ઉપગારી રે તસુ આલંબન લહિય અનેક, તીહાં થયા સમક્તિ ધારીરે ભવિકજન હરખેરે (શ્રી દેવચંદ્રજી) સમવસરણમાં પૂર્વ દિશિ સન્મુખના બારણે તે શ્રી તીર્થંકરદેવ પોતે મુલગે રૂપે બેસે, અને દક્ષિણ-પશ્ચિમ તથા ઉત્તર દિશિને બારણે શ્રી અરિહંતનાં પ્રતિબિંબ બેસે. તે પ્રતિમારૂપ ઠવણુ જિન (સ્થાપના જિન) છે. તે ઉપકારી છે. તેનું પણ આલંબન પામીને અનેક જન ત્યાં સમવસરણને વિષે સમકિતધારી થયા તે સ્થાપના નિક્ષેપાને ઉપકાર છે. ડે. ગાંધી વિચારે કે-ખુદ તીર્થંકરની હાજરીમાં પણ પૂજકે એ સાક્ષાત્ તીર્થંકરની જેમ પ્રતિબિંબ રૂપી સ્થાપના જિનને પૂજા તે પ્રતિબિંબમાં સ્થાપના દ્રવ્ય કેણ હતું? તેમાં અરિહંતનું આત્મદ્રવ્ય હતું? વળી તેમાં (પ્રતિબિંબમાં) ક્ષાયિક ભાવ હતા? ત્યારે તમારી માન્યતાનુસાર કહી છે કે તે પ્રતિબિંબને પૂજનારાઓએ ભૂલ કરી! અને એવી ભૂલો જેટલા જેટલા તીર્થંકર ભૂતકાળમાં થઈ ગયા તે સર્વેની હાજરીમાં થઈ પણ તે ભૂલ સુધારવાને પાછળ પાછળ થનારા કેઈપણ તીર્થંકરે એમ ન કહ્યું કે આ પ્રતિબિંબનું નામ પ્રતિબિંબ છે, આની અંદર અરિ. હંતનું આત્મદ્રવ્ય નથી, આમાં ક્ષાયિક ભાવ નથી માટે આમાં મારા નામાદિ નિક્ષેપ ઘટી શકે નહિ, જેથી તે પ્રતિબિંબને નહિ પૂજતાં પૂર્વાભિમુખ બેઠેલા માત્ર મનેજ Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા પૂજે. માટે મૂર્તિમાં સ્થાપના દ્રવ્ય પૃથ્વીકાય કહેનાર મી. ગાંધીએ જરા ખ્યાલ કર જોઈતું હતું. ભરત રાજાએ રામચંદ્રજીની મુદ્રિકાનું પૂજન કરતાં આ તે પૃથ્વીકાય છે અને હું પૃથ્વીકાયની પૂજા કરું છું એમ માન્યું ન હતું. તમારી દ્રષ્ટિએ મૂર્તિમાં સ્થાપના દ્રવ્ય ભલે પૃથ્વીકાય હેય પરંતુ સાધકની દ્રષ્ટિમાં તે પ્રમાણે નથી. પથ્થરને કાળે અથવા ધોળે ટુકડે છે તે પૃથ્વીકાયને હું પૂછું છું એવા વિચારે કે પ્રતિમા દેખીને આ તે પૃથ્વીકાયનાં પુદુગલે છે એ વિચારે પૂજા કરનારને પૂજા કર્યાનું કશુંય ફળ મળવાનું નથી, પરંતુ પૂજા કરનાર મનુષ્ય મૂર્તિમાં પૂજાપણાના ગુણનું આજે પણ કરે છે ત્યારે તેને મૂર્તિએ સાક્ષાત્ વીતરાગજ હોય એમ પ્રતિભાષિત થાય છે, તેને જ તે પૂજા સાર્થક છે. જડ વસ્તુમાં પણ વસ્તુના ગુણેનું આપણું સ્થાપવામાં આવે છે ત્યારે તે જડ વસ્તુ પણ ઉપયોગી અને કિંમતી બની જાય છે, એવાં અનેક દ્રષ્ટાંત છે. કેરે કાગળ હોય તેની નજીવી કિંમત હોય છે પણ તે કાગળ ઉપર સીકકો લગાવી અમુક રકમની નોટ તરીકે છપાયા પછી એ કાગળ કિંમતી બની જાય છે, કેમકે તેમાં નાણાંનું આરે પણ થયું છે. ત્યાગી મુનીએ પણ કેરે કાગળ પાસે રાખશે પરંતુ એકસેની કે હજારની કિંમતની નોટને કાગળને ટુકડે માની પાસે રાખનાર સાધુ પરિગ્રહી જ ગણાશે. એક હજારની કિંમતના નેટ જેટલા સીક્કાની છાપ વિનાના કેરા કાગળના ટુકડાને ચિરનાર રાજ્યદંડ એગ્ય ગુન્હેગાર નહિ ગણાય જ્યારે તેટલે જ કાગળને ટુકડો હોવા છતાં જે એક હજારની નેટ તરીકે કહેવાતું હોય તેને ચારનાર Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મૂર્તિ પૂજા જેલમાં જશે. કારણ કે તે કાગળના ટુકડા હેાવા છતાં તેમાં ભાવ જુદો છે. વેપારીની દુકાને વસ્તુ ખરીદનાર પાસે વેપારી કહે કે પૈસા લાવા એટલે રાકડા પૈસા નહિ હોય તે નેટ અપાશે. લે ! ભાઈ ! પૈસા લઈ લ્યે! કાગળ લઈ લે એમ નહિ કહે! કાગળ છે છતાં તેનું નામ પૈસા કહેશે. એટલે ત્યાં ભાવ પૈસાના હાવાથી કાગળનું નામ પૈસા-તેમાં સ્થાપના પૈસાની ( નહિ કે વનસ્પતિકાયની )–હાથમાં નેટ હેાતે છતે પૈસા અંગે જ આગળ પાછળની અનુકુલતા-પ્રતિકુલતાના વિચારો આવશે એટલે તેમાં ભાવ પણુ પૈસાને જ છે. વિચારો કે કાગળના ટુકડામાં પૈસાનું આરે પણ કર્યો છતે તેમાં નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેષા પૈસાના જ છે, નહિ કે કાગળના ! તા પછી જિનેશ્વર ભગવાનની મૂર્તિ દેખવાથી નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ ચારે નિશ્ચેષા આપણે કેાના વિચારીશું ? પથ્થરના કે જેની પ્રતિમા છે તે ભગવાનના ? પોતાના પિતાના ફોટા દેખી જે કાગળ પર કાટો છપાયેલા છે તે કાગળની આગળ-પાછળની અવસ્થા સ્મૃતિમાં આવશે કે પેાતાના પિતાની ? તે પછી માનવું જ પડશે કે જેનું નામ તેની સ્થાપના, જેની સ્થાપના તેનું દ્રવ્ય અને જેનું દ્રવ્ય તેને જ ભાવ. જેના અભિપ્રાયથી મૂર્તિનું અવલાકન કરાય છે તેના જ વિચારો પ્રગટે છે. મૂર્તિ ભલે પાષાણુની હાય કે ચાહે તેની બનાવેલી હાય પણ અભિપ્રાયવાળી વસ્તુની જ સ્થાપના તથા દ્રવ્ય નિક્ષેપા રૂપ આગલી પાછલી અવસ્થા તે મૂર્તિ ને જોતાં સ્મૃતિમાં આવે છે. જિનેશ્વર દેવના ભક્ત હાવા છતાં તેની મૂતિ જોવા દ્વારા ઉપરોક્ત પ્રકારે ભાવા પ્રગટ થતા ન હોય તેા તેના દુષ્કર્મના જ દોષ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ સૂતિ પૂજા પ્રથમના ત્રણ નિક્ષેપાના ખ્યાલથી જ ચેાથે ભાવ નિક્ષેપે ઉપયોગી છે ભાવનું સાક્ષાત ભાન કરાવનાર એકલો ભાવ નથી પરંતુ તેનું નામ–આકાર અને આગલી પાછલી અવસ્થા એ ત્રણે મળીને જ કેઈ પણ પદાર્થના ભાવને નિશ્ચિત બંધ કરાવે છે. એ ત્રણેના ખ્યાલ વિનાના આત્માને ભાવ નિક્ષેપે (વસ્તુની પ્રત્યક્ષતા) વિપરીત પણે ગ્રહણ કરવાને માટે સંભવ છે. અને તેથી અનર્થનું કારણ થઈ પડે છે. દાખલા તરીકે અણ સમજુ એક બાળકના હાથમાં જેનું કઈ દિવસ પણ નામ સાંભળ્યું ન હોય અને તેના ગુણદોષથી આગળ પાછળ શું લાભ કે નુકસાન થયું હોય તે પણ જાણ્યું ન હોય, દેખાવમાં તે કેવું હોય તેને પણ તેને ખ્યાલ ન હોય તેવું “સમલ” તેને પ્રાપ્ત થાય અને તેને ઉપયોગ કરવાથી તે તેના અનWથી બચી શકતો નથી તેવી રીતે કેઈ પણ નામ-આકાર અને દ્રવ્ય એ ત્રણેના ખ્યાલ વિના કઈ પણ વસ્તુની પ્રત્યક્ષતા રૂપ ભાવ નિક્ષેપ વ્યર્થ છે. એટલે કઈ પણ વસ્તુની પિછાણ કરવી હોય ત્યારે સૌથી પહેલાં તેનું નામ જાણવાની જરૂર પડે છે, નામ જાણ્યા પછી તે જ વસ્તુની વિશેષ પીછાણ કરવી હોય ત્યારે તેની આકૃતિ--આકાર જાણવાની જરૂર રહે છે, પછી તે જ વસ્તુ સંબંધી તેથી પણ વધારે જ્ઞાન મેળવવું હોય તો તેના ગુણદેષને જણાવવાવાળી તેની આગલી પાછલી અવસ્થાનું નિરિ. ક્ષણ કરવું પડે છે. અને ત્યાર બાદ તે વસ્તુ પ્રત્યક્ષ મળે છે ત્યારે લાભકર્તા થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મૂર્તિપૂજા ડો. ગાંધી લખે છે કે – “અરિહંતના ગુણે કેળવવા એ જ પૂજા કરનારનું અને ભાવ સૂત્ર જ્ઞાન એટલે અનુભવ જ્ઞાનથી જ થાય છે. ધ્યેય છે અરિહંતનું નામ સૂત્રથી જાણીયે છીયે. આકાર મનુષ્પાકારથી જાણીયે છીયે. આત્મ દ્રવ્ય તથા ગુણે પણ સૂત્રથી જાણીયે છીયે, મૂર્તિના ખોટા આકાર અને દ્રવ્યની આપણું મનમાં સ્થાપના કરવાને બદલે મનુષ્પાકાર અને પિતાના જ આત્મ દ્રવ્યને મનથી ગ્રહણ કરવાથી કાર્યની સાર્થકતા મળી શકે છે.” સૂત્રમાં કહેલી શાસ્ત્રિય હકિકત કે ઈતિહાસમાં કહેલી ઈતિહાસિક હકિકત અને ભૂગોળ-ખળમાં કહેલી પૃથ્વી કે આકાશની હકિકત માત્ર શાસ્ત્રો-ઈતિહાસ-ભૂગોળ કે ખગોળનાં પુસ્તક વાંચવા સાંભળવા સાથે તે હકિકતને લગતી ચીતરેલી આકૃતિઓ પાસે રાખવાથી તે હકિકતે અંગે ખ્યાલ કે ભાવ વિશેષ પેદા થાય છે, તે તો દરેકને અનુભવ સિદ્ધ વિષય છે. ક્યાં ક્યાં ગામનદીઓ-પર્વતે કયાં ક્યાં આવ્યાં તે સંબંધી હકિકત શીખવા માટે વિદ્યાથીઓ માત્ર ભૂગેળનું પુસ્તક જ નહિ રાખતાં તેની સાથે તેના નકશા પાસે રાખે જ છે. અને નકશાથી જ સહેલાઈથી અને સારી રીતે સમજે છે. તે વિષયને લગતાં પુસ્તકોમાં પણ તે તે હકિકતો સાથે તે તે વિષયનાં ચિત્ર પણ આપે છે. પુસ્તકમાં લખેલ હકિકત ઓછા પશમવાળાને તુરત સમજણમાં નહિ આવતાં તે હકિકતના ચિત્રથી તુરત સમજી શકાય છે. તેવી રીતે અરિહંતના ગુણોનું ચિંતવન માત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મૂર્તિપૂજા સૂત્રના શ્રવણ કરતાં પદ્માસને-કાર્યોત્સર્ગ ધ્યાને-પ્રશાંત મુદ્રાવાળી શ્રી તીર્થંકર પરમાત્માની મૂતિને જેવાથી વિશેષ પ્રકારે કરી શકાય છે. જે મહાપુરૂષોએ સકલ કર્મને ક્ષય કરી શાશ્વત સુખ પ્રાપ્ત કર્યું છે તે અંગેની હકિકત શાસ્ત્ર શ્રવણ દ્વારા જાણી તે મહાપુરૂષની પ્રતિમા સામે દ્રષ્ટિ સ્થાપી જે પરમાત્માના નામની મૂર્તિ હોય તેની પિંડ-પદસ્થ અને રૂપાતીત અવસ્થાઓ ધ્યાવવાથી આત્માને આત્મસ્વરૂપ પ્રાપ્તિને ઉલાસ પેદા થાય છે. અને આત્માનું શુદ્ધ સ્વરૂપ. શું છે તેને ચિતાર હૃદયમાં ખડો થાય છે. ડે. ગાંધી મનુધ્યાકાર અને પોતાના જ આત્મ દ્રવ્યને મનથી ગ્રહણ કરવા દ્વારા કાર્યની સાર્થક્તા થવાનું લખે છે તે બીલકુલ ખોટું છે. મનુષ્યાકારને જોતાં જ અરિંહત પરમાત્માના ગુણ કેળવવાની સાર્થકતા પ્રાપ્ત થવાનું કઈ બુદ્ધિશાળી કબુલ નહિ જ કરે. કયાં મનુષ્યાકાર અને ક્યાં પદ્માસને કાર્યોત્સર્ગ ધ્યાને–શાંત મુદ્રાકૃતિવાળી અરિહંતની પ્રતિમાને આકાર? સામાન્ય બુદ્ધિવાન્ પણ નહિ માને કે મનુષ્યાકારથી અરિહંતના ગુણે સ્મૃતિમાં આવે ! જરા ખ્યાલ તે કરો કે દુનિયાના ગમે તે માણસના ફેટા દ્વારા પિતાના વડીલના ગુણે સમૃતિમાં આવશે ખરા? જેને ફેટ હોય તેની જ હકિકત સ્મૃતિમાં આવશે. જે એ રીતે કેઈ વ્યક્તિના ગુણે કેળવી શકાતા હતા તે દુનિયામાં થઈ ગયેલા અનેક દેશ નેતાઓનાં બાવલાં સ્થાપી તેના પર પુષ્પાદિ ચડાવવાને બદલે દુનિયા રસ્તે ચાલતા હર કેઈ માણસને જ ઉભે રાખી એમ કહેત કે ભલા ભાઈ! જરા ઉભે રહે! મારે તારા ઉપર દ્રષ્ટિ સ્થાપી અમુક દેશનેતાના ગુણેનું ચિતવન. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ :૪૪ મૂર્તિ પૂજા કરવુ છે અને પુષ્પ ચડાવવાં છે. આ પ્રમાણે ડા. ગાંધીની સલાહ દુનિયા માન્ય રાખે તે આજે અનેક મહાપુરૂષનાં માવલાં અગર તેા પારખંદર શહેરમાં ઉભું કરેલું મહાત્મા ગાંધીજીના મંદિરાદિના ખરચ થવા ન પામત! પણ ભલા ! આ પ્રમાણે તેમની (ડા. ગાંધીની ) સલાહ કાઈને જચે જ નહિ. તેા પછી મનુષ્યાકૃતિ દ્વારા અરિહંતના ગુણા કેળવવાની સાક્તા કેમ માન્ય રાખી શકાય? ચાર નિક્ષેપામાંથી એક પણ નિક્ષેપે માન્યા વિના ચાલશે જ નહિ ચાર નિશ્ચેષા પૈકી એક પણ નિક્ષેપાને નહિ માનવાનું કાઈથી પણ કહી શકાય તેમ નથી. કદાગ્રહી બુદ્ધિના. વશે ભલે કદાચ કબુલ ન કરે પણ સત્ય રીતે તે દરેક મનુષ્ય ચારે નિશ્ચેષાને અનુસરી રહ્યો છે. જીએઃ-કઈ દુષ્ટ આપણા પૂજ્ય યા તે સ્નેહી વ્યક્તિનું નામ લઈને નિંદા કરે, ગાળા આપે, કે તિરસ્કાર કરે તે શું આપણને ગુસ્સા થતા નથી ? અવશ્ય થાય છે. અથવા તેા પૂજય કે પ્રિયના નામથી તેમની તારીફ્ કે પ્રશંસા કરે તેા રાજી થતા નથી ? થઈ એ જ છીએ ! આથી નામ નિક્ષેપો નકામા છે એમ કહેનાર ખાટા છે. તે જ પ્રમાણે પેાતાના પૂજ્ય વિગેરેના ફોટા લઈને કોઈ દુષ્ટ આચારવાળી સ્ત્રી આદિની સાથે રાખી તેના ઉપરથી કુચેષ્ટાવાળી છબી ઉતરાવી લઈ કાઈ નાલાયક માણુસ સ્થળે સ્થળે અવર્ણવાદ એલે તે તેથી મૂતિ નહિ માનનારાઓને પણ શું ક્રોધ નહિ ચડે? અવશ્ય ચઢશે જ. માટે Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૪૫. સ્થાપના નિક્ષેપ પણ નકામે છે એ વાત ખેટી છે. નામ અને સ્થાપનાની જેમ પોતાના પૂજ્ય આદિની આગળ પાછળની અવસ્થાની બુરાઈ યા ભલાઈ સાંભળવાથી રોષ યા તે આનંદ પેદા થાય છે, અને પૂજ્યને સાક્ષાત્ અવર્ણવાદ–. અપશબ્દ–અપમાન સાંભળવાથી પણ તેના રાગી લેક અવશ્ય દુખને પામે છે. તેથી ચારે નિક્ષેપાઓમાં પૃથક પૃથપણે અસર નીપજાવવાની શક્તિ પ્રગટપણે રહેલી છે એમ સ્પષ્ટ થાય છે. ચારે નિક્ષેપા એક જ ભાવને પેદા કરે છે જે વસ્તુને જેવા ભાવથી માનવામાં આવે છે તેવા. ભાવને તેના ચારે નિક્ષેપ પ્રગટ કરે છે. અહીં કેઈ શંકા કરે કે-આ નામાદિ ચારમાં ભાવ જ વસ્તુ જણાય છે, કેમકે તે જ પ્રયજનની સિદ્ધિ કરનાર છે. જેવી રીતે ભાવ ઈન્દ્ર દાનવોને દમવારૂપ કાર્ય સાધવામાં સમર્થ છે તેવી રીતે નામ ઈન્દ્રાદિ સમર્થ નથી, માટે નામ-સ્થાપનાદિનું શું પ્રજન, છે? આવી શંકાને સમાધાન માટે જુઓ શ્રી વિશેષાવશ્યકમાં શું કહ્યું છે? અહિ શિષ્ય શંકા કરે છે કે– इह भावो च्चिय वत्यु, तयत्थ सुन्नेहि किं व सेसेहिं ? नामादओविभावा, जंतं वि हु वत्थु पज्जाया ॥५५॥ અહિં ભાવ એ જ તાત્વિક વસ્તુ જણાય છે; તત્ત્વ સિવાયના નામાદિ વડે શું ? (ઉત્તર) નામાદિ પણ તવરૂપ. જ છે, કારણ કે તે પણ વસ્તુના પર્યાય (ધર્મો) છે. સામાન્યથી ભાવને વસ્તુપણે માનવામાં કંઈ દોષ નથી.. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા નામ-સ્થાપના ને દ્રવ્ય એ પણ વસ્તુના પર્યા–ધર્મો હેવાથી ભાવની અવસ્થાએ જ છે, કારણ કે પર્યાય-ધર્મ–ભેદ-ભાવ, એ બધા શબ્દ સમાન અર્થવાળા જ છે. જેમકે કેઈએ સામાન્યથી “ઈન્દ્ર” એમ કહ્યું, તેથી તેને સાંભળનારાને નામાદિ ચારેની પ્રતિતિ થાય છે, ને તેથી શંકા થાય છે કે આ મનુષ્ય નામ ઈદ્ર કહ્યો, સ્થાપના ઈન્દ્ર કહ્યો, દ્રવ્ય ઈન્દ્ર કહ્યો કે ભાવ કહ્યો? આથી ઈન્દ્રરૂપ વસ્તુના જે નામાદિ ચારે છે તે ખુદ વસ્તુના પર્યાય-ભાવ વિશે છે. ને તેથી જ વિશિષ્ટ અર્થ કિયા સાધક ભાવ ઈન્દ્રાદિક રૂપ ભાવને આશ્રિને વસ્તુપણું સાધીએ તે કંઈ હાની નથી, કેમકે ભાવ ઈન્દ્રાદિ ભાવની અર્થ ક્રિયામાં નામાદિ પર્યાયે પણ છે જ, અને પર્યાયે દ્રવ્યમાં પરસ્પર અભેદથી રહે છે. આ સંસારમાં સામાન્ય રીતે તમામ વસ્તુઓ (૧) -ત્યાગ કરવા લાયક (૨) માત્ર જાણવા લાયક અને (૩) આદરવા લાયક. એ ત્રણે ભેદમાંથી કઈને કઈ એક ભેદની હોય છે. તે ત્રણ ભેદમાંથી જે ભેદે જે જે વસ્તુને ભાવ નિક્ષેપ હેય તે તે ભેદે તેના નામાદિ ત્રણે નિક્ષેપ પણ જાણવા. દાખલા તરીકે સ્ત્રી સંગ. - સાધુઓને સ્ત્રીઓના સાક્ષાત્ સંગને નિષેધ કરવામાં આવ્યું છે. સાક્ષાત્ સંગ એ ત્યાગ કરવા ગ્ય છે, તેથી સ્ત્રીઓનાં નામ, આકાર અને દ્રવ્યને પણ નિષેધ થઈ જાય સાધુ પુરૂષોને સ્ત્રીઓને ભાવ નિક્ષેપે જેમ ત્યાગ કરવા લાયક છે તેમ નામ નિક્ષેપાવાળી સ્ત્રીની આગલી-પાછલી અવસ્થા (બાલ્યાવસ્થા–મૃતાવસ્થા) આદિના સંઘટ્ટાને પણ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૪૭ નિષેધ્યેા છે. એ રીતે ત્યાગ કરવા રૂપ વસ્તુના ચાર નિક્ષેપા ત્યાગરૂપ અને છે. માત્ર ભાવ નિક્ષેપે માનનારાએ સ્ત્રીના ભાવ નિક્ષેપાને વર્જીને ખાકીના ત્રણે નિશ્ચેષાના આદર કરી શકશે ? કીજ નહિ. એ રીતે જાણુવા ચેાગ્ય વસ્તુના ભાવ નિક્ષેપે। જેમ જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્ત બની શકે છે તેમ તેના ચારે નિશ્લેષા જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્ત ખની શકે છે. આ વિષય વધુ નિતિ કરવાને વિશેષાવશ્યક ભાષ્યમાં દર્શાવેલ નીચેની હકિકત જોઈએ. નામાઢિ પણ ભાવમંગળના કારણ હાવાથી ભાવમંગળજ છે, એમ જણાવવાને ભાષ્યકાર મહારાજ પોતે કહે છે કે अहवा नामं ठेवणा- दव्वाई भावमङ्गलं गाई । पाएण भाव मङ्गल परिणाम निमित्त भावाओ || ५६ ॥ जह मङ्गला भिहाणं सिद्धं विजय जिणिंद नामं च । सोऊण पेच्छिऊणय जिण पडिमा लक्खणाईणि ॥५७॥ परि निव्य मुणिदेहं भव्य जइ जण सुवन मल्लाई । दण भाव मङ्गल परिमाणो होइ पाएण ||५८ || અથવા નામ–સ્થાપના-ને દ્રવ્ય એ ત્રણે ભાવ મંગળરૂપ પરિણામના પ્રાયે નિમિત્ત હાવાથી ભાવમંગળના કારણેા છે, જેમકે-સિદ્ધ-વિજય—ને જિનેશ્વરનું મંગળકારી એવું નામ સાંભળીને, તથા જિનપ્રતિમા–સ્વસ્તિકાદિ જોઈ ને, તેમજ મુક્તિ પામેલા મુનિના દેહ તેવીજ રીતે ભવિષ્યમાં સાધુ Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મૂર્તિ પૂજા થનારા મનુષ્યના અને સુવર્ણમાળા વિગેરેના દર્શોને કરીને પ્રાય: ભાવ મંગળના પરિણામ થાય છે, કેટલાક કિલષ્ટ ક્રમ વાળા જીવાને નામ આદિ ભાવ મગળના કારણુરૂપ ન પણ થાય તેથી મૂળમાં પ્રાયઃ શબ્દ મૂકયા છે. આ પ્રમાણે મહાપુરૂષના ઉપરોક્ત કથન મુજબ નક્કી થાય છે કે હેય જ્ઞેય અને ઉપાદેયના વિવેકમાં નામાદિ ત્રણ નિક્ષેપા તે વસ્તુના ભાવ નિક્ષેપને અનુસરીનેજ છે. સ્ત્રીઓના સાક્ષાત્ સંગને નિષેધ કરવામાં આવ્યે છે તેથી સ્ત્રીઓનાં નામ-આકાર અને દ્રવ્યના નિષેધ થઈ જાય છે તે વસ્તુને અસત્ય ઠરાવવા ડા. ગાંધી લખે છે કે – “ લેખકની આ (સ્ત્રી અંગેની ) દલીલ કે દાખલા તદ્દન ખોટા છે. શું સાધુઓ કાઇ સ્ત્રીનું નામ લેતા નથી? કાઈ સ્ત્રીને (આકારને) જોતા નથી? શું સ્ત્રીના આત્મ દ્રવ્ય અથવા પૌગલીક શરીરને જાણતા નથી ? સાધુએ સ્ત્રીઓનાં નામ લીએ છે, સ્ત્રીને જીવે છે, જાણે છે, ફ્કત તેમાં રાગ દ્વેષ કરવાના નથી. એટલે આ ઉપમા દાખલ યોગ્ય સ્થાને નથી. "" ડા. ગાંધીએ અહિં વિચારવું જોઇએ કે જે પ્રકારના સાક્ષાત સંગના નિષેધ હોય તે પ્રકારના નામ-સ્થાપના અને દ્રવ્યના નિષેધ હાય! જેમ ધર્મ શ્રવણાદિ ધર્મક્રિયામાં–ધમ - સ્થાનમાં થતા સંગના નિષેધ નથી તેમ તે તે હેતુ એ ખેલાતાં સ્ત્રીનાં નામ-આકૃતિ અને દ્રવ્ય પણ નિષેધ નથી. તેમ છતાંય તેમાં પણ મર્યાદા અવશ્ય હોય છે. હવે ધર્મ કાર્ય સિવાયના ટાઈમમાં સ્ત્રીઓના સંગના નિષેધ છે તા તેમાં ધૌપદેશ સિવાય કે ધમ હેતુ સિવાય સ્ત્રીઓનાં નામ Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા લેવાને–તેના ફોટા કે ચિત્રો જોવાનો કે ધર્મભાવના સિવાય સ્ત્રીઓની આગલી પાછલી અવસ્થાઓના વર્ણન કરવાને નિષેધ છે કે જેને સ્ત્રી કથા કહેવાય છે. સ્ત્રીઓના નામ સ્થાપના અને દ્રવ્યને નિષેધ કયારે છે તે માટે તેના ભાવ પ્રત્યે પહેલું લક્ષ રાખવું જોઈએ. કારણ કે પ્રથમ કહેવાઈ ગયું છે કે નામાદિ ત્રણ નિક્ષેપ તે વસ્તુના ભાવ નિક્ષેપને અનુસરીને જ છે. છે. ગાંધીના કથન મુજબ રાગદ્વેષ કરે નહિ પણ સાધુઓ સ્ત્રીઓના નામ લીએ-સ્ત્રીને જુવે-જાણે તેમાં વધે નથી. આ સિદ્ધાંત અનુસાર તે બહ્મચર્યની નવ વાટેની વ્યવસ્થા જ્ઞાનીઓએ કરેલી છે તે પણ વ્યર્થ કરે છે અને દશવૈકાલીક સૂત્રમાં ચિત્રામણની સ્ત્રીને સાધુએ નહિ જોવાનું કહ્યું છે તે પણ વ્યર્થ કરે છે. કારણકે જ્ઞાનીઓએ એમ કહેવું જોઈતું હતું કે બ્રહ્મચર્યની વાડની કંઈ જરૂર નથી, તેમજ ચિત્રામણની સ્ત્રીને સાધુએ જોવામાં કંઈ વાંધો નથી પણ તેમાં રાગદ્વેષ કરે નહિ. પણ જ્ઞાનીઓને તે એજ વ્યાજબી લાગ્યું કે ધર્મકાર્ય સિવાય ઉપરોક્ત સ્ત્રીઓના સંગથી વિષયભાવ પ્રગટવા સંભવ છે માટે જ તે પ્રમાણે નિયમે દર્શાવ્યા છે. અને તે હકિકતને અનુસરીને જ અહીંયા સ્ત્રીઓના ચારે નિક્ષેપા અગેની ઉપમા અને દાખલો અપાયો છે તે વ્યાજબી જ છે. ચારે નિક્ષેપાની માન્યતા અનાદિ કાળની છે આ પ્રમાણે ચારે નિક્ષેપાની માન્યતા અનાદિ કાળની છે. એ રીતેની ચાર નિક્ષેપ પૈકી એકપણ નિક્ષેપાની માન્યતા અમુક ટાઈમેજ પ્રચલિત થઈ છે, યા તે પ્રાચિન નહિ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૦. મૃતિપૂજા પણ અર્વાચિન છે એમ કેઈ કહે તે અસત્ય છે, અગર તે તેમ કહેવામાં કહેનાર વ્યક્તિની બુદ્ધિનું દેવાળું છે કે કદાગ્રહજ છે. એટલે ચારે નિક્ષેપાની માન્યતા અનાદિ કાળની છે એમ નિર્ણિત થવાથી તેમાં સ્થાપના (પ્રતિમા)ની માન્યતા સાર્થકતા અનાદિ કાળની સિદ્ધ થઈ ચુકી છે. નામ કરતાં સ્થાપના વિશેષ લાગણી પેદા કરે છે વસ્તુની હયાતિના અભાવે તેના નામ કરતાં આકારમાં ઘણી વિશેષતાઓ છે. આકારના દર્શનાદિથી જેવી લાગણી પેદા થાય છે તેવી લાગણું નામ માત્રથી કદી થઈ શકતી નથી. નામથી લાગણી પેદા થતી નથીજ એમ કહેવાનો આશય નથી પણ નામ કરતાં આકાર વિશેષપણે લાગણી પેદા કરે છે. ડ. ગાંધી લખે છે કે“મૂર્તિના દર્શનથી પૌગલિક મેહ ઉત્પન્ન થાય છે.” ડો. ગાંધીનું આ પ્રમાણે કહેવું પણ વ્યાજબી નથી. કેમકે જે ધયેયને અનુલક્ષીને મૂર્તિચિત્ર યા તે સજીવ મનુષ્યના દેહનું દર્શન કરાય છે તેવીજ બુદ્ધિ દર્શનથી પેદા થાય છે. દ્રશ્ય વસ્તુ ભલે ગમે તે હેય કે ગમે તેવી હેય પરંતુ દ્રષ્ટા જે ધ્યેયથી જુએ છે તેવી જ બુદ્ધિ તેનામાં પિદા થાય છે. એકની એક વસ્તુ દરેક દ્રષ્ટાને એકસરખી લાગણી પિદા કરનાર થતી નથી. જેમ એક માણસ તેના હિતેચ્છની Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા દ્રષ્ટિમાં પડતાં તે દ્રષ્ટાને આહાદનું કારણ થઈ પડે છે, જ્યારે તે જ માણસ તેના દુશ્મનની દ્રષ્ટિમાં પડતાં તે દુશ્મનને વૈમનસ્યની લાગણી પેદા થાય છે. વીસ વરસની યુવાન સ્ત્રી કામી પુરૂષની દ્રષ્ટિએ પડતાં કામી પુરૂષને તેના શરીરની સૌન્દર્યતા–શરીરનાં અંગે પાંગ આદિ સંબંધી કામ વિકાર પેદા કરનાર થાય છે જ્યારે તે સ્ત્રી તેના પીતાની દ્રષ્ટિએ પડતાં સંતતી વાત્સલ્યની લાગણું ખુરે છે. આમ એકને એક વ્યક્તિ દ્વારા દરેક દ્રષ્ટાને પૃથફ પૃથફ લાગણી પેદા થવાનું કારણ એજ છે કે દ્રષ્ટાના ધ્યેય ઉપર લાગણને આધાર રહે છે. એ રીતે વીતરાગ દશા ચિંતવનના ધ્યેયપૂર્વક મૂર્તિનું દર્શન કરનારને મૂતિ તે પૌગલિક મેહ ઉત્પન્ન કરવાને બદલે પગલિક મોહ દર કરે છે. બાકી મૂર્તિનાં દર્શન શું દયેયથી કરવાના છે, કઈ દ્રષ્ટિએ મૂર્તિ જેવી તેનું જેને ભાન ન હોય તેને તે મૂર્તિના દર્શનથી ગમે તે ભાવ પેદા થાય છે. ભક્તને પૌગલિક મેહ દૂર કરનાર છે. જ્યારે કલાકારને પૌગલીક મેહ પેદા કરનાર છે. તે તેમાં જેનારની દ્રષ્ટિનેજ દે છે, નહિ કે મૂર્તિને ! મૂર્તિના દર્શનની અને પૂજનની પણ વિધિ છે. એ વિધિ એ છે કે એ વિધિપૂર્વક દર્શન પૂજન કરનાર આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં નજીક નજીક આવતા જાય છે, અને પદ્ગલિક મેહ દૂર કરે છે. લાખ રૂપિયાની કિંમતને હીરે હોશિયાર ઝવેરીની દ્રષ્ટિએ લાખ રૂપિયાનું મહત્ત્વ સમજાવનાર છે. જ્યારે હીરાની સમજણથી અજ્ઞાત મનુષ્યને તે કાચને કટકેજ ભાસે છે. એ રીતે વીતરાગની મતિ Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ પર મૂર્તિ પૂજા પ્રત્યે ઘૃણા કરનારને પૌદ્ગલિક મેાહ ઉત્પન્ન કરે છે તેથી સને માટે એ રીતે માની લેવાનું નથી. એટલે અહિં કહેવાના તાપ એ છે કે નામ જાણનાર કે સાંભળનારને નામ માત્ર જાણીને બેસી રહેવા કરતાં તેની આકૃતિ જોવાની વિશેષ તમન્ના રહે છે. સર્પનું નામ જાણનારે સાક્ષાત સર્પને કદાપિ ન જોચે હાય તેને આર્ચિતા સપના યેાગ પ્રાપ્ત થાય છે તેા તેના પરિચયના અભાવે તે સર્પના ડંશના ભાગ પણ બની જાય. કારણકે સર્પનું નામ તેણે સાંભળ્યું છે, સર્પના ગુણદોષ જાણ્યા છે પરંતુ તે સર્પ કેવા હોય તે જાણ્યું નથી. એટલે સર્પના લેટા સમયે સર્પના ડંશથી સાવચેત થવા તે ઉદ્યમત થતા નથી. પણ સાક્ષાત્ સર્પને કદાપિ નહિ જોનાર પણ સર્પનું ચિત્ર જોયું હશે તેા તે ચિત્રનું જાણવાપણું તે પ્રાપ્ત થયેલ પ્રત્યક્ષ સર્પથી સાવચેત રખાવશે. એટલે નામ કરતાં પણ સ્થાપના વધુ અસર કરે છે, એ વાત ચાસ છે. આજે મેટા વેપારીએ પેાતાના કારખાનામાં અનતા માલેાની જાહેરાત આપે છે તેમાં માલથી થતા ફાયદા દર્શાવવા સાથે તેનાં ચિત્રા-આકારે દેખાવા પણ આપે છે, એનું કારણ તેવાં ચિત્રા કે આકારા કે ફટા ગ્રાહકને વધુ આકર્ષે છે. અહીં ૐ. ગાંધી લખે છે કે “ ચેાપડીઓમાં ચિત્રા ખતાવેલાં હોય છે તે ફક્ત આકાર ખ્યાલ આપવા માટેજ હોય છે. '' Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ૩ મૂર્તિપૂજા આકારનું વર્ણન તે તે ચોપડીમાં પણ વર્ણવેલું હોય છે તે ઉપરથી આકારને ખ્યાલ ચપડી વાંચનારને આવી જાય ! પછી ચિત્ર આપવાની શી જરૂર ? ચૂંપડીમાં કઈ પુરૂષ કે સ્ત્રીની હકિકત ચાલતી હોય ત્યાં તે પુરૂષ કે સ્ત્રી કેવાં હેય (કેવા આકારે હેય) તે ચેપડી વાંચનારની કલ્પનામાં ચિત્ર વિના પણ આવી જાય છે. પરંતુ અહિં સમજવું જોઈએ કે માત્ર લેખિત વર્ણન કરતાં ચિત્ર બતાવવા દ્વારા તે વસ્તુની વિશેષ લાગણી પેદા કરાય છે એટલા માટેજ ચિત્રો અપાય છે. સૂત્રમાં કહેલી શાસ્ત્રીય હકિકત કે ઈતિહાસમાં કહેલી ઈતિહાસિક હકિકત અને ભૂગોળખગોળમાં કહેલી પૃથવી કે આકાશની હકિકત માત્ર શાસ્ત્રોઈતિહાસ કે ભૂગોળ-ખળ વાંચવા સાંભળવા સાથે તે હકિકતને લગતી ચિતરેલી આકૃતિઓ સાથે રાખવાથી તે હકિકતે અંગે ખ્યાલ કે ભાવ વિશેષ પેદા થાય છે, તે તે દરેકને અનુભવસિદ્ધ વિષય છે. પુસ્તકમાં લખેલી હકિકત ઓછા ક્ષપામવાળાને તુરત સમજણમાં ન આવતાં તે હકિકતના ચિત્રથી તુરત સમજી શકાય છે. તેવી રીતે અરિહંતના ગુણનું ચિંતવન માત્ર સૂત્રના શ્રવણ કરતાં પદ્માસનેકાર્યોત્સર્ગ ધ્યાને-પ્રશાંત મુદ્રાવાળી શ્રી તીર્થંકર પરમાત્માની મૂર્તિને જેવાથી વિશેષ પ્રકારે કરી શકાય છે. જેમ ગામ-નદીઓ–પર્વતે ક્યાં કયાં આવ્યાં તે સંબંધી હકિત ભૂગોળ શીખવા સાથે તેને નકસાથીજ વધુ સુલભ રીતે પ્રાપ્ત થાય છે. તેવી રીતે જે મહાપુરૂએ સકલ કર્મને ક્ષય કરી શાશ્વત સુખ પ્રાપ્ત કર્યું છે તે અંગેની હકિકત શાસ્ત્ર શ્રવણ દ્વારા જાણી તે મહાપુરૂષની પ્રતિમા સામે Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ જ મૂર્તિ પૂજા દ્રષ્ટિ રાખી જે પરમાત્માના નામની મૂર્તિ હોય તેની પિ’ડસ્થ–પદ્મસ્થ અને રૂપાતીત અવસ્થાએ ધ્યાવવાથી આત્માને આત્મસ્વરૂપ પ્રાપ્તિના ઉલ્લાસ પેદા થાય છે, અને આત્માનુ શુદ્ધ સ્વરૂપ શું છે? તેના ખ્યાલ આવે છે. માટે અરિહંત પરમાત્માના યાન માટે અરિહંતની મૂર્તિની ખાસ આવશ્યકતા છે. મૂર્તિ દ્વારા ચિત્તની એકાગ્રતા સારી રીતે સાધી શકાય છે. બ્રહ્મચારી મહાત્માઓને સ્ત્રીની મૂર્તિ જોવાના નિષેધ કર્યાં પરંતુ સાક્ષાત શ્રીના હાથે આહાર પાણી લેવાના નિષેધ કર્યાં નહિ. સ્ત્રીઓ દન કરવા કે વંદન કરવા આવે, કલાકા સુધી વ્યાખ્યાન સાંભળવા એસી રહે. ધમ ચર્ચા સમધી પૂછપરછ કે વાર્તાલાપ કરેઈત્યાદિ કાર્યોમાં સ્ત્રીના સાક્ષાત્ પરિચય હોય છતાં નિષેધ ન કર્યાં અને સ્ત્રીના ચિત્રામણુ વાળા મકાનમાં વસવાના નિષેધ કર્યો તેનું શું કારણ ? ચિત્રામણની સ્ત્રીની આકૃતિથી કાંઈ આહારપાણી મળી શકતાં નથી, કે મેલવું ચાલવું થઈ શકતું નથી. ચિત્રામણની સ્ત્રી ઉઠીને સ્પર્શ કરી શકતી નથી છતાં શાસ્ત્રાકારાએ તેના નિષેધ કર્યો. નામ કરતાં સ્થાપના (ચિત્ર ) વિશેષ લાગણી પેદા કરે છે એ હકિકતનું ખંડન કરતાં ડા, ગાંધી લખે છે કેઃ—— - “ આવી ( સ્ત્રીના ચિત્ર અ'ગેની) દલીલ કરતાં લેખક આક॰ પણુનું કારણજ ભૂલી જાય છે. આકર્ષણનું કારણ મનમાં રહેલા રાગદ્વેષ છે, રાગદ્વેષથી ચિત્રો જોતાં તેના મનના પરિણામ પ્રમાણે જોનારને આકર્ષીણ થાય છે તેવીજ રીતે સાક્ષાત્ દેહાકાર જોતાં પણ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા પ રામદેષથી તેવુજ આકષઁણુ થાય છે, માટે રાગદ્વેષના નિમિત્તને દૂર કરવાનું કહેલું છે. એટલે સાક્ષાત સ્ત્રી કરતાં તેને ફાટા વધારે રામ ઉત્પન્ન કરે એમ માનવું એ ખાટું છે. સાક્ષાત્ પરિચયમાં જેને રાગ થતા હાય તેને થવાનાજ. પરંતુ પરિચય ન કરે. તો ગાચરી અને ધર્મલાભ જાય તેથી વ્યવહારના લેપ થાય તેથી નિષેધ કરેલ નથી. ચિત્ર કે મૂર્તિ અજ્ઞાનીને ખ્યાલ આપવા માટે હાય પણ તેથી તે પૂજનીય ખની જતાં નથી. લાગણી તે માનસીક વિચારોથી ઉત્પન્ન થાય છે, તેમાં ચિત્ર કે મૂર્તિની જરૂર રહેતી નથી. વળી જ્ઞાનીને તે પ્યાલજ હાય એટલે તેને ચિત્ર કે મૂર્તિની જરૂર હાયજ નહિ. તેથી ગુણસ્થાન ચાર અને તેથી ઉપરનાને અરિહંતનું ચિત્ર કે મૂર્તિ જોવાની જરૂર હાતી નથી. ” આકષ ણુનું કારણ રાગદ્વેષના નિમિત્તને દૂર કરવાનું કહેલું છે એ ખરાખર છે. પરંતુ સાક્ષાત સ્ત્રી કરતાં તેના ફોટા કે ચિત્ર વિશેષપણે રાગ ઉત્પન્ન કરે છે એની કાઈપણ સમજુ માણુસ ના પાડી શકે તેમ નથી. સાક્ષાત સ્ત્રી કરતાં તેના ફાટા વધુ રાગનું નિમિત્ત મને એ વસ્તુ માન્ય કરી લે તા તે મૂર્તિપૂજા પણ તેને ગળે વળગી જાય એ ભલે ડા. ગાંધી તેના ઈન્કાર કરે છે પણ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારતાં સમજાશે કે સાક્ષાત્ સ્ત્રીના દર્શન કરતાં સ્રીના ચિત્રને વધુ રાગદ્વેષ ઉપસ્થીત થવાનું નિમિત્ત એટલા જ માટે કહ્યું છે કેઃ— ચિત્ર કે મૂર્તિ તરફ જેવી ચિતની એકાગ્રતા થાય, મનમાં ખરાબ સ’કલ્પ–વિકલ્પ ઉઠે, ધર્મ ધ્યાનમાં આધા પહોંચે તથા કેખંધન થવાના પ્રસ ંગેા ઉપસ્થિત થાય, તેવા ધર્મ નિમિત્તે સાક્ષાત્ પરિચયમાં આવનાર સ્ત્રી પ્રસંગના સભવતા Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા નથી. કારણ કે ત્યાં અશુભ માગે ચિત્તની એકાગ્રતા કરવાને અવસર સાધુને ભાગ્યે જ મળે છે. જ્યારે મકાનમાં સ્ત્રીની મૂતિ હોય તે તે તરફ વારંવાર ધારી ધારીને નિહાળવાનું અને તેમાં ચિત્તની એકાગ્રતા તથા મનની લીનતા થવાનું અવશ્ય બની આવે તથા પરિણામે દીલમાં કામ વિકારે જાગૃત થઈ આવે, એ વિગેરે અનિષ્ટને પૂરેપૂરે ભય છે. સૂત્રકાર મહર્ષિએની આજ્ઞા નિપ્રજન કે વિના વિચારે હોઈ શકે નહિ. એટલે મનુષ્યને ચિત્તમાં લાગણી પેદા કરવાને સ્થાપના-આકાર-ચિત્ર કે મૂર્તિ એ અમેઘ સાધન છે. ચિત્ર કે મૂર્તિ અજ્ઞાનીને ખ્યાલ આપવા માટે નથી પણ જ્ઞાનીને જ ખ્યાલ આપવા માટે છે. જેની મૂર્તિ કે ચિત્ર બનાવેલ હોય તે વ્યક્તિ કોણ છે? કેણુ થઈ ગયે? કે તેનામાં શું ગુણ-અવગુણ હતા? એ હકિકતથી અજ્ઞાત મનુષ્યને તે મૂર્તિ જેવા માત્રથી હૃદયમાં કઈ અસર પેદા થતી નથી પણ જે વ્યક્તિ કે જે વસ્તુનું ચિત્ર મૂર્તિ હોય તે વ્યક્તિ કે વસ્તુનું શાસ્ત્રો-પુસ્તકે-ઈતિહાસે કે કેઈન મુખથી વર્ણન જાણે ત્યાર બાદ તે વ્યક્તિના ગુણની અનુમોદના કરવા રૂ૫ વિચારે-તે મૂર્તિ તરફ એકાગ્રચિત્તે જોયા કર્યાથી થાય છે. ડૉ. ગાંધી પોતે “જૈન સિદ્ધાંત માસિક” સપ્ટે. બર ૧૯૫૪ ના અંકના પૃષ્ઠ. ૩૩૦ મે “સમરણાર્થે ઉભાં કરેલાં બાવલાં જોનારના મનમાં ગૌરવ પેદા કરે છે” તેના જવાબમાં લખે છે કે–જે તે પુરૂષનાં ગુણદોષ જેનારના જાણુવામાં ન હોય તે તે બાવલાં ફકત કળાના મેહમાં ઉતારે છે. એટલે જે વ્યક્તિનું બાવલું છે તે વ્યક્તિના ગુણ દેશના જ્ઞાતાને જ બાવલું ગુણના સ્મરણ માટે ઉપગી છે એમ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૫૭ કહેનાર ડે. ગાંધી! “જ્ઞાનીને ખ્યાલ જ હેય એટલે તેને ચિત્ર કે મૂર્તિની જરૂર હોય જ નહિ પણ અજ્ઞાનીને ખ્યાલ આપવા માટે હેય” એમ કહે છે તે ખોટું છે. વળી તેમના કથન અનુસાર જે શાસ્ત્ર શ્રવણથી વંચિત હોય અને અરિહંતના સ્વરૂપને જાણતા ન હોય તેવાઓને પણું અરિ. હંત પરમાત્માની મૂર્તિ જોતાં જ આ કેની મૂર્તિ છે? એ પુરૂષ કેવા થઈ ગયા? તે શા માટે પૂજનીય બન્યા એ બધી હકિકત જાણકારને પૂછી માહિતગાર થઈ તે પણ અરિહંતની આરાધનામાં શ્રદ્ધાળુ બને એ માટે અજ્ઞાનીને પણ મૂતિ ઉપયોગી છે. એ રીતે જ્ઞાની અને અજ્ઞાની બન્નેને માટે મૂર્તિ ઉપગી અને લાભદાયક છે. વળી અરિહંતના ગુણે પ્રત્યે રાગ-ભક્તિ તે સમ્યકત્વી જીવને જ થાય નહિ કે મિથ્યાત્વને! અને સમ્યક્ત્વ ચેથા ગુણ સ્થાનથી જ હેય. અરિહંતનું ધ્યાન ધરવા સાક્ષાત્ અરિહંતના અભાવે અરિહંતની પ્રતિમાની ખાસ આવશ્યકતા રહે છે. કારણ કે આ કાળે સાલંબન ધ્યાન જ થઈ શકે છે. અને તેથી જિન પ્રતિમા ભવ્ય આત્માને મહાન આલંબનરૂપ છે. આ કાળે . નિરાલંબન ધ્યાન થઈ શકતું જ નથી. કેઈ નિરાલંબન ધ્યાન યાવી શકવાની વાત કરતું હોય તે તે અસત્ય છે. અનેક મહાપુરૂષોએ આ કાળમાં નિરાલંબન ધ્યાનના મારથ સેવ્યા છે પણ કરી શકયા નથી. તે આપણા જેવા પામરે શું હિસાબમાં? સાધુઓને પણ જ્યાં સુધી પ્રમાદપણું છે ત્યાં સુધી નિરાલંબન થઈ શકતું નથી. છઠ્ઠા ગુણ સ્થાનક સુધી પ્રમાદ દશા છે. શ્રી રત્નશેખર સૂરિ મહારાજે ગુણસ્થાન કમારોહમાં કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫ प्रमाद्यावश्यक त्यागात्, निश्चल ध्यान माश्रयेत् ॥ योसौ नैबागमं जैनं, वेत्ति मिथ्यात्व मोहितः ॥ १ ॥ મૂર્તિ પૂજા અ—જે સાધુ પ્રમાદી છતાં અવશ્ય કરણીના ત્યાગ કરી નિશ્ચલ નિરાલખન ધ્યાનને અંગીકાર કરે છે તે સાધુ વિપરીત જ્ઞાનથી મૂઢ થકા શ્રી સર્વજ્ઞ ભગવાનનું કહેલ જૈન આગમને જાણતા જ નથી. માટે જ્યાં સુધી નિરાલંબન ધ્યાન ન થઈ શકે ત્યાં સુધી અવશ્ય પ્રતિમાની જરૂર છે. એટલે ગુણસ્થાન ચેાથુ' અને તેથી ઉપરનાને અરિહંતનુ ચિત્ર કે મૂર્તિ જોવાની જરૂર નથી એ પ્રમાણે ડા. ગાંધીનુ કહેવું મિથ્યા ડરે છે. માનસીક ભૂતિ મનની કલ્પનાથી ઉત્પન્ન કરવાને માટે પણ પ્રથમ બાહ્ય મૂર્તિ જોવાની આવશ્યકતા તા રહેશે જ. કેમકે કાઇ બાહ્ય વસ્તુ જોયા સિવાય મનનાં સંકલ્પ દ્વારા તે વસ્તુ વિચારી શકાતી નથી. આ રીતે માત્ર જિન નામ કરતાં જિન પ્રતિમા અજમ અસર કરે છે અહીં આપણે જિનેશ્વર ભગવાનની મૂર્તિની સેવાપૂજા–ભક્તિ આદિની સાર્થકતા વિચારવાની છે. અને તે પણ આપણા વચનને અનુસરે નહિ પણ જ્ઞાની પુરૂષાના વચનાનુસાર સમજવા-સમજાવવાની છે. આજે સુતર્કો કરતાં કુતર્કોં ઘણા પેદા કરનાર છે. એટલે મિથ્યાવાદીએ કુતર્કો દ્વારા અનેક કુયુક્તિએથી ખાલ જીવાને હૃદયમાં ભ્રમણા ઉત્પન્ન કરાવી પ્રતિમા પૂજનના ફૂલમાં શકાવાળા બનાવી દે છે. પરંતુ આ ચારે નિક્ષેપાતુ' સ્વરૂપ સદ્ ગુરૂદ્વારા સવિસ્તરપણે Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા પત્ર જાણી બુદ્ધિમાન પુરૂષ સ્થાપના જિન (તીર્થકરની મૂર્તિ) પ્રત્યે અડેલ શ્રદ્ધાવાળા બની રહે છે. અને સ્થાપના નિક્ષેપાથી જિનમૂર્તિની પણ સેવા-પૂજા અનાદિ કાળની છે એવી. દ્રઢ પ્રતીતીવાળા થાય છે. નામ કરતાં આકારમાં ઘણી વિશેષતાઓ છે. જેવા આકારનું નિરીક્ષણ કરવામાં આવે તેવા જ આકાર સંબંધી ધર્મનું મનમાં ચિંતવન થાય છે. ચિત્તની એકાગ્રતા સાધવામાં કે મનને તલ્લીન બનાવવામાં માત્ર નામસ્મરણ કરતાં પ્રતિમા અજબ અસર કરે છે. જેમ મકાને વિગેરેના પ્લાન જેવાથી તેને જાણકાને તે વસ્તુઓને તુરત ખ્યાલ આવે છે પણ કેવળ નામ માત્રથી એ બધે ખ્યાલ આવી શકત. નથી. એ રીતે પરમેશ્વરના નામ કરતાં પરમેશ્વરના આકારવાળી મૂતિથી પરમાત્માના સ્વરૂપને વધારે સ્પષ્ટ બંધ થાય છે, અને પરમાત્માનું ધ્યાન કરવા માટે ઘણી જ સરળતા પ્રાપ્ત થાય છે. એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે જિનેશ્વર ભગવાનનું નામ જેટલું ઉપયોગી છે તેના કરતાં મૂર્તિ વિશેષ ઉપયોગી છે. વસ્તુના સાક્ષાત અભાવે તેના ચિત્ર આદિ સ્થાપના દ્વારા જમ્બર અસર પેદા કરનારાં કેટલાંક દ્રષ્ટાંત. ૧. કઈ પણ માણસ પોતાના નેહીને વિયેગમાં તેની છબીને જોતાં જ અત્યંત હર્ષને પામે છે, અને તે નેહી પ્રત્યેના સ્નેહની લાગણીને તે છબી દ્વારા તેના હદયમાં પ્રાદુર્ભાવ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૬૦ મૂર્તિ પૂજા ૨. સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનેક દેશદ્વીપ–સમુદ્રો-નદીએ ગ્રામે નગરા-શહેશ વિગેરે અને વસ્તુઓનુ જ્ઞાન નકશાઓ વિગેરે જોવાથી સહેલાઈથી થાય છે. ૩. અનેક રાજા મહારાજાઓનાં તથા મહાન પરાક્રમી પુરૂષોનાં ખાવલાંએ તેમના સ્મરણાર્થે ઉભાં કરેલાં સ્થાને સ્થાને નજરે પડે છે, અને તે માવલાંને નિહાળતાં જાહેર જનતાના હૃદયમાં તે પુરૂષોએ કરેલ કારી માટે ગૌરવ પેદા થાય છે. ૪. પેાતાના વતનની બહાર દેશમાં રહેનારા સ્નેહિઓના હસ્તાક્ષરના પત્રને જોવાથી પણ તે સ્નેહિઓ મળ્યા એટલેા જ સતેષ અનુભવાય છે. ૫. કાકશાસ્ત્રમાં સ્ત્રી પુરૂષના વિષય સેવનનાં ચારાસી આસને આદિને જોવાથી કામીજનાને તત્કાળ કામવિકાર ઉત્પન્ન થાય છે. ૬. ચેાગાસનની જુદા જુદા આકારની સ્થાપનાઆને જોવાથી ચેગી પુરૂષાની મતિએ ચેાગાભ્યાસમાં હર્ષને ધારણ કરનારી થાય છે. ૭. લાકમાં કહેવાય છે કે-અશોક વૃક્ષની છાયા ચિંતાને દૂર કરે છે. ચંડાળ પુરૂષાની કે રૂતુવતી સ્ત્રીઓની છાયા અશુભ અસર નીપજાવે છે અને ગર્ભવતી સ્ત્રીની છાયાનું ઉલ્લંઘન કરવાથી ભાગી પુરૂષના પુરૂષાથ ક્ષય કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૮. સતી સ્ત્રીને પતિ પરદેશ ગયે હોય ત્યારે તે સ્ત્રી પિતાના પતિની છબીનું રેજ દર્શન કરી સંતોષ પામે છે. શ્રી રામચંદ્રજી વનવાસ ગયા ત્યારે તેમના ભાઈ ભરતરાજા રામની પાદુકાની રામ પ્રમાણે પૂજા કરતા હતા. સીતાજી પણ રામની આંગળીની મુદ્રિકાનું આલિંગન કરી સાક્ષાત્ રામ મજ્યા એટલે આનંદ અનુભવતાં હતાં. રામચંદ્રજી પણ હનુમાને લાવેલા સીતાના અલંકારને દેખવાથી અત્યંત સુખને પામ્યા હતા. વળી દ્રોણાચાર્યની પ્રતિમા કરી તેની પાસેથી લવ્ય નામના ભીલે અર્જુનના જેવી ધનુષ્ય વિદ્યા સાધી હતી. ૯. વર્તમાન કાળે દેશસેવા માટે પિતાના દેહનું બલિ દાન દેનાર મનુષ્યના શબને દેશભક્તો શણગારેલી મેટર કે ગાડીમાં સુવાડી તેના પર પુષ્પોની ઢગલાબંધ વૃષ્ટિ કરી સરઘસ આકારે જાહેર રસ્તાઓ પર ફેરવી અગ્નિસંસ્કાર કરે છે. તે શબ જડ હોવા છતાં નીરિક્ષકના હૃદયમાં દેશભક્તિની લાગણી પેદા કરે છે. તે પછી પરમાત્માની મૂર્તિનાં દર્શન કરનારને પરમાત્માના સ્વરૂપની લાગણી ઉત્પન્ન થાય તેમાં શું આશ્ચર્ય ? ૧૦. મૂર્તિને નહિ માનનારાઓ પણ પિતાના મૃતક ગુરૂનું શરીર અચેતન હોવા છતાં બીજાં કામ પડતાં મૂકી તેનાં દર્શન કરવા દેડી જાય છે. તથા તે મૃત શરીરને પણ ધામધૂમથી ચંદનના લાકડે બાળે છે, અને Jain Educationa International lonal For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા એ કાર્યને ગુરૂભક્તિનું કાર્ય ગણે છે. તે પછી પ્રતિમાને વંદન-પૂજન આદિ પ્રભુભક્તિનું કાર્ય કેમ ન ગણી શકાય? અહીં આંક નવમાં દર્શાવેલ દેશભક્તના શબને અંગે ડે. ગાંધી કહે છે કે – દેશ સેવકનું શબ તેણે કરેલ સેવા, ઉપકારની યાદ આપે છે. અને બીજા તેનું અનુકરણ કરે તે માટે તેના શબનું સન્માન કરવામાં આવે છે.” જગતમાં તેણે કરેલી સેવા તથા ઉપકારને યાદ આપવા માટે તથા બીજા તેનું અનુકરણ કરે તે માટે દેશસેવકના શબને સન્માન આપવાનું જરૂરી માનનાર ડે. ગાંધીને અરિહંત પરમાત્માના ગુણોને યાદ આપવા માટે તથા બીજા આત્માઓને તે ગુણોનું અનુકરણ કરાવવાને પરમાત્માની મૂર્તિનું સન્માન કેમ વ્યાજબી નહિ લાગતું હોય? વળી અંક દશમામાં બતાવેલ મૃત ગુરૂના શબને વાંદવા અંગેની હકિકત માટે છે. ગાંધી કહે છે કે ગુરૂના શબને વાંદવું એ શુદ્ધ આચારમાં નથી. શરીરની યોગ્ય વ્યવસ્થા કરવી તે શ્રાવકેને યોગ્ય વ્યવહાર છે કે જેથી જૈન ધર્મની હીલના ન થાય અને બીજા લેકમાં સાધુની પ્રતિષ્ઠા વધે.” પ્રભુની મૂર્તિપૂજાને નિરર્થક કહેનાર પિતાના મૃત ગુરૂના શબને પુનઃ પુનઃ વંદન કરે છે એટલું જ નહિ પણ કાયમી વંદન કરવા માટે તે શબના ફેટા પડાવે છે. અને તે શબ સાથે તેમના શિષ્ય વર્ગના સાધુઓ પણ સાથે Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા બેસીને ફેટા પડાવે છે. વર્તન તે વંદનનું કરે છે અને કદાચ મૂર્તિપૂજા ગળે વળગી જાય એટલે વચનથી કહે છે કે ગુરૂના શબને વાંદવું એ શુદ્ધ આચારમાં નથી, આનું નામ માયા મૃષાવાદ કહેવાય કે નહિ ? વળી જૈન ધર્મની હલના ના થાય તેટલા પૂરતીજ શબની વ્યવસ્થા કરવાનું કહેતા હે તો સામાન્ય માણસની માફક તે શબની વ્યવસ્થાનું કાર્ય પતાવી લેવું જોઈએ, તેને બદલે સુખડના ઢગેઢગથી બાળવાની કે માંડવી શણગારી વાજીત્રના ઠાઠ સાથે સમશાન યાત્રા કાઢવાની શી જરૂર? હૈયામાં સાક્ષાત્ ગુરૂ જેટલો જ તે શબમાં ભક્તિભાવ હોવા છતાં જૈન ધર્મની હીલના ન થવાના બહાને વ્યવસ્થા કરવાનું કહેવું એ મિથ્યા છે. વળી શબની આડંબરપૂર્વક શમશાન યાત્રા કાઢવાથી બીજા લોકમાં સાધુની પ્રતિષ્ઠા વધે એમ કહે છે તે અરિહંત પરમાત્માની મૂર્તિની પણ મહાન આડંબર પૂર્વક ભકિત કરવાથી બીજા લોકોમાં અરિહંતની પ્રતિષ્ઠા વધે અને માણસે અરિહંતદેવ પ્રત્યે શ્રદ્ધાળુ બને એમ કેમ માનતા નથી? વળી ડે. ગાંધી કહે છે કે – “જેમ ચિત્ર, છબી, નકશા વિગેરે ખ્યાલ આપી શકે છે તેમ મૂર્તિ પણ અમુક ખ્યાલ આપી શકે છે. પણ જેમ ચિત્ર કે છબી મૂળ વસ્તુનું કાર્ય કરી શકતી નથી તેમ મૂર્તિ પણ અરિહંતનું કાર્ય કરી શકતી નથી. તેથી અરિહંતની જેમ પૂજનીય થઈ શકતી નથી.” તમારા આ હિસાબે તે અરિહંતનું નામ પણ અરિ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા હંતનું કાર્ય કરી શકતું નથી માટે અરિહંતનું નામ પૂજનીય થઈ શકે નહિ. પણ તમે પોતે જ પ્રથમ અરિહંતના નિક્ષેપાની વ્યાખ્યામાં-“અરિહંતને જે નામ સંજ્ઞા હોય જેમકે “અરિહંત” એવું ભાવવાચક નામ અથવા વિશેષ નામ શ્રી રૂષભનાથ અરિહંત તે પૂજનીય છે” એમ કહ્યું છે એ હિસાબે અરિહંતનું કાર્ય કરી નહિ શકનાર અરિહંતની પ્રતિમાને પૂજનીય ન થઈ શકવાનું કહેવાય જ નહિ. વળી અગાઉ જણાવેલ મૃત ગુરૂનું શબ તે ગુરૂનું કાર્ય કરી શકતું નથી તે પણ તેને ખૂબ ઠાઠમાઠથી શણગારે છે એ પૂજકપણું છે તે ભગવાનની પ્રતિમાને પૂજવામાં કેમ દ્વેષ રાખે છે? વળી આગળ જતાં ડૉ. ગાંધી જણાવે છે કે – “મૂર્તિ જોઈને પિતા પોતાના દેવને ખ્યાલ પ્રથમ દ્રષ્ટિએ આવવા સંભવ છે. એટલે ખ્યાલમાં નિમિત્ત કારણ મૂતિ બને છે પણ ઉપાદાન કારણ તે પહેલાંનું જ્ઞાન છે કે આ અમુક ભગવાનની મૂર્તિ છે. હવે જે એ ભગવાનના ગુણોનું જાણપણું હોય તે તે ગુણમાં લીન થાય તે કામનું પણ મૂર્તિમાં લીન થવાથી શું મળવાનું હતું?” પ્રથમ તો છે. ગાંધી પિતે જ એમ કહેતા હતા કે મૂર્તિના દર્શનથી પગલિક મોહ ઉત્પન્ન થાય છે, અને મૂર્તિએ પગલિક વસ્તુ છે તેથી જ્ઞાની પુરૂષ તેની હંમેશાં ઉપેક્ષા કરે છે તેજ હૈં. ગાંધી હવે એમ કહે છે કે “મૂર્તિ જોઈને પિતાના દેવને ખ્યાલ પ્રથમ દ્રષ્ટિએ આવવા સંભવ છે એટલે ખ્યાલમાં નિમિત્ત કારણ મૂર્તિ બને છે. આ ઉપરથી જડ મૂર્તિ શું કરી શકે એમ કહેનારાઓ Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ખોટા છે તે નક્કી થઈ ગયું. અને અરિહંતના ખ્યાલમાં મૂર્તિ એ નિમિત્ત કારણ છે એ તે ડે. ગાંધીએ પણ કબુલી લો. શાબાશ! આમાં ઉપાદાન કારણ તો પહેલાનું જ્ઞાન છે એ બરાબર છે પણ સાથે સાથે સમજવું જોઈએ કે ઉપાદાન કારણને પમાડનાર નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણથી કાર્ય નીપજે પણ નિમિત્ત કારણને એ ધર્મ છે કે ઉપાદાન કારણ પમાડે, અને ઉપાદાન કારણ તે કાર્યપણે નીપજે એ રીત છે. માટે કાર્યપણે નીપજવામાં ઉપાદાન કારણ જોઈએ અને ઉપાદાન કારણ પમાડવામાં નિમિત્ત કારણું જોઈએ. માટે જિનેશ્વરદેવના ધ્યાન માટે નિમિત્ત કારણરૂપે જિનેશ્વરદેવની મૂર્તિની આવશ્યક્તા સિદ્ધ થાય છે. હવે જેમ સાક્ષાત્ તીર્થકરને જોઈ તે જોનારને ખ્યાલ અરિહંતના આત્માને હેઈ તેનું ચિત્ત તે શરીર દ્વારા તીર્થંકરના આત્માના ધ્યાનમાં જ લીન થાય છે અને જેમ જેમ તેની દ્રષ્ટિ તે શરીરને વધુ એકી ટશે નીહાળે છે તેમ તેમ તીર્થકરના આત્મામાં વધુ લયલીન બને છે. એ રીતે તીર્થંકરની મૂર્તિને જોતાંજ ખ્યાલ તીર્થકરના આત્માને જ પેદા થતું હોઈ તે મૂતિ તરફ એકીટશે જેનાર તીર્થંકરના આત્મામાંજ લયલીન બને છે. માટે ધ્યાન માટે મૂર્તિ એ ખરેખર આનંબને છે. અને ચોથા ગુણસ્થાનકથી મૂર્તિના આલંબનની જરૂર નથી એમ ડો. ગાંધીએ પ્રથમ જણાવેલ તે અસત્ય સિદ્ધ થાય છે. આગળ જતાં મૂર્તિના આલંબનની જરૂરીયાત નહિ દર્શાવવા ડે. ગાંધી ભગવાન મહાવીર તથા ગૌતમ સ્વામીને દાખલે આપતાં કહે છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા “ખુદ મહાવીર સ્વામી ઉપર રાગભાવ કરનારને કેવલજ્ઞાન ન થયું તે મૂર્તિ પરના રાગથી શું વળવાનું હતું અને જ્યાં રાગ દ્વેષ રહિતભાવ છે અને શુદ્ધ આત્મભાવ છે તેને કઈ પણ અવલંબનની જરૂર નથી. તે પછી મૂર્તિના અવલંબનની કયાં જરૂર રહે છે?” કેવલ જ્ઞાનની પ્રાપ્તિને રાગભાવ રેકનાર હતો પરંતુ ગૌતમસ્વામીને ગણધર પદ પ્રાપ્ત કરવા સુધીની દશાને તે રાગભાવે રેકી ન હતી. માટે સમજવું જોઈએ કે પ્રશસ્ત રાગ જરૂરી છે. ભગવાન મહાવીર ઉપર તે પ્રશસ્ત રાગ ગૌતમસ્વામીએ ન કર્યો હોત તો વીતરાગના શાસનની પ્રાપ્તિ તેમને સંભવી શકતજ નહિ. જેને જિનેશ્વરદેવ પ્રત્યે રાગ નથી તે માણસને સમકિતીજ કેમ કહેવાય? જિનેશ્વરદેવ પ્રત્યેના રાગી આત્માને જિનેશ્વરદેવની મૂર્તિ ઉપર રાગ પેદા ન થાય તેવું બને જ નહિ. જિનેશ્વરદેવની મૂર્તિ પ્રત્યેને રાગ તે વાસ્તવિકતાએ જિનેશ્વરદેવ પ્રત્યે રાગ છે. વીતરાગ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો જિનવિરહના આકાળે મૂર્તિના અવલંબનની જરૂરજ છે. એ અવલંબનથી ચૂકનારા આત્મવિકાસથી વંચિત રહી જાય છે. રાગદ્વેષ રહિત ભાવ (તેરમું ગુણસ્થાનક) પ્રાપ્ત થયા પછી અવલંબનની જરૂર નથી એમાં તે અમે પણ ક્યાં ના કહીયે છીયે? વળી ડે. ગાંધી જણાવે છે કે – “ખુદ તીર્થકરની હાજરીમાં ઘણું સાધુઓ શુદ્ધ આત્મભાવ કેળવ્યા વગર કાળ કરી સ્વર્ગે ગયા તે મૂર્તિ શું કરી શકવાની હતી?” Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા નિમિત્ત કારણ હોવા છતાં આત્માને ઉપાદાન કારણ ન પિદા થાય તેમાં નિમિત્ત કારણને શું દેષ? સૂર્યને પ્રકાશ હેતે છતે પણ ઘુવડ ન દેખી શકે તેમાં સૂર્યને શું દેષ? ઘુવડના કમભાગ્યનોજ દેષ. અનેક આત્માઓએ ભગવાન મહાવીર તીર્થંકરના જગને પ્રાપ્ત કરી શુદ્ધ આત્મભાવ કેળવવારૂપ ઉપાદાન કારણ પેદા થવા દ્વારા સિદ્ધતા રૂપ કાર્યને સિદ્ધ કર્યું પણ કેટલાક ભારેકમી આત્માઓને તે નિમિત્ત કારણદ્વારા શુદ્ધ આત્મભાવ કેળવવારૂપ ઉપાદાન કારણ પેદા ન થયું તેમાં નિમિત્ત કારણરૂપ પરમાત્માને શું દેષ? તેવી રીતે તીર્થંકર ભગવાનની જેમ તીર્થંકર પરમાત્માની મૂતિ પણ નિમિત્ત કારણ છે એમ તે ડે. ગાંધીએ પ્રથમ કબુલી લીધું છે. એટલે પ્રતિમારૂપ નિમિત્ત કારણદ્વારા શુદ્ધ આત્મભાવ રૂપ ઉપાદાન કારણ કેઈને પેદા ન થાય તેમાં પ્રતિમા શું કરી શકવાની હતી એમ કહી શકાય નહિ. પ્રભુના ચિતમાં તથા વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં નિમિત્ત રૂપ મૂર્તિ બને છે એ કબુલ કરીને પૂજનના નિષેધ માટે ડો. ગાંધી કહે છે કે – “કઈ વખતે પ્રભુના ચિંતનમાં નિમિત્તરૂપ મૂર્તિ બને અથવા અકસ્માત રીતે વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં નિમિત્તરૂપ બને છતાં ગુણ રહિત હોવાથી પૂજનીય નથી. અને મૂર્તિ માટે નિયંત્રિત સાધન નથી.” જિનેશ્વર ભગવાનની મૂર્તિમાં જિનેશ્વરના ગુણોને આરેપ થતો હોઈ તે મૂર્તિને ગુણરહિત કહેવાય જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ગુણરહિત વસ્તુમાં પણ ગુણને આરેપ કરી તે વસ્તુને આદર-સત્કાર–પૂજન-ભક્તિ વિગેરે વ્યવહારમાં અને ધર્મમાં અનેક બાબતોમાં થાય છે. જે મૂર્તિની પૂજાને નિષેધ કરનારાઓ પણ તે વસ્તુને આદર-સત્કાર-પૂજન આદિ કરે છે. જુઓ! વ્યવહાર તથા ધર્મ એમ ઉભયમાં આપ સ્વીકારવાનો રીવાજ. મૂતિ વા આકાર ગમે તે વસ્તુને બનાવેલ હોય તે પણ તેમાં જેને જેને આરેપ કરાય છે તેનું તેનું નામજ બેલાય છે. રાજાને આરેપ કર્યો હોય તે રાજા તરીકે મનાય છે અને આ રાજા છે એમ બોલાય છે, વળી જેને આપ થાય છે તે જેવી ગ્યતાવાળ હોય છે તેવીજ ચેગ્યતા ( આદર-સત્કાર-પૂજન યા તો માત્ર જેવા પૂરતું જ) સદર પ્રતિમામાં મનાય છે, એ બધું આપણને આ દુનીયામાં નજરો નજર દેખાય છે અને કાનેકાન સંભળાય છે. જગતમાં ઉપચાર અને અનુપચાર એ બે જાતને વ્યવહાર છે. અને તે અને વ્યવહારને જગતના સર્વે જ માને છે. તે બે વ્યવહાર વિના જગતનું કામકાજ ચાલી શકતું નથી. કથંચિત્ અસતમાં સને આરોપ કરે તે ઉપચાર અને કથંચિત્ સતુમાં સતનું પ્રતિપન કરવું (અંગીકાર કરવું ) તે અનુપચાર. ઉપચાર વ્યવહારનું દ્રષ્ટાંત આ પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૬૯ રાજા-પુરૂષ-સ્ત્રી-દેવ-ગુરૂ વગેરેની મૂર્તિ બનાવેલી હોય તેમાં રાજા-પુરૂષ-સ્ત્રી-દેવ-ગુરૂ વીગેરેના ગુણ્ણા નથી છતાં તેમાં મૂર્તિને રાજા ઈત્યાદિ માનવાના જે વ્યવહાર તે ઉપચાર વ્યવહાર કહેવાય છે. પુનઃ અનુપચાર વ્યવહારનું દ્રષ્ટાંત આ પ્રમાણે— રાજા વીગેરે હયાત છે ને તેમાં રાજા વીગેરેના ગુણા છે તેા તેવા ગુણવાળાને રાજા વગેરે માનવાના જે વ્યવહાર તે અનુપચાર વ્યવહાર છે. અર્થાત્ રાજાના ગુણવાળા રાજાને રાજા તરીકે સ્વીકાર કરવા તે અનુપચાર વ્યવહાર છે. રાજા સાક્ષાત હાજર ન હોય તે પણ રાજ્યશાહી વખતમાં રાજાની મૂર્તિ છબી બેસાડીને પણ પ્રજાજને તેના પ્રણામ આદિ આદર કરતા. એ ગુણહિત વસ્તુ પણ ગુણારાપથી પૂજનીયજ બની રહેતી એ આથી સિદ્ધ થાય છે. વળી કોઈકના વાર્ષિક જન્મ યા મૃત્યુ દિવસ આવે છે ત્યારે એમ કહેવાય છે કે આજ અમુક ખાદશાહ રાજા -મહાદેવ-તીથંકર વગેરેના જન્મ દિવસ છે, જો કે જન્મ દિવસે તે બાદશાહ વીગેરે બાળક હોય છે, માતાની સુવાવડ ક્રિયા ચાલે છે અને બીજી પણ કેટલીક ક્રિયાએ થાય છે તેમાંનું આ વાર્ષિક જન્મ દિવસમાં કંઈ પણ હોતું નથી. છતાં તે વાર્ષિક દિવસમાં જન્મ દિવસના ઉપચાર કરી આજે રાજા વીગેરેના જન્મ દિવસ છે એમ કહેવાય છે ને તે ઉપચાર ( જન્મના આરેાપ) કરેલા દિવસને મૂળ જન્મ દિવસ જેવું માન અપાય છે. તેમ જ વાર્ષિક મૃત્યુ દિવસને પણ મૃત્યુ દિવસ સરખુ માન અપાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૦ મૂર્તિપૂજા મૂર્તિપૂજાને નિરર્થક કહેનારાએ કહે છે કે જિનપ્રતિમાને જિન સરખી માની પૂજન કરે છે તે જિન સરખા અતિશય વગેરે તે પ્રતિમામાં કેમ નથી? તેના જવાબમાં તે પ્રમાણે બેલનારા જેન હોય તે તેને એમ કહેવું પડે કે તમે જેન હેવાથી જિનેશ્વર ભગવાનના જન્મ મેક્ષાદિ કલ્યાણકને (કલ્યાણ કરવાવાળી તિથિ યા દિવસને) માને છે. તે તિથિ યા દિવસ જ્યારે દરેક વર્ષે આવે છે ત્યારે આજ ભગવાનને નિર્વાણ દિવસ છે એમ આપ કરી માને છે તે ભગવાનના જન્મ વખતે અનેક દેવદેવીઓ આવી મહોત્સવ કરે છે, સાતે નરકે પ્રકાશ પડે છે, ઈત્યાદિ જૈન શાસ્ત્રમાં કહ્યા મુજબ કાર્યો તે આરોપ કરેલા જન્મ દિવસે કે મેક્ષ દિવસે થતાં નથી, તે તે દિવસને ભગવાનને જન્મ દિવસ કેમ માને છે? પુનઃ આજે ભગવાનને જન્મ દિવસ સરખો દિવસ છે એમ નહિ બેલતાં “આજે ભગવાનને જન્મ દિવસ છે” એમ જ બોલે છે, અને “જિન પ્રતિમા જિન સરખી છે” એ શબ્દો તમને અચી કર થાય છે તે તેમાં દોષ કેને? વળી એ આરેપિત જન્મ દિવસ તે પ્રતિમામાં આરેપિત કરેલા જિનેશ્વર સરખે જ છે છતાં જિનેશ્વરને બંધ કરાવનારી જિનેશ્વરની પ્રતિમા ન માનવી તે એક જાતને ભ્રમ છે. વળી એ આરેપિત કરેલા વાર્ષિક જન્મ દિવસ વગેરેને દરેક ધર્મવાળા માન આપે છે તો જેમ જન્મ લક્ષણ રહિત દિવસમાં જન્મ દિવસને ઉપચાર -આપ કરી જન્મ રહિત દિવસને પણ જન્મ દિવસ માનવામાં આવે છે અને જન્મ દિવસની માફક જ તે દિવસને આદર કરાય છે તેમ તે પદાર્થના લક્ષણ રહિત એવી મૂર્તિમાં પણ તે Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૭૧ પદાને આરોપ કરી તે મૂર્તિને તેવા રૂપે માનવી તે યુક્ત જ છે. તેા પણ જેના મગજમાં એમ ઠસી ગયું કે “ પ્રતિમા માનવી એ ભૂલ છે” તેને એક જાતના ચિત્તભ્રમ થયા સિવાય ખીજું કાંઈ નથી. જેવા ભાવથી જુએ તેવા ફળને પામે જ્યારે પૂજા કરનાર મનુષ્ય મૂર્તિમાં પૂજ્યપણાના ગુણાનું આરાણ કરે છે ત્યારે તેને મૂર્તિ એ સાક્ષાત વીતરાગ જ હાય એમ પ્રતિભાષિત થાય છે. ખુદ ભગવાન પોતે હાય તે તે એક માંસના લેાચા છે અને તે જ પ્રમાણે ભગવાનની પ્રતિમા એ એક પત્થરના કાળા અથવા ધેાળા ટુકડા છે. હું માંસના લેાચાને કે પત્થરના ટુકડાને પૂજું છું. એવા વિચારે પૂજા કરનારને પૂજા કર્યાનું ફળ કશું જ મળવાનું નથી પરંતુ તેમાં જે દેવત્વ રહેલું છે તેને અંતઃકરણમાં લાવીને જો એની પૂજા-ભક્તિ વિગેરે કરવામાં આવે તે જ દેવ પૂજાનું ફળ મેળવી શકાય છે. સાક્ષાત નેમિશ્વર ભગવાન વિગેરે અઢાર હજાર સાધુ મુનિરાજોને વિધિપૂર્વક વંદન કરવા છતાં તેમાં સાધુવંદન– ભક્તિના અધ્ય વસાયના અભાવે કૃષ્ણુ મહારાજાની સાથે વંદન કરનારા વીરા શાલવીને ગુરૂવંદનના ફળની કઈ પશુ પ્રાપ્તિ થઈ શકી નહિ. એટલે મૂર્તિને પણ જે જેવા ભાવથી જુએ તેવા ફળને આપનારી થાય છે. સાક્ષાત ભગવાન પણ તરણ તારણ હોવા છતાં તેની આશાતના કરનારને પૂરાં ફળ મળે છે તેમ મૂર્તિ પણ તારક હોવા છતાં તેની આશાતના કરનારને સંસારમાં ડુખાવનારી પણ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ : ૨ મૂર્તિપૂજા જડ હોવા છતાં દક્ષિણાવર્ત શંખ આદિ જગતમાં પૂજનીક છે જગતમાં જે વસ્તુ પૂજનીક ગણાય છે તે સજીવહે કે નિજીવ હે પણ પૂજનીય છે જ. દક્ષિણાવર્ત શંખકામકુંભ -ચિંતામણી રત્ન-ચિત્રાવેલી વિગેરે પદાર્થો અજીવ અને જડ હોવા છતાં લેકમાં પૂજાય છે, અને તેમને પૂજનારાઓના મનનું ધાર્યું સિદ્ધ પણ થાય છે. જેમ એ અજીવ વસ્તુઓ પોતાના સ્વભાવથી પૂજનારાઓનું હિત કરે છે તેમ શ્રી જિન પ્રતિમા પણ પૂજનાર આત્માઓને સ્વભાવથી જ શુભ ફળ આપે છે. જે વસ્તુ જેવા પ્રકારે લાભ આપે તેવી ઉપમા તેને આપી શકાય વસ્તુ વડે જે જે કાર્ય સાધી શકાય તે તે પ્રકારની ઉપમા આપવાને વ્યવહાર જગ પ્રસિદ્ધ છે. પુસ્તક અચેતન હોવા છતાં તેને જ્ઞાન કે વિદ્યાની ઉપમા અપાય છે, એ રીતે સમ્યગજ્ઞાન તથા ધર્મ એ આત્મિક વસ્તુ હોવા છતાં તેને જડ એવા કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નની ઉપમા અપાય છે. અને એ પ્રમાણે પરમાત્માની મૂર્તિથી પરમાત્માનું જ્ઞાન થાય છે તેથી તે મૂર્તિને પણ પરમાત્મા કહી શકાય છે. કર્મક્ષયનાં બે અમોઘ સાધન સાધ્ય બિંદુ તરીકે મેક્ષ અને તે મેળવવા માટે અતિ આવશ્યક સકલકને ક્ષય—એ માન્યતાઓ જૈન સંસ્કારે પામેલ નાનું બાળક પણ જાણે છે, અને બેલે છે. પરંતુ Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૭૩ સાધન વિના સાધ્ય સિદ્ધ થતું નથી. કર્મક્ષય માટેના સાધને અનેક પ્રકારનાં છે. વ્યક્તિ ભેદે કર્મક્ષયને પ્રધાન રાખી તે સાધનને ઉપયોગ અનેક પ્રકાર છે-થાય છે, અને તેવા સાધને પિકી જિનબિંબ અને જિનાગમ (જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ શાસ્ત્રો) એ બે તે અમેઘ સાધન છે. વર્તમાનકાળ એ બે સાધનના અવલંબન વિના આત્મય સાથી કર્મક્ષયની વાતે કરનારા કે તેવાઓની કંઈક કષ્ટમય ત્યાગ વૃત્તિ દેખી ગાંડા ઘેલા બની જનારાઓ ભાન ભૂલી રહ્યા છે. કારણ કે આ દુષમકાળે આત્મશ્રેય સાધવામાં જિનમૂર્તિ અને જિનાગમ સિવાય અન્ય કંઈ પણ અવલંબન નથી. એટલા જ માટે કવિવર્ય શ્રી વિરવી જયજી મહારાજે ચેસઠ પ્રકારી પૂજામાં ગાયું છે કેવિષમકાળજિનબિંબ જિનાગમ, ભવિયણકું આધાર, જિમુંદા તેરી અખીયાં નમે અવિકારા. જિન પ્રતિમાથી શુભ અધ્યવસાય ઉત્પન્ન નહિ થવામાં પ્રતિમાના હેષિઓની કમનસીબી છે વીતરાગ દેવની પ્રતિમાને પૂજક તે પ્રતિમા વડે ધ્યાન દ્વારા વીતરાગ દેવના ગુણે પ્રત્યે અત્યંત રાગવાળે થાય છે, અને તે ગુણે પિતાનામાં કયી રીતે પ્રગટ થાય તે માટે પ્રયત્ન આદરી કમે વીતરાગ દશાને પ્રાપ્ત કરનારો બને છે. વર્તમાન સમયમાં વિષમ વાતાવરણને અંગે વિચા Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૪ મૂર્તિ પૂજા રાના અનેક વાવટાલ ચડે છે ને આંધી ઉત્પન્ન કરે છે. એ આંધીમાં ફસાયેલા આત્માને વસ્તુ તત્ત્વનું વાસ્તવિક દન થતું નથી. જૈન ધર્મના પણ વાસ્તવ સ્વરૂપથી તે આત્માએ અજ્ઞાત છે. આંધીથી આચ્છાદિત સ્થિતિમાં થયેલી માન્યતાને તે વાસ્તવિક સમજી બેસે છે. અને તે ભ્રમથી વિવશ બની અનેક પ્રકારે શક્તિ-સામર્થ્યના દુર્વ્યય કરી ઉથલપાથલ કરવા ચાહે છે. અને કરે છે. તેવા પ્રકારના અનેક ભ્રમામાં એક એ ભ્રમ પણ કેટલાક સેવે છે કે મૂર્તિપૂજા નિરર્થક અને હિંસાત્મક છે. પરંતુ તેવાઓના તે ભ્રમ સત્યથી વેગળા છે. કારણ કે તેવી ભ્રમણાવાળા કેટલાકના મગજમાં મૂર્તિપૂજાની સાકતા અંધ બેસતી ન હોય તેથી કંઈ અનાદિ કાલથી ચાલી આવતી મૂર્તિપૂજાની માન્યતાના ધ્વંસ કદાપિ થયા જ નથી અને થવાને પણ નથી. તેવાઓને કદાચ વીતરાગની પ્રતિમાઓ જોઈ ને વિરાગભાવ ઉત્પન્ન ન થાય પરંતુ હલુકમી જીવાને તેા વીતરાગદેવની શાંત મુદ્રાનાં દર્શન થવાની સાથે જ રામ રામ પ્રેમ ઉભરાયા સિવાય રહેવાના જ નહિ. એટલાજ માટે એક કવિએ કહ્યું છે કે— पत्रं नैव यदाकरीर विटपे, दोषो बसंतस्य किम् उल्लको न विलोक्यते यदि दिवा, सूर्यस्य किं दूषणम् वर्षा नैव पतन्ति चातकमुखे, मेघस्य किं दूषणम् यद्भाग्यं विधिनाललाट लिखितं देवस्य किं दूषणम् ॥१॥ કરીર (કયડા )ના ઝાડ ઉપર પાંદડાં ન આવે તેમાં વસંતરૂતુના શો દોષ ? ઘુવડ પક્ષીને દિવસે ન દેખાય તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૭૫. સૂર્યને શે અપરાધ ? જલની ધારા ચાતક પક્ષીના મુખમાં નથી પડતી તેમાં મેઘને શ દોષ? અને એ જ પ્રકારે ભાગ્યાનુસાર ફળ ભેગવવું પડે તેમાં દૈવને પણ શે દેષ ગણાય ? આ પ્રમાણે જિનેશ્વરદેવની પ્રતિમા શુભ અધ્યવસાય ઉત્પન્ન કરવાનું સાધન છે, તે પણ તેના દ્વેષી–અશુભ પરિણામી અને હીનભાગી જીવને ભાવ ઉત્પન્ન ન થાય તે ખરેખર તેમની કમનશિબી છે. પરિણામના વિશે આશ્રવ તે સંવરનું કારણ અને સંવર તે આશ્રવનું કારણ બને છે. સાધકને સાધ્ય પ્રાપ્ત કરવામાં સાધ્યને યોગ્ય સાધન પરત્વે પણ દ્રષ્ટિબિંદુ ન હોય તો સાધ્યને ગ્ય સાધન પણ નિરર્થક નીવડે છે. અને કઈ વખતે તે ઉલટું તેવા સાધન પ્રત્યે પણ સાધકની વિપરિત દ્રષ્ટિ હોય તો સાધ્યને યોગ્ય સાધન પણ વિપરીત બની જાય છે. અને એટલા જ માટે આચારાંગસૂત્રમાં ફરમાવ્યું છે કે –“જે કરવા તે પરિવા, જે સવારે આણવા” એટલે પરિણામના વશથી જે આશ્રવ (કર્મ આવવાનું) કારણ હોય તે સંવર (કમને રેકવા)નું કારણ બને છે અને જે સંવરનું કારણ હોય તે આશ્રવનું કારણ બને છે. ઈલાચિપુત્ર પાપના ઈરાદાથી ઘરેથી નીકળ્યા હતા અને તેમણે પ્રાપ્ત કરેલ વાંસનું દેરડું આશ્રવનું કારણ હતું, છતાં પરિણામની વિશુદ્ધિથી વાંસના દેરડા ઉપર નાચ કરતાં કેવ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા લજ્ઞાન ઉપાર્જન કરી લીધું હતું. ભરત ચક્રવતિનું આરીસા ભુવનમાં રૂપ જેવા જવું તે આશ્રવનું કારણ હતું, પણ મુદ્રિકાથી શુભ ભાવનામાં આરૂઢ થતાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તેજ રીતે સાધુ મુનિરાજે સંવર અને નિર્જરાનું કારણ છે છતાં તેમને દુઃખ દેવાથી તેમનું બુરું ચિતવવાથી તથા તેમની નિંદા આદિ કરવાથી જીવ અશુભ કર્મને આશ્રવ કરે છે, પણ તેથી સાધુ મુનિરાજનું પૂજનિકપણું નષ્ટ થઈ જતું નથી. એવી રીતે જિનેશ્વર ભગવાનની પ્રતિમા અમુક અને ભક્તિવશ પરિણામના અભાવે નિર્જરા કે સંવરનું કારણ ન બને તેથી પ્રતિમાની ઉપગિતા વ્યર્થ ગણાતી નથી. જે પ્રાણિઓને જિન પ્રતિમા પ્રત્યે ભક્તિરાગ હશે તેને જ તે સંવર અને નિર્જરાનું કારણ બનશે. આ પ્રમાણે સંવર અને નિર્જરાના કારણ અંગે ઉપરક્ત કથનને ભાવ સમજ્યા વિના ડૉ. ગાંધીએ એને અર્થ ઉધે જ લીધે છે. ખરેખર ! ચાટ્રી દ્રષ્ટિ તાદ્રશ કૃષિ જેવી દ્રષ્ટિ તેવું જ ભાષે એ ન્યાયે પરિણામના એઠા નીચે મૂર્તિની નિરૂપયોગીતા દર્શાવતાં ડૉ. ગાંધી લખે છે કે – “આસ્રવ કે નિર્જરાને મુખ્ય આધાર મનના પરિણામ ઉપર જ છે અને નહિ કે મૂર્તિ ઉપર. તે લેખક પોતે જ કબુલ કરે છે તે પછી મૂર્તિની ઉપયોગિતા જ રહેતી નથી. પરિણામની વિશુદ્ધિ ઉપશમ, ક્ષયે પશમ અથવા ક્ષાયિક ભાવથી થાય છે જેનું બાહ્ય આલંબન સૂત્રજ્ઞાન છે.” ડૉ. ગાંધીએ વસ્તુસ્વરૂપ સમજ્યા વિના આ પ્રમાણે મૂર્તિની નિરૂપયેગીતા દર્શાવી તે વ્યાજબી નથી. અહીં Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા "" કહેવાના તાત્પર્ય એ છે કે “ કારણમાં કર્યો ભિન્નકા ના વ્યવસાયે કારણતા કરે તેા તે ભિન્ન કાર્ય થાય પણ તે જ કાની તે કારણુતા રહે નહિ ” એટલે તેથી તે કારણમાં કારણતા નષ્ટ થતી નથી પણ કારણતા બદલી જાય છે. નિમિત્ત કારણમાં કારણુતા અઠ્ઠલાવવામાં કર્તાના પરિણામ છે. એ જ તાત્પર્ય અહી' કહેવાના છે. કારણ પદ્મ કેતાં જેહ માંહે કારણપણું તે છતા મૂલગાધર્મ નથી, પણ ઉત્પન્ન છે, અને તે વારે તે કર્તા કાર્યના અથી થઇને જે ઉપકરણ તથા મૂલપિંડ ત રૂપે કા પણ પ્રવર્તાવે તે વારે તે તેહનું કારણ કહીયે. જેમ દંડ-ચક્ર વડે કુંભકાર ઘડા બનાવે તે તે દંડ-ચક્ર ઘડાનું નિમિત્ત કારણ કહેવાય અને ઘડા બનાવવાના વિચાર અધ કરી બીજે કાઈ ઘાટ અનાવવામાં તેના ઉપયાગ કરે તેા તે દંડ-ચક્ર તે ઘાટનું નિમિત્ત કારણ કહેવાય. અહી દંડ-ચક્રમાં કારણપણું નષ્ટ થયું નથી પણ ઘડાનું કારણપણું મટી ખીજા ઘાટનું કારણપણું થયું. અહીં કારણપણું ફેરવી કાર્ય કરનાર કુંભાર છે માટે ઘડા કે અન્ય કાઈ ઘાટ તૈયાર કરવામાં આધાર માત્ર કુંભારને વિચાર જ છે. જેથી દંડ-ચક્રની જરૂર નથી એમ ન કહી શકાય ! કારણ કે ઘડી કે અન્ય કાઈ ઘાટ પણ કુંભારકર્તા તે દંડ-ચક્ર નિમિત્ત કારણ વિના કેવી રીતે બનાવી શકશે ? એ રીતે પરિણામના વશે જે વસ્તુ આશ્રવને બદલે સંવરનું કારણ થાય જેથી કારણતામાં ફેરફાર છે પણ આશ્રવ યા સવરનાં પરિણામ ઉત્પન્ન કરવામાં આલ’અનભૂત તે અમુક વસ્તુની આવશ્યક્તા જોઈ સે જ. ઇલાચિપુત્ર અને ભરત ચક્રવતીના દાખલામાં પરિણામ Jain Educationa International For Personal and Private Use Only あの Page #127 -------------------------------------------------------------------------- ________________ .૭૮ મૂર્તિ પૂજા ઉત્પન્ન થવામાં નિમિત્ત કારણ તે વાંસ અને આરિસભૂવન જ છે ને ? કાર્યની સિદ્ધતા ઉપાદાન કારણથી થાય છે પણ તેથી નિમિત્ત કારણની નિરૂપયેાગીતા થઈ જતી નથી. નિમિત્ત કારણ હશે તેા જ ઉપાદાન કારણ પેટ્ઠા થશે. આત્માને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાને ઉપશમ-ક્ષયાપશમ અને ક્ષાયિક ભાવ તે ઉપાદાન કારણ છે અને તેવા ઉપાદાન કારણરૂપ ભાવને પેદા કરવામાં જિનેશ્વર ભગવાનની મૂર્તિ એ નિમિત્ત કારણ છે. આ પ્રમાણે ઉપાદાન કારણને માટે બાહ્ય આલંબનની જરૂરીયાત તે ડા. ગાંધી પેાતે જ સ્વીકારે છે પણ જિનપ્રતિમા પ્રત્યે તેમને દ્વેષ હોઈ આલંબન તરીકે સૂત્રજ્ઞાન છે એમ કહે છે પણ જેમ સૂત્રજ્ઞાન આલમન છે તેની ના નથી પણ તેના કરતાંયે જિનમૂર્તિ એ મહાન્ આલખન છે. જીએઃ—મૂર્તિ નહિ માનનાર એવા પણ એક વર્ગ કહે છે કે(One Picture is brings ten thousands words) “ વન પિકચર ઈઝ સ્પ્રિંગસ ટેન થાઉન્ટેન્ટસ વ સ ” અર્થાત્ એક મૂર્તિ દશ હજાર શબ્દોની સમાન જ્ઞાન કરાવે છે. એટલે વાંચન શ્રવણ કરતાં પણ મૂર્તિ એ વિશેષપણે નિમિત્ત રૂપે અને છે. જિન પ્રતિમા જિનવર સરખીજ છે એમાં લેશમાત્ર શકા છેજ નહિ. ઘણા સૂત્રમાં ઘણાજ વિસ્તારથી જિનપ્રતિમાને અધિકાર બહુજ આનંદકારી વિદ્યમાન હોવાથી જિન પ્રતિમા વત્તુનીક પૂજનીક છે. પ્રભુ પ્રતિમાની પાસે રહી ભાવનાપૂર્વક ભક્તિ કરવાથી સાક્ષત્ પરમાત્મા Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ge આપણને યાદ આવે છે. જેથી જીવામાં કોઇ અપૂર્વ જાગૃતિ આવે છે. પચીસસેવ પહેલાં થયેલ મહાવીર પ્રભુ અત્યારે ભવ્ય જીવાના હૃદયમાં તેમની મૂર્તિનું વિલેાકન કરવાથી સાક્ષાત્ થાય છે, અને પાપના પુજ ભસ્મીભૂત થઇ જાય છે, આત્મામાં નવીન જાગૃતિ આવે છે, ભવભ્રમણ નષ્ટ થાય છે, આત્માના અનંતજ્ઞાન-દર્શનાદિ ગુણાના જિન પ્રતિમા દ્વારા ખ્યાલ આવે છે. અને કર્મોના સમુહથી અવરાઇ ગયેલા તે ગુણાને પ્રગટ કરી પેાતાનું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની આત્માને તમન્ના જાગે છે. આ પ્રમાણે જિનમૂતિનાં દર્શન કરી–ભક્તિ કરી–ઘણા ભવ્ય જીવે. સમ્યૠન પામી અનુક્રમે કેવળજ્ઞાન લક્ષ્મી મેળવી મુક્તિમાં બિરાજમાન થયા છે. જન્મ મરણના કલેશથી દૂર થયા છે માટે આ પંચમકાળમાં સાક્ષાત્ જિનેશ્વર ભગવાનના વિરહે શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા તે જીવાને કમ ખપાવવા માટે પ્રમળ સાધન છે. અભયકુમારે મેમ્બ્રેલી રૂષભદેવ સ્વામિની પ્રતિમા દેખી આર્દ્ર કુમાર પ્રતિ એધ પામ્યા અને સમ્યક્ત્વ રત્ન પ્રાપ્ત કરી અનુક્રમે મુનિપશુ અંગીકાર કરી આત્મ કલ્યાણ કરી ગયા. દશવૈકાલિક સૂત્રના કર્તા શ્રી શય્ય ભવસરી શ્રી શાંતિનાથની પ્રતિમા દેખી પ્રતિ મેધ પામ્યા છે. આ પ્રમાણે જિનેશ્વર ભગવાનની પ્રતિમા ત્રણે કાળમાં ભવ્ય જીવાને મેક્ષ પ્રાપ્તિનું પરમ આલમન અને છે. ત્રણે લાકમાં જિનપૂજનના અખંડ મહિમા શ્રી જિનેશ્વરદેવનું પૂજન ત્રણે લેાકમાં અખડ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા મહિમાવંતુ છે. શ્રી જિનેશ્વર દેવના વિરહકાળમાં કે હયાતિકાળમાં શ્રી જિનમૂર્તિ દ્વારા શ્રી જિનેશ્વરદેવની પૂજા અવિરતપણે ચાલુ જ છે. શ્રી જિનપૂજનનો મહિમા મનુષ્યલેકથી માંડી દેવલાક સુધી સર્વત્ર ફેલાએલ છે. ચારે નિકાયમાં રહેલા ભુવનપતિ-વ્યંતર તિષ્ક અને વૈમાનિક સમ્યદ્રષ્ટિ દે અલેક અને ઉર્વલેકમાં પિતાના ભુવને તથા વિમાનોમાં રહેલાં શાશ્વતાં શ્રી જિનબિંબની અર્ચા–પૂજા– સ્તવન આદિ નિરંતર કરે છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ કંઈ પણ સ્થાને અને કઈ પણ કાળે શ્રી જિનપૂજા સિવાય રહી. શકતે નથી. ત્રણે લોકમાં સમ્યદ્રષ્ટિ આત્માઓ વિદ્યમાન છે. નારક અને તિર્યંચ ગતિના આત્માને છેડીને સઘળાય સમ્યગ્દષ્ટિ આત્માઓ પિતપોતાના સ્થાનમાં શ્રી જિનેશ્વર દેવના બિંબનું પૂજન-અર્ચન આદિ કરી પિતાના આત્માને કૃતાર્થ માને છે. જિનમૂર્તિ દ્વારા થતા આલ્હાદથી સ્વકલ્યાણ સાધતા ભવ્ય જી શ્રી જિનેશ્વર દેવને ઓળખે તેને એ તારકની પૂજા કર્યા વિના ચેન પડે જ નહિ. જેના નામસ્મરણથી તરવું હોય, જેના વચનના આલંબનથી ભવસાયર પાર ઉતરવું હોય ત્યાં પ્રેમને ઝરે અખંડ ધારાએ વહેતેજ હોય છે. એ તારકને આકાર જોઈને ભકતાત્માનું શિર મુકે છે. સંસારમાં પણ મનુષ્યને પરમ સનેહિને સતત વિરહ હોય ત્યારે આકાર જેઈને પણ હૈયામાં ઊછાળે આવે છે. રાગને અતિરેક હોય છે ત્યાં છબીને પણ ભેટવાનું અને હૈયે Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ મૃતિ પૂજા લગાવવાનું મન થાય છે, તેમ જ્યાં એમ માન્યું કે આ ત્રણલેકના નાથ છે, અમારે અને સૌને તારક છે. એજ શરણભૂત છે. એટલે એની આગળ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મુકવાનું મન થઈ જાય તેમાં શું આશ્ચર્ય ? અત્યારે આપણે અહીં ભરતક્ષેત્રમાં સાક્ષાત પ્રભુના અભાવે તેમના નામ સ્મરણથી તથા તેમની ઝલહલતી મૂર્તિથી હજારો બકે લાખે છે પિતાનું કલ્યાણ કરી રહ્યા છે. શ્રી જિન પ્રતિ. માનાં દર્શન કરી, પરમાત્માના ગુણે યાદ કરી ભવ્ય જી પિતાનામાં સારી છાપ પાડે છે. મૂર્તિપૂજાનું રહસ્ય કદાપી નષ્ટ થવાનું જ નથી. મૂર્તિ એ સંસારના સમગ્ર જીવેની સાચી ઉન્નતિનું સાધન છે. સુખ સંપાદન કરવાને એથી ચઢિયાતે કે તેની બરોબરી કરી શકે તે અન્ય માગ હજુ સુધી શેધી શકાશે નથી. એ માર્ગને બતાવનારા જ્ઞાની પુરૂષો જેટલું જ્ઞાન–બુદ્ધિ કે દીર્ધદર્શિતા–વર્તમાન માનવીઓમાં પ્રગટ થઈ શક્યાં નથી. પરંતુ મર્કટને રત્ન પણ કાચને કટકો જણાય તેમ કાચી બુદ્ધિના મનુષ્ય મૂર્તિપૂજા જેવા સર્વોત્તમ અનુષ્ઠાનને પણ નુકસાન કરનાર જણાવીને વડે, કે મનફાવતું બોલે તેના ઉપર સુજ્ઞ મનુષ્યએ બીલકુલ વજન મુકવું જોઈએ નહિ. મૂર્તિ પૂજન એ અપૂર્વ કલ્યાણને સાધનારૂં છે, એમ સંયમી પુરૂષ શાસ્ત્ર આધારે ફરમાવે છે. બીજાઓને તે ન જણાય તો તેમાં તેઓની અપકવ મતિનેજ દેષ સમજવું જોઈએ. હજારો વિદ્વાનેને મૂર્તિનું જે રહસ્ય સૂઝયું તેવાઓની વિદ્વતા અને સામને Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા લાખમે ભાગ પણ જેમનામાં નથી તેવાઓને ન સૂઝે તેટલા માત્રથી તેનું રહસ્ય નષ્ટ થઈ જતું નથી. ડ. ગાંધી લખે છે કે – “જે મૂર્તિ આશ્રવથી થઈ તે જ મૂર્તિ કઈ દિવસ કોઈને સંવરનું કારણુ અપવાદ માર્ગ અકસ્માતકાળ વગેરે પાંચ સમવાય યોગે બની જાય તેમાં એકતિ ના નથી. જો કે તેમાં પણ પાંચ સમવાયની મુખ્યતા છે, મૂર્તિ છે તે પાંચ માંહેનું એક નિમિત્ત માત્ર છે. નિમિત્તો તે બદલાતાં રહે છે. પણ ઉત્સર્ગ ધોરી માર્ગે નિયંત્રિત સાધન તરીકે મૂર્તિપૂજા મોક્ષનું કારણ નથી.” મૂર્તિ આશ્રવથી થઈ શકે તેમ કહેવાય જ નહિ. સંવરના ઉદેશે કરાતું કાર્ય તે સંવરનું જ કાર્ય છે, વળી તે મૂતિને અપવાદ માર્ગો કે અકસ્માત રીતે સંવરનું કારણ નજ કહેવાય. જે વસ્તુના નિમિત્તથી અકલ્પનીય કાર્ય ઓચિંતુ ક્યારેક થઈ જાય તે અકસ્માત કારણ કહેવાય પરંતુ મૂતિથી તેમ નથી. જિનેશ્વરદેવની મૂર્તિને તે દેખનાર માત્રને દેવત્વને જ ખ્યાલ આવે, તે મૂતિને દેખતાં અન્ય કઈ ખ્યાલ પ્રાયઃ ન આવે. પણ કેઈ ભારે કમી આત્માને તે મૂર્તિના નિમિત્ત દ્વારા દેવત્વના ખ્યાલને બદલે કઈ બીજે ખ્યાલ પેદા થાય તે બીજા ખ્યાલને માટે અકસ્માતપણું મૂર્તિનું કહેવાય. સંધ્યા આદિના રંગ–વૃદ્ધ અળદ વગેરે વિરાગ્યનાં અકસ્માત નિમિત્તે કહેવાય તે રીતે જિનેશ્વરદેવની મૂર્તિને સંવરના અકસ્માત કારણ માટે ગણવી તે મૂર્ખતા છે. મી. ગાંધી જેવાને મૂર્તિ પ્રત્યે દ્વેષ હાઈ તેમના જેવા માટે અકસ્માત કારણ કહેવાય છે તે વ્યાજબી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સૂતિ પૂજા શુભ ભાવ ઉત્પન્ન કરવા પ્રતિમાની દ્રવ્યપૂજા. ગુણ પ્રાપ્ત કરવાના ઉત્સાહથી શુભ દયાનની વૃદ્ધિ થાય છે, શુભ ધ્યાનની વૃદ્ધિથી કર્મરજને નાશ થાય છે. અને તેમ છતાં મેક્ષ માર્ગની સુગમતા થાય છે. એટલે જ પ્રેમ અને શ્રદ્ધા દ્વારા શુભ ધ્યાનની પ્રાપ્તિ અર્થે જૈન શાસ્ત્રોમાં પ્રભુ પૂજાના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે દર્શાવી દ્રવ્યપૂજા પંચપ્રકારી, અષ્ટ પ્રકારી, સત્તર પ્રકારી યા તે સર્વ પ્રકારી એમ ભેદે દર્શાવ્યા છે. અને એ ભેદમાં જળ-ચંદન-પુષ્પ–ધૂપ-દીપક–અક્ષત–નૈવેદ્ય-ફળ વગેરે દ્રવ્ય સામગ્રી વડે ગૃહસ્થી પ્રભુની દ્રવ્યપૂજા કરે છે, અને એ દ્રવ્ય વડે પૂજા કરતાં ભગવાનની ત્રણ અવસ્થાનું ચિંતવન કરે છે. ૧. જન્માવસ્થા–નવરાવવું, પ્રક્ષાલન કરવું, અંગ લુંછવું વિગેરે કરતી વખતે જન્માવસ્થા ભાવવાની છે કેહે પ્રભુ ! જેમ જલ પ્રક્ષાલનથી આ બાહ્ય તાપને નાશ થાય છે તેમ ભાવરૂપી શુચિ જલથી મારા આત્મા સાથે રહેલ કમૅમલ નાશ પામે. રાયાવસ્થા-કેસર, ચંદન, ફૂલમાળા, ઘરેણાં અંગ રચના વિગેરે કરતી વેળા રાજ્યાવસ્થા ભાવે છે કે અહે પ્રભુ! આપને ધન્ય છે કે આ પ્રમાણે વસ્ત્રાભૂષણ-રાજયપાટ છેડી સંયમ ગ્રહણ કરી અનેક ભવ્ય જેને આપે તાર્યા. હું પણ મારી અલ્પબુદ્ધિ અને પરિગ્રહને છેડી એ કયારે થઈશ? Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજ ૩. શ્રમણાવસ્થા–ભગવાનનું કેશરહિત મસ્તક-કાર્યોત્સગા સન વિગેરે જેઈને શ્રમણાવસ્થા ભાવવાની છે. આ ત્રણ અવસ્થા પિંડસ્થ અવસ્થાના પિટાભેદે છે. પિંડસ્થ અવસ્થા એટલે છદ્મસ્થ અવસ્થા (કેવલજ્ઞાન પહેલાંની) છે. અને ત્યારબાદ પદસ્થ (કેવલી) અવસ્થામાં એમ ભાવના ભાવે કે હે પ્રભે ! આપે કેવલજ્ઞાનથી લોકાલેકના ભાવ જાણીને ભવ્ય જીવોને દ્રવ્ય–ગુણ પયયનું સ્વરૂપ સમજાવ્યું. ઘણા જીવને વૈરાગ્ય દેશના આપીને સંસાર સમુદ્રના પારંગામી બનાવ્યા. ધન્ય છે આપના એ પવિત્ર જીવનને. આપના પસાયથી મને તેવી સ્થિતિ પ્રાપ્ત થાય તેવી હું નમ્રભાવે વિનંતી કરું છું. આ કેવલી અવસ્થામાં પ્રભુ આઠ પ્રતિહાર્ય સહિત હોય છે. અને રત્નજડિત સિંહાસન પર બેસે છે. સેનાને નિરંતર સ્પર્શ કરવા છતાં તેમને વિતરાગ ભાવ જતે રહેતે હેત તે ગણધર મહારાજ તથા ઇંદ્રાદિ દેવે શા માટે વીતરાગ કહીને સ્તુતિ કરત? વિતરાગપણાને ભાવ એ બાહ્ય પદાર્થ નથી કિન્તુ અત્યંતર વસ્તુ છે. આ પ્રમાણે બીજી પદસ્થ અવસ્થા ભાવ્યા પછી ત્રીજી રૂપાતીત (મેક્ષ) અવસ્થા ભાવવાની છે. અને એ અવસ્થા ભાવવા દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ ભાવવાનું છે. એ રીતે વિવિધ વસ્તુઓથી કરાતી જિન પ્રતિમાની દ્રવ્યપૂજા સહેતુક છે, કે જેથી આત્મ પરીણતિ-ત્યાગ-વૈરાગ્યવાળી જ બને. એક પણ દ્રવ્યપૂજા વિષય-કષાયને પુષ્ટિરૂપ ન બનતાં પૂજકના આત્મામાંથી વિષયકષાયને મંદ કરવા રૂપ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ મૃતિપૂજા અને પ્રતિદીન આ પ્રમાણે દ્રવ્યપૂજા કરનાર આત્મા ક્રમે કમે અનેક કર્મની નિર્જરાવાળ બને છે. એટલે જિનેશ્વર ભગવાનની દ્રવ્યપૂજા વડે થતું પૂજન સાર્થક અને વ્યાજબી છે આ રીતે જિનેશ્વરદેવની મૂર્તિની દ્રવ્યપૂજા અંગે મજાક કરતાં ડે. ગાંધી લખે છે કે – “એને (પ્રતિમાની પૂજાને) સેવા ભક્તિ ગણવી કે મશ્કરી ? કારણકે જેમ બ્રહ્મચારીને સ્ત્રી ધરવી તે ભકિત નહિ પણ મશ્કરી ગણાય તેમ અભેગીને ભેગ ધરવા, કંચનના ત્યાગીને ઘરેણું પહેરાવવાં, સચેતના ત્યાગી પાસે સચેત વસ્તુ મુકવી, અહિંસાની ઘોષણું કરનારની ભક્તિ માટે હિંસા કરવી એ સર્વને ભક્તિ ગણવી કે મશ્કરી?” અહીં સમજવું જોઈએ કે જે સાચા ત્યાગી છે તે બીજાના બનાયા ભેગી કયારેય પણ બની શક્તા નથી. જે ત્યાગીઓ ભેગી બની જાતા હોત તો તીર્થંકર સમવસરણમાં સિંહાસન પર બીરાજે છે, પાછળ તેમના પ્રભામંડલ (તેજોમંડલ) ઉપર અશેક વૃક્ષ, શિર પર ત્રણ છત્ર, રત્નજડિત સુવર્ણમય હાથાવાળાં ચામરનું વીંઝણ દેવતાઓ કરે છે. આકાશમાં ધર્મચક્ર ચાલે છે–પ્રભુ સુવર્ણ કમળ પર સદા ચાલે છે તે આ ચિન્હ ભેગીઓનાં છે કે ત્યાગી એનાં? જે એ ચિત્તે હેતે છતે તીર્થકરે ભેગી બની જતા હતા તે વીતરાગ ક્યાંથી કહેવાત? એટલે પ્રતિમા પૂજનમાં પણ ભાવુકાત્મા જિનમૂર્તિનું નિમિત્ત લઈને જન્માવસ્થાને લક્ષમાં રાખી પ્રક્ષાલ કરતાં અને રાજ્યવસ્થાને લક્ષમાં રાખી મુગટ–કુંડલ-હાર પહેરાવતાં છતા ભક્તોનું કિષ્ટિબિન્દુ તે વીતરાગની ભક્તિ કરવાનું છે જેથી ભક્તના Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજ ૬ ચિત્તની પ્રસન્નતા થાય છે અને ક્રમશ: મેાક્ષપદની પ્રાપ્તિ થઈ શકે છે. ભગવાનની મૂર્તિમાં ગુણુરહિતપણું કહી તેના પૂજનને નિરૂપયાગી કહેતાં ડા. ગાંધી લખે છે કે:-- સાકાર ભગવાનના માંસના લોચાને એટલે શરીરને કાઈ પૂજતું નથી પણ તે શરીરમાં રહેલ આત્મા તથા તેમના કેવલજ્ઞાન, કેવલદર્શન-સાયિક સમક્તિ અને યથાપ્યાત ચારિત્રને સવ પૂજે છે. મૂતિમાં એ ગુણેા નથી. ભગવાનના શરીર ઉપર રાગ ધરવાથી પણ કમ બંધન ચાય છે તો પછી મૂર્તિમાં રાગ ધરવાથી શું શું થાય છે? tr ડા. ગાંધીના ઉપરોક્ત કથન અનુસાર મૂર્તિપૂજાની સાકતા સિદ્ધ થાય છે. શરીરથી આત્મા ભિન્ન હોવા છતાં સાક્ષાત તીર્થંકરના શરીરની પૂજા તે તે તીર્થંકરના આત્માની તથા તેમનીજ પૂજા ગણાય છે એવી રીતે મૂતિ ભલે નિર્જીવ છે પણ તીર્થંકરના ધ્યેયપૂર્વક થતી તે મૂર્તિની પૂજા તીર્થંકર તથા તેમના ગુણનીજ કહેવાય છે. શરીરની થતી પૂજામાં શરીરના રાગ ન ગણાય પણ શ્રી તીર્થંકર પરમાત્મા ઉપરનેાજ રાગ કહેવાય. તેવી રીતે મૂર્તિની થતી પૂજામાં મૂર્તિ ઉપરના રાગ ન ગણાય પણ શ્રી તીથ કર પરમાત્મા ઉપરનાજ રાગ ગણાય. તીર્થંકરના શરીરના આદર તે તીર્થંકર પરમાત્માનેાજ આદર છે તેમ મૂર્તિના આદર તે પણ શ્રી તીર્થંકર પરમાત્માનેાજ આદર છે. જિનેશ્વરદેવની દ્રવ્યપૂજામાં થતી ભક્તિને બકરી ઈદ સાથે સરખાવવાની દુષ્ટ ચેષ્ટા કરતાં ડા. ગાંધી લખે છે કેઃ Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ મૃતિપૂજા પૂજા કરનાર અને જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય, ફળ વિગેરેના જીવોને જિન ભગવાને સરખા ગયા છે. તે એકની સિદ્ધિ માટે બીજાને નાશ (હિંસા) કેમ થાય? જેમ મુસલભાને બેકડાને વધ કરીને બકરી ઇદમાં કુરબાનીની ભાવના ભાવે છે તેમ મૂર્તિપૂજામાં પાણી, ફળ, ફુલ વિગેરેને ઘાણ કાઢીને કર્મ કાપવાની ભાવના ભાવે છે.” - જિનેશ્વર ભગવાને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના તમામ જીવોને સરખા ગણ્યા છે એ વાત બરાબર છે. પરંતુ એકેન્દ્રિય જીવની હિંસા કરનારને અને પંચેન્દ્રિય જીવની હિંસા કરનારને સરખા હિંસક કહ્યા નથી. જે સરખા હિંસક કહેવાતા હેત તે દેશ વિરતિ અને અવિરતિ સમ્યગદ્રષ્ટિ મનુષ્ય વડે ગૃહકાર્યાદિ આરંભના કાર્યમાં હંમેશાં એકેન્દ્રિય ઓની હિંસા તે જેટલી સંખ્યામાં થાય છે તેટલી સંખ્યામાં કસાઈઓ વડે પંચેન્દ્રિય જીવની હિંસા થતી નથી. કસાઈ કદાચ. રેજના પાંચ પચવીસ બાકડાને વધ કરતો હશે પરંતુ તે દિવસે કઈ શ્રાવક ગૃહસ્થ પિતાને રહેવાનું મકાન બંધાવતે હેય અગર તો ધર્મ સ્થાનકનું મકાન બંધાવતું હોય તેમાં કેટલું સચિત્ત જળ તેણે વાપર્યું? સચિત્ત પાણીના એક બિંદુમાં અસંખ્ય અપકાયના જીનું તથા હાલની વિજ્ઞાનીક શેધથી સિદ્ધ થયેલ એક પાણીના બિંદુમાં ૩૬૪૫૦ ત્રસકાયનું (હાલતા ચાલતા જીનું) અસ્તિત્વ હોવાથી ચાલતા મકાનના કામમાં વપરાયેલા પાણીના જીવેની સંખ્યા કેટલી થઈ? કસાઈએ વધ કરેલ બેકડાની સંખ્યા કરતાં આ વપરાયેલ પાણીમાં જીની સંખ્યા વધારે કે ઓછી? એકેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવેની હિંસામાં Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મૂર્તિ પૂજા સરખા હિંસક કહેનાર કહે કે તે દિવસે વધુ હિંસક કસાઈ થયા કે આ ગૃહસ્થ ? કસાઈને દેખીને તે માણસે તેને ક્રૂર કહેશે પણ ગૃહકાર્ય માં થતા એકેન્દ્રિય જીવેાની વિરાધનાથી ગૃહસ્થ પ્રત્યે કસાઈ જેટલી ઘણા માણસે નહિ દર્શાવે તેનું શું કારણ ? એવા આરંભનાં કામ કરનાર ગૃહસ્થને ત્યાં સાધુ મુનિરાજ વહેારવા જશે પણ ગૃહસ્થ કરતાં ઓછી સંખ્યામાં પંચેન્દ્રિય જીવાને ઘાત કરનાર કસાઈને ત્યાં મુનીરાજ વહેારવા જસે તા નિંદાને પાત્ર બનશે આનું શું કારણ? આ વિચાર ડા. ગાંધીને આવ્યેા હોત તેા પ્રભુની દ્રવ્ય પૂજાને બકરી ઈદની કુરબાનીની ભાવના જોડે સરખાવવાની દૃષ્ટા ચેષ્ટા ન કરત. જિનેશ્વર દેવની મૂર્તિની દ્રવ્ય પૂજામાં હિંસા—હિંસા એમ બૂમો પાડી અને હિંસા વાળી ધર્મક્રિયાની ભગવાનની આજ્ઞા હોઈ શકે જ નહિ એવી ખેાટી દલીલેા પૂર્વક અજ્ઞાની માણસાને ઉંધુ ચતુ સમજાવવા અનેકવિધ પ્રયત્નાવાળુ લખાણ લખ્યું છે અને જાણે દયાને ઈજારા પાતે જ લીધા હોય એમ પ્રદર્શિત કર્યું" છે. પણ વાસ્તવીક રીતે હિંસા કોને કહેવાય તે જ તેઓ પેાતે સમજતા લાગતા નથી. આગળ સ્થાપના નિક્ષેપાની હકિકતમાં હિંસાની વ્યાખ્યા સમજાવાઈ ગઈ છે છતાં અહીં વિશેષપણે વિચારીએ. પ્રભુની દ્રવ્ય પૂજામાં હિંસા છે જ નહિ પ્રભુની દ્રવ્ય પૂજામાં કેટલાક હિંસાને દોષ માને છે. પરંતુ તે માન્યતા પણ ખાટી છે કારણ કે “ જેમાં જીવ વધ થાય છે તે સઘળી ક્રિયા હિંસક જ છે, અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા જીવને વધ થવે તેનું જ નામ હિંસા છે એમ જૈનશાએ કદી કશું જ નથી.” જૈનશાસ્ત્ર મુજબ વિષય કષાયાદિની પ્રવૃત્તિ કરતાં અન્ય જીને પ્રાણ નાશ થાય તેનું નામ હિંસા છે. વિષય કષાયાદિની પ્રવૃત્તિ સિવાય થતા પ્રાણુવ્યપરોપણ આદિને પણ જે હિંસા માનવામાં આવે તે દાનાદિ એક પણ ધર્મ પ્રવૃત્તિ થઈ શકશે નહિ. પ્રાયઃ એવું કઈ પણ ધર્મ કાર્ય નથી કે જેમાં હિંસા લેશ માત્ર પણ નહાય. એટલા ખાતર જે ધર્મ કાર્ય ત્યાજ્ય હોય તે જગતમાં એક પણ કાર્યને ઉપાદેય ગણી શકાશે જ નહિ. પ્રતિમા પૂજનમાં વપરાતાં જળ–પુષ્પ –ધૂપ-દીપક વિગેરે દ્રવ્ય સચિત્ત હેવાથી તેના વડે થતી પૂજામાં એકેન્દ્રિય જીવની હિંસાને દેષ લાગવાનું કહેનારાઓ “દરવાજા મેકળા અને ખાળે ડૂચા” ની કહેવતને અનુસરી અહિંસાના સત્ય માર્ગથી ચૂકી જાય છે. તેવી માન્યતા ધરાવનારાઓએ સાધુ લોકેની પૂજા પણ ભાવથી જ કરવી જોઈએ. સેંકડો કેસગાડી–ઘેડા–રેલ પ્રમુખ પર ચઢીને વંદન કરવા જવામાં શું ફાયદે છે? મનથી ઘરે બેઠાં જ ભાવના ભાવી લેવી જોઈએ. પણ ત્યાં તે ડૉ. ગાંધી કહે છે કે “કેઈ તેમ કરી (રેલ્વે આદિ દ્વારા) વંદન કરવા જાય તે પાપ કરે તેટલું પાપ અને ધર્મનું કાર્ય કરે તેટલું સંવર નિર્જરા” તે તેમના ગુરૂ વંદનથી સંવર-નિર્જરા કરવા પ્રથમ મુસાફરી દ્વારા હિંસા થઈ તેને તેઓએ બકરી ઈદની કુરબાનીની હિંસા જોડે કેમ ન સરખાવી? તેમના ગુરૂઓની આહાર–પાણી–વસ્ત્ર–આઠ–પાત્ર–પાટ વિગેરેથી Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ મૂતિ પૂરી દ્રવ્ય પૂજા કરતાં થતી હિંસામાં તેમને જિનેશ્વરની આજ્ઞાના. ઉલ્લંઘનને દેષ નથી લાગતે અને તે હિંસાને ગે શાળાની હિંસા જોડે નથી સરખાવતા, ત્યાં માત્ર ભાવ વંદન જ નથી કરવામાં આવતું તે પછી તેમાં એકાંત નિર્જરા (કર્મક્ષય) માનનાર શ્રી જિનમૂર્તિની દ્રય પૂજામાં પણ હિંસાને દોષ ન માનતાં નિરાજ શું કામ નથી માનતા માટે સમજે કે આ બુદ્ધિવાદના જમાનામાં તમારી આવી પ્રપંચી બુમ નહિ ચાલે! - સાધુ નદી ઉતરે–વિહાર કરે–ગોચરી કરે–પડિલેહણ કરે ઈત્યાદિ કાર્યો કરે છે તેમાં પણ હિંસા દેખાય છે તે પણ તેમનાં પરિણામ તેમાં હિંસાનાં નથી અને તે કામમાં ભગવાનની આજ્ઞા છે, જેથી સાધુ શુભ ભાવમાં વર્તતા હેવાથી કર્મ બાંધે નહિ. તેમ શ્રાવકને પણ પ્રભુની દ્રવ્ય પૂજામાં તથા સાધુને આહારાદિ આપવામાં શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. અને તેમાં શ્રાવકના પરિણામ શ્રી દેવગુરૂની ભક્તિનાં હેવાથી અનારી છે. વળી છે. ગાંધી લખે છે કે – “સાધુ દ્રવ્ય પૂજા નથી કરતા તેનું કારણ એ છે કે દ્રવ્ય પૂજા સાવદ્ય છે. આ ઉપરથી સાબિત થાય છે કે ભગવાને તે સાવધા ક્રિયાને નિષેધ કરેલ છે. છતાં મૂર્તિપૂજાને ઉપદેશ દેવાથી સાધુઓ પણ કરાવવું અને કરતા પ્રત્યે અનુદન આપવાની કટિમાં ફસાયા છે.” | ડૉ. ગાંધીએ સાધુ દ્રવ્ય પૂજા નથી કરતા તે ઉપરથી દ્રવ્ય પૂજાને સાવદ્ય કિયા ઠેરાવી દીધી. પણ જરા વિચારે તો ખરા કે અમુક શુભ કામ શ્રાવકને કરવાનું હોય તે જ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ટી. મૂતિ પૂજા કામ સાધુ માટે નિષેધેલ હોય તે શ્રાવકથી કરાતું તે કામ તમે સાવદ્ય જ ઠેરાવી દેશે? તો જુઓ! શ્રાવકને અનુકંપાદાન દેવું કપે! વળી રઈ પકાવી મુનિરાજને વહેરાવી ભક્તિ કરવાનું કલ્પ ! આ બન્ને કાર્યો સાધુ મુનીરાજને કરવાં કપે નહિ. તો તમારી માન્યતા મુજબ તે આ કામ સાધુ નથી કરતા માટે સાવદ્ય કાર્યો કહેવાય. ભગવાને સાવદ્ય કિયાને નિષેધ કર્યો છે માટે શ્રાવકે એ અનુંપાદાન અને રાઈ પકાવી મુનીરાજને વહોરાવારૂપ સુપાત્રદાન દેવાં જોઈએ નહિ. આ સિદ્ધાંત પ્રગટ કરજે. માટે અહિં વિચારવું જોઈએ કે સચિત્તાદિનું આરંભ ત્યાગેલું છે તેથી મુનીએ દ્રવ્ય પૂજા કરે નહિ. શ્રાવકે એ સર્વથા પ્રકારે આરંભ ત્યાગેલ નથી, માટે તેઓ જ દ્રવ્ય પૂજા કરી શકે. જેમ શ્રાવકે સાધુઓને આહાર પાણી વહેરાવે છે, તેમાં લાભ છે તે સાધુએ રઈ પકાવીને બીજા મુનીને વહેરાવી કેમ લાભ લેતા નથી તેવી રીતે દ્રવ્ય પૂજામાં લાભ છે પણ સાધુઓ કરી શકે નહિ. જેમ સામાયિકવાળા અને છૂટા ગૃહસ્થમાં જેટલો ફેર તેટલો જ સાધુઓ અને શ્રાવકેમાં ફેર સમજે. તે સવલી મતીએ વિચારવાથી તરત સમજાય છે. વળી તે કાર્યો સાધુઓ પતે જાતે કરે નહિ પણ ઉપદેશ દ્વારા કરાવે અને અનમેદન કરે. તેવી રીતે દ્રવ્ય પૂજા પણ સાધુઓ કરે નહિ પણ ઉપદેશ દ્વારા કરાવે અને અનુમેદન કરે. ડો. ગાંધી પિતે જૈન સિદ્ધાંત માસિક વર્ષ–૮ અંક-૯ સપ્ટેમ્બર ૧૯૫૪ ના પૃષ્ઠ ૩૫૯ મેં લખે છે કે “શ્રાવક જ્યારે સંસારી કામમાં છૂટ લે છે ત્યારે સાધુની ભક્તિ માટે છૂટ લીએ તે તેમના આચારની મર્યાદામાં છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ કટર મૂતિ પૂજા તે પછી પ્રભુની દ્રવ્ય પૂજામાં છૂટ લે તેને શ્રાવકના આથારની મર્યાદામાં છે એમ કહેવામાં તમને શું વાંધે છે? વળી ડૉ. ગાંધી પિતે જેન સિદ્ધાંત માસિકના ઉપર મુજબના અંકમાં જ પૃષ્ઠ ૩૫૭ મેં લખે છે કે – શ્રાવકને વ્યવહાર વેપારી જેવો છે કેટલે લાભ અને કેટલું ખર્ચ એ વેળીને નકે લીએ પણ સાધુને આ આચાર નથી.” આ પ્રમાણે ડો. ગાંધીએ શ્રી જિન મૂર્તિની દ્રવ્ય પૂજાને અંગે પણ સમજી લેવું જોઈએ. અને પ્રભુની દ્રવ્ય પૂજાને હિંસાના બહાને ત્યાગ કરવો જોઈએ નહિ. કારણ કે શ્રી જિન પૂજામાં પ્રમાદના અધ્યવસાય નથી પણ ભક્તિના શુભ અધ્યવસાય છે અને તેથી તેને જૈન શાસ્ત્ર મુજબ હિંસા કદી પણ કહી શકાય નહિ. કેટલાંક કાર્યોમાં પ્રત્યક્ષ હિંસા હોવા છતાં પણ તે તે કાર્યોને તેવા પ્રસંગેએ આદરવાની આજ્ઞા સાધુ મુનિરાજને શા ફરમાવી છે. જેમકે – (૧) ઠાણાંગ સૂત્રમાં તથા શ્રી બૃહત્કલ્પ સૂત્રમાં કહ્યું છે કે -કાદવમાં તથા જલમાં ખૂંચેલી સાધ્વીને બહાર કાઢતાં થક સાધુ શ્રી જિનાજ્ઞાને અતિક્રમે નહિ. તથા સાધુ સાધ્વીના પગમાં કાંટે કે ખીલે વાગે અથવા આંખમાં રજ પડે અને કેઈ કહાઢનાર ન હોય તે તેઓ પર સ્પર કાઢે. (૨) શ્રી આચારાંગ સૂત્રમાં સાધુને નદી ઉતરવાની તથા ખાડામાં પડી જાય તે ઝાડની ડાળી કે ઘાસ વગેરે પકડીને બહાર નીકળવાની આજ્ઞા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૯૩ (૩) શ્રી ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે શિષ્યની પરીક્ષા કરવા સારૂ ગુરૂ તેના પર બેટા દેષ આપે. સાધુને આ પ્રમાણે અધિક લાભ જાણીને હિંસા લાગે તેવાં પણ કાર્યો કરવાનો હુકમ છે તે પછી શ્રાવકને ધર્મ નિમિત્ત આરંભ કરતાં પાપ લાગે એમ કેમ બને? તેવાં કાર્યોને તે ભગવાન શુભાનુબંધિ કહે છે. જેમકે – સૂર્યોભ દેવના સામાનિક દેએ ભગવાનને સમવસરણ આદિ રચી ભક્તિ કરવા ઈચ્છા બતાવી, ત્યારે ભગવાને કહ્યું કે–તમારે એ ધર્મ છે. મેં તથા બીજા તીર્થકરોએ આજ્ઞા આપેલ છે. ઈત્યાદિ. એક જન પ્રમાણ જમીન સાફ કરવામાં અસંખ્યાતા વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય તથા બીજા જીવજતુ આદિને સંહાર થઈ જાય છતાં ભગવાને તે તેમાં દેવતાઓની ભક્તિને પ્રધાન ગણી આજ્ઞા આપી છે. (૨) રાયપણી સૂત્રમાં ચિત્ર પ્રધાન કપટ કરીને ઘડા દેડાવી પ્રદેશી રાજાને શ્રી કેશી ગણધર મહારાજાની પાસે ઉપદેશ પમાડવા લઈ ગયો. તેમાં અનેક જીના ઘાત થયા છતાં શુદ્ધ પરિણામી હોવાથી તેને ધર્મની દલાલી કહી છે પણ પાપની દલાલી કહી નથી.. (૩) તેવી જ રીતે શ્રી કૃષ્ણ મહારાજે દીક્ષાની દલાલી કરી તેને પણ ધર્મની દલાલી કહી છે પણ પાપની દલાલી. કહી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૪ મૂર્તિ પૂજા પ્રધાને શ્રી જિતશત્રુ પાણીને સાફ કરવા (૪) શ્રી જ્ઞાતા સૂત્રમાં શ્રી સુબુદ્ધિ રાજાને સમજાવવા સારૂં ગંદા હિંસા કરી તે પણ ધર્મને વાસ્તે કહી છે. (૫) શ્રી મલ્લિનાથ સ્વામિએ છ રાજાને પ્રતિધવા સારૂ મેાહનઘર બનાવી પેાતાના પરના મેહ હઠાવવા સારૂ પેાતાના સ્વરૂપની એક પુતળી ઉભી કરી તેમાં હમેશાં આહાર પાણી નાખતાં લાખે। જીવ ઉત્પન્ન થયા અને નાશ પામ્યા, છતાં તેનું પાપ ભગવાનને લાગ્યું નહિ. તે તે તે જ ભવે મેક્ષ સધાવ્યા તેથી જો પાપ વૃદ્ધિ થતી હોત તે તેઓ તેમ કેમ કરે ? અને કરવા છતાં મેાક્ષ કેમ મળે ? આ પ્રમાણે આજ્ઞા સહિતનાં કામેામાં સ્વરૂપે “હિંસા” હાય છે, તે પણ પરિણામની વિશુદ્ધિથી અનુબંધે “યા” છે એમ સમજવું જોઇએ. એવું કાઈ કાર્ય નથી કે જેમાં “ દ્વવ્યહિંસા ” ન હોય પણું શુભ ભાવમાં વતાં થકાં દ્રવ્યહિંસાનું' પાપ લાગતું નથી. 7. એ પ્રમાણે જિનેશ્વર ભગવાનની દ્રવ્યવડે થતી પૂજા શુભ ભાવ ઉત્પન્ન કરવા દ્વારા સંવર અને નિર્જરાનું કારણ છે દ્રવ્યપૂજા કરનાર આત્માને તે પૂજા કરવાના ચેાગે જ્ઞાનાદિ વિવિધ ધર્માંની આરાધના થાય છે. એટલે હિંસાના દોષને આગળ કરી જિનપૂજાથી વંચિત રહેનારા કે પૂજાના નિષેધ કરનારા બિચારા દુર્ભાગી છે. જિન પૂજામાં દાનાદુિ ધર્મની આરાધના. પ્રભુ પૂજાના સમયમાં પુણ્યશાલી આસન્નસિદ્ધિક ભવ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સૂતિ પૂજા જીને દાન-શીલ-તપ-ભાવની પણ અમુક અંશે જરૂર આરાધના થાય છે. તે આ પ્રમાણે ટુંકમાં સમજવી – પ્રભુદેવની આગળ ચેખાને સાથિએ કરીને નૈવેદ્ય મૂકે, આમાં પ્રભુને અક્ષતાદિનું દાન દેવાયું એમ સમજવું. અને આ દાન મહા વિશિષ્ટ ફલને આપે છે. સુવર્ણપાત્ર સમાન મુનીરાજને દાન દેવાથી શ્રી શાલિભદ્રાદિ ભવ્ય જીને અનેક જાતના લાભ મળ્યા, તે આ તેથી અધિક (ચઢિઆતા) રત્નપાત્ર સમાન પ્રભુને દાન દેવાનું ફલ વિશેષ હિય એમાં નવાઈ શી? - પભુદેવની આગળ નૈવેદ્ય ધરનારા ભવ્ય જીવે એવી ઉત્તમ ભાવના ભાવે છે કે-હે પ્રભે! દુર્જય રસનેન્દ્રિયને વશ પડીને મેં આવી મિષ્ટ તથા સ્વાદિષ્ટ વસ્તુઓને ચાખવાની લાલચમાં પડી ભવ બગાડ્યો, અને આપે તે પદા ને છેડીને નિજગુણ રમણતાને અપૂર્વ રસ ચાખે. મને તેજ પદ્ધતિ ઉચિત લાગે છે. આપના પસાયથી તેમ થાય એમ હું નિરંતર ચાહું છું. આથી સમજાવ્યું કે આ પૂજનના કાલમાં દાન અને ભાવ ધમની આંશિક આરાધના થાય છે, તેમ શીલ અને તપની પણ આંશિક આરાધના થાય છે. તે શીલ અને તપની પણ આંશિક આરાધના સમજાય તેવી સરલ છે. જુઓ, પૂજનના સમયે પ્રભુની સામેજ નજર રાખવી જોઈએ એમ તિવિ િનિરિક્ષા વિશે આ પાઠથી કહી શકાય. આથી આજુબાજુ જેવાને નિષેધ હોવાથી અને પ્રાયે મૌનભાવ હેવાથી અસદાચાર (મિથુન)ની ભાવના લગાર પણ થતી નથી. કારણકે સારા Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા નિમિત્તના સંસર્ગથી કુભાવના થાયજ નહિ. એમ આંશિક શીલની આરાધના પણ થઈ હવે આંશિક તપની આરાધના પણ વિચારીએ-ખાતે જાય અને પૂજા કરતે જાય એમ તે બને જ નહિ. માટે પૂજનના સમયમાં તેટલે અંશે તપની આરાધના પણ સમાયેલી છે. આ રીતે દાનાદિ ચારની આરાધના સમજવી. વળી પ્રભુના પૂજન કાલે અમુક અંશે બાર વ્રતની આરાધના થાય છે તે આ પ્રમાણે પ્રભુદેવની દ્રવ્ય પૂજાના અધિકારી બે જણા હોય છે. ૧ અવિરિત સમ્યદ્રષ્ટિ. ૨ દેશવિરતિ. આજ ઈરાદાથી મહર્ષિ ભગવંતે શ્રાવકના ૧ “દર્શન શ્રાવક અને ૨ વ્રત શ્રાવક’ એમ બે ભેદ ફરમાવ્યા છે. ગુણ સ્થાનકના વિચારે દર્શન શ્રાવકને ચોથું અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણ સ્થાનક કહ્યું છે અને વ્રતધારી શ્રાવકને પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક હેય એમ સમજવું. દર્શન શ્રાવક જીવ અછવાદિ નવેતાના સ્વરૂપને જાણકાર હોય છે અને શ્રી જૈન શાસનને જ પરમ કલ્યાણકારી માને છે. વ્રતધારી શ્રાવક તેવી જ માન્યતા ધરાવવાની સાથે અમુક અંશે પણ વિરતિ ધર્મવાળો (ત્યાગ વૃત્તિ) હોય છે. એટલે પૂજ઼ ને અધિકારી એ બન્ને પ્રકારના શ્રાવકે સમ્યક્ત્વના ધારક હોય છે. એવા શ્રાવકે શરૂઆતમાં જિનમંદિરમાં પેસે ત્યારે પ્રથમ “નિસિહી ” એમ બેલવા પૂર્વક ઘર વિગેરેના આરંભ સમારંભાદિને, તથા ચારે વિકથા ( રાજ્યકથા-ભક્તકથા–દેશકથા અને કથા)ને અને માર્મિક વચન–અભ્યાખ્યાન વચન-અપ્રિય અને અસત્ય વચન વિગેરે બલવાને ત્યાગ કરે છે. અને પ્રભુ મંદિરની થતી આશાતના ત્યાગ કરીને પછી બીજી Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ સૂતિ પૂજા નિસિહી બેલી દ્રવ્યપૂજા શરૂ કરે, તેમાં મૌનપણે તમામ કાર્ય કરે અને જરૂર પડે નિર્દોષ વચન ખપ પૂરતાં બેલી શકાય. આ કાર્ય પુરૂં થયા બાદ ભાવપૂજાની શરૂઆતમાં ત્રીજી નિસિહી કહે છે. આ અવસરે પૂજા કરનાર ભવ્ય શ્રાવકનું જીવન મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયપ્તિમાં જોડાય છે. તેમજ પૂજક પાંચે ઇંદ્રિયોને પણ કાબુમાં સહેજે રાખી શકે છે. તેથી શબ્દાદિ વિષય તરફ મન જતું જ નથી. તેમજ – वपुश्च वसनं चैव, मनो भूमिस्तथव च । पूजो पकरणं न्याय्यं, द्रव्यं विधि क्रिया तथा॥ આ પાઠથી વસ્ત્રશુદ્ધિ આદિ સાત પ્રકારની શુદ્ધિ જાળવવી જોઈએ. શરીરે ખણું શકાય નહિ, થુંકાય નહિ, તેમજ કેઈપણ પ્રકારની લગાર પણ (શીલબાધક) કામ (શૃંગાર) ચેષ્ટા વગેરે થઈ શકે જ નહિ. આવી રીતે ત્રણગુપ્તિ વગેરે વર્તન જાળવે તેજ સાચી નિસિહી કહેવાય, તે સિવાય નહિ. એમ ત્રણ નિરિસહીની સૂચનાથી સમજાય છે કે અમુક અંશે આશ્રવ ન સેવવા એ નિયમ જળવાય છે. આ તમામ બીના સૂક્ષમ દ્રષ્ટિથી વિચારીશું તો સમજાશે કે આ પૂજનકાલમાં પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચે અણુવ્રતની આંશિક આરાધના રહી છે. તેમજ પૂજનના સમયે તિવિતિ નિરોત્ત વિ એટલે ત્રણ દિશા જેવાને ત્યાગ કરવાનું હોય છે એટલે પ્રભુની સામેજ જેવાનું હોય છે, આજુબાજુ વગેરે તરફ નજર કરાય જ નહિ. એથી સમજવું જોઈએ કે છઠ્ઠી વ્રતની પણ આરા Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ધના થાય છે. તેમજ પૂજા ટાઈમે ભેગ-ઉપભેગના વ્યાપારની ચિંતવના બલવું વગેરેનો સર્વથા નિષેધ કરાય છે. એમ સાતમા વ્રતની પણ આરાધના થાય છે. તથા પૂજનના અવસરે જ સાત પ્રકારની શુદ્ધિ જાળવવા ફરમાવ્યું તેમાં મનશુદ્ધિ જણાવી. આ બધા પ્રકારો વિચારતાં જણાય છે કે પૂજનડાલે આર્તધ્યાનાદિ થાય નહિ. પ્રમાદ સેવાય નહિ, પાપમય ઉપદેશાદિ કરાય નહિ, એમ આઠમા વતની પણ આરાધના થાય છે. ભાવ પૂજાની શરૂઆતમાં ત્રીજી નિસિહી બેલે એથી પૂજક સમજે છે કે મારે સાવદ્ય વેગને નિષેધ છે, અને સામાયિકનું સ્વરૂપ પણ તેવું જ કહ્યું છે એમ પૂજાના ટાઈમે નવમા વ્રતની પણ આંશિક આરાધના થાય છે. પહેલાં કહ્યું કે-પૂજાના અવસરે પ્રભુની સામે જેવું. બાકીની ત્રણ દિશામાં ન જેવું, આથી દિશાને સંક્ષેપ કર્યો અને ત્રણ નિસિહીમાં બીજી અને ત્રીજી નિસિહી કહેતી વખતે પૂર્વના આશ્રવ નિષેધને સકેચ કરાય છે, જેથી વ્રતને સંક્ષેપ્યા. એમ પૂજકાલે એ બંને રીતે દશમા વ્રતની આરાધના થાય છે. પ્રભુદેવની પૂજા કરતી વખતે આહાર અબ્રહ્મ (મૈથુન) વગેરેને નિષેધ તે હેયજ છે. આથી અગીઆરમા વતની આંશિક આરાધના થાય છે. જ્યારે અંગપૂજા કરીને ઉત્તમ શ્રાવકે અપૂજા કરે છે તે વખતે પ્રભુની આગળ નૈવેદ્ય વગેરે મૂકે છે. આ રનપાત્રને દાન દીધું કહેવાય. એમ બારમા અતિથિ સંવિભાગ નામના વતની પણ દેશથી આરાધના થાય છે. વળી Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા જિનેશ્વરદેવની પૂજા કરવામાં સામાયિકાદી છ આવશ્યકની પણ સાધના થાય છે. પ્રથમ જણાવ્યા મુજબ ભાવપૂજાની શરૂઆતમાં ત્રીજી નિસિહી બોલવાથી સામાયિકના સ્વરૂપમાં આવી જાય છે એટલે સામાયિક નામે પ્રથમ આવશ્યક થયું. ચિત્યવંદનમાં લેગસ્સ સૂત્ર બાલવાવડે ચઉવિસ નામે બીજું આવશ્યક થાય છે. * ત્યારબાદ ચૈિત્યવંદન કરતાં “જાવંત કેવિસાહુ” સૂત્ર વડે ગુરૂવંદન નામે ત્રીજું આવશ્યક થયું. - ત્યારબાદ ભાવવાહી સ્તવન વડે પૂજક પિતાના પાપ કૃત્યને પશ્ચાત્તાપ કરે છે તે પ્રતિક્રમણ નામે ચોથું આવશ્યક થયું. પછી જયવીયરાય-અરિહંત ચેઈઆણંતસ્સઉત્તરીઅન્નગ્ધ કહ્યા બાદ કાઉસગ્ગ કરાય છે તે પાંચમું આવશ્યક થયું. ત્યારબાદ પ્રભુદેવ સમ્મુખ યથાશક્તિ પચ્ચકખાણ કરાય છે તે છડું આવશ્યક થયું. આ મહા લાભદાયક પૂજનકાળ છે એમ સમજીને ઉત્તમ ભવ્ય શ્રાવકેએ ત્રિકાલ જિનપૂજા કરી માનવભવ સફલ કરવું જોઈએ. મૂર્તિપૂજા અનાદિની છે તેની સાબિતી મૂર્તિપૂજા અનાદિની છે તેની પુષ્ટિમાં નીચે મુજબ ધર્મોના દાખલા છે. બૌદ્ધધર્મ કે જેના ઉત્પાદક ગૌતમ મુનિ આશરે બે Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મૂર્તિપૂજા અઢી હજાર વર્ષે ઉપર થઈ ગયા. તેમનાથી બૌદ્ધધર્મ ચાલે. તેમાં આજસુધી મૂર્તિપૂજા ચાલી આવે છે. તે ધર્મની દરેક શાખા મારા સમજવા મુજબ મૂર્તિપૂજા માનવાવાળી છે. બૌદ્ધ ધમીઓની સંખ્યા દુનિયામાં સહુથી અધિક છે. તેમાં મૂર્તિપૂજા અસલની છે. તેથી તે ધર્મ જ્યારે ઉત્પન્ન થયે ત્યાર પહેલાં હિંદુસ્તાનમાં મૂર્તિપૂજા અવશ્ય લેવી જોઈએ; એનું કારણ એ છે કે-એ ધર્મ જ્યારે હિંદુસ્તાનમાં ઉત્પન્ન થયે તે વખતે જે મૂર્તિ પૂજા નહિ માનનારની સંખ્યા હતા તે તે વખતના બે મતની ચર્ચાના ગ્રંથે પણ લખાયા હેત; પણ તેવા કેઈ ગ્રંથે તે વખતના હોય તેમ જણાતું નથી. માટે તે મૂર્તિપૂજાની શરૂઆત અસલની હોવી જોઈએ. પુનઃ હિંદુસ્તાનના બીજા ધર્મો તરફ નજર કરીએ છીએ તે વેદને માનનારાં કેટલાં એક દર્શને જુના વખતમાં છે. રામ, કૃષ્ણ, મહાદેવ વગેરે મહાત્મા પુરૂને પરમેશ્વર યા પરમેશ્વરના અવતાર માનવામાં આવે છે. એ ધર્મને માનનારની સંખ્યા પણ હજારો વર્ષથી આ ભરતખંડમાં ચાલી આવે છે, તેઓ પણ અસલના મૂર્તિપૂજક હેવા જોઈએ. તેનું કારણ પણ એજ છે કે તે વખતે મૂર્તિ પૂજા માનનાર અને નહિ માનનાર એવા બે મતે આ ભરતખંડમાં હતાજ નહિ. જે હેત તે બને તેના પરસ્પર ખંડનમંડનના ગ્રંથો પણ વિદ્યમાન હેત; પરન્તુ હજાર બે હજાર વર્ષો પહેલાંના ઈતિહાસ જોતાં તેમાંનું કંઈપણ જણાતું નથી. આ ભરતખંડ જે ઘણે ભાગે આર્યદેશ કહેવાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૧ તે આર્ય પુરૂષની ધર્મભૂમિ છે, અને મેટા ધર્મોનું મૂળ સ્થાન છે. આ દેશના ધર્મોમાં જેવું તાત્ત્વિક જ્ઞાન સમાયેલું છે તેવું બીજા દેશના ધર્મોમાં ભાગ્યે જ હશે. કારણકે પૂર્વ . ભિવ-આભવ-ભવિષ્યભવ-સ્વર્ગ–નરક મેક્ષ-પુન્ય --પાપ-જીવઅજીવ વગેરે સમજાવનાર કર્મ વિગતનું શાસ્ત્ર જેવું આ દેશના ધર્મોમાં છે તેવું બીજા કેઈપણ હિંદુસ્તાન બહારના મુસલમાન-ક્રિશ્ચીયન-ઝોરેસ્ટ્રીઅન-રાહુદી વિગેરે ધર્મોમાં નથી, ખુદા જીવને મારે છે અને બનાવે છે, તેને કર્મ મુજબ નરક–સ્વર્ગમાં નાખે છે, પણ આ જીવ પૂર્વભવમાં આ હતો અને આવું કર્મ કર્યું તેથી આ ભવ પામ્યો તેવું જ્ઞાન નથી. માટે આ દેશના ધર્મોમાં (ઉપર કહી ગયા મુજબ હિંદુ બૌદ્ધ તથા જૈન ધર્મોમાં) મૂર્તિપૂજા અસલનીજ હતી અને આ ભારતભૂમિમાં પ્રથમ મૂર્તિપૂજા નહિ માનનાર કઈ હતુંજ નહિ. - આ આર્યભૂમિમાં મોટે ધર્મ જૈન નામે છે. તે ધર્મના માણસની સંખ્યા હાલ જે કે થેડી છે પણ પહેલાં તે કરડે માણસની સંખ્યા હતી. વળી જોનની સંખ્યા હાલમાં થોડી હોવાથી તે ધર્મ નાસુને છે એમ સમજવું નહિ. કારણકે તે ધર્મના જેટલું સાહિત્ય (થે બીજા કેઈપણ ધર્મનું ભાગ્યેજ જોવામાં આવશે, એ ધર્મ પણ આ આર્યાવર્તમાં મેટે ધર્મ છે. અને તે અનાદિ કાળને છે, અને તેમાં મૂર્તિપૂજા પણ અનાદિની માનેલી છે. ખરી રીતે પૂછો તો મૂર્તિપૂજાના ઉપદેશકે જેનજ છે, અને તેમાંથી મૂર્તિપૂજા સર્વત્ર ફેલાવે પામી છે, તેથી જે જૈનધર્મ અનાદિને કરે Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મૂર્તિપૂજ તે મૂર્તિપૂજા પણ અનાદિની સમજવી. સ્વામી દયાનંદ સરસવતીના કથાનક ઉપરથી પણ સિદ્ધ થાય છે કે જૈન ધર્મમાં મૂર્તિપૂજા અનાદિની છે. દયાનંદ સરસ્વતીએ કહ્યું છે કે-અધાથી પહેલી મુર્તિ પૂજાને પ્રારંભ જેનીથી થયો છે. અને જૈનેતર લેકેની મૂર્તિપૂજા જનીનું અનુકરણ છે. જે આ વાત સત્ય હાય તે આજની શેઘળના કામકાજને પરિણામે ભૂગર્ભમાંથી ઈસ્વીસનથી પણ પાંચ હજાર વર્ષ પહેલાંની મૂર્તિઓ ઉપલબ્ધ થાય છે તે જેનેનીજ સમજવી. આ રીતે મૂર્તિપૂજા પ્રાચિન છે કે અર્વાચીન છે તે દરેકે સમજી લેવું જોઈએ. . ઈને કોઈ પ્રકારે પણ મૂર્તિપૂજાને દરેક અનુસરે છે આ જગતમાં મૂર્તિ નહિ માનનાર કેઈ પ્રાણી નથી. અને જેઓ મુખેથી ફક્ત પિકાર કરે છે કે અમે મૂર્તિ નથી માનતા તેઓ અવશ્ય ઠગાય છે અને બીજા ભેળા . પ્રાણીઓને પણ ઠગે છે. હઠાગ્રહી અને અલ્પજ્ઞાનીની સબતને લીધે શાસ્ત્રના રહસ્થને જાણ્યા વિના પિતાને પંડિત માની પ્રતિમા–મૂર્તિની પૂજા ભક્તિથી કઈ પણ ફળ મળતું નથી એવું બેલનારા પૂર્વાપરને વિચાર કંઈ કરતા નથી અને કેઈ નિષ્પક્ષપાતી શાસ્ત્રજ્ઞ ગુરૂની ચરણસેવા કરી સત્યમાર્ગ મેળવી શકતા નથી તે અફસ છે. પણ તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કારણ કે આ જગતમાં કુસંગતિ વિચારશીલ મનુષ્યને પણ ભૂલાવામાં નાખે છે, કેટલાક મતવાળા કહે છે કે અમે મૂર્તિને માનતા પૂજતા નથી પણ તેઓનું એ કહેવું વ્યર્થ છે. કારણ કે તે સંબંધમાં તેઓ દરેક રીતભાત કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૧૦૩ આકાર કર્યા વિના કાઈ ને ચાલતું નથી. આકાર યા સ્મૃતિ વિના વસ્તુ પણ યથાર્થ સમજી શકાતી નથી. મૂર્તિને માન આપે છે છતાં તેઓ કહે છે કે અમે મૂતિ માનતા જ નથી એ એક જાતની પીઠાઈ છે. તેઓ કદાચ એમ કહેતા હાય કે અમે અમારા દેવની મૂર્તિ માનતા નથી, તેા તે વાત કેટલેક અશે સત્ય માની શકાય, પણ સર્વથા મૂર્તિ માનતા નથી એમ કહે તે તે તદ્દન ખાટુ છે. કેટલાકને તા સ્મૃતિ-સ્થાપના એ શબ્દો સાથે જ જાણે વેરભાવ હોય તેમ તેઓ મકે છે કે “ જડને માને તે જડ જ હાય ” એ રીતે તે અકવાદ કરે છે ખરા, પણ વણુકમાં તે એમને કક્કો લેશ માત્ર ચાલતે નથી. કારણ કે તેઓ પણ દુનિયાદારીમાં કેટલેક અંશે મૂર્તિ-પ્રતિમા–આકાર-ખાવલાં વગેરેને માન આપે છે તે વિચારવાથી સમજાશે. ܕܕ આજના જમાનામાં ફાટાના દેખાવ ઘેર ઘેર જોવામાં આવે છે. રાજા અને પ્રજા સવે આનંદથી ફાટા પડાવે છે. તેમજ દુનિયામાં જે સારા નામાંક્તિ ગૃહસ્થા રાજા વગેરે થઈ ગયા છે તેનાં આવલાં (મૂતિયા ) ઉભાં કરવામાં આવે છે. આગળના જમાનામાં શૂરવીર પુરૂષોના પાળીયા રસ્તામાં ઠામ ઠામ ઉભા કરવામાં આવતા, તેમજ દેવાને માટે પણ પાત પેાતાના દેવાનાં પગલાં તથા મૃતિયા કાતરાવવામાં આવતી, અને તે ભૂતિયા માટે પથ્થરનાં મેટાં મંદિરો પણ બનતાં હતાં તે પ્રમાણે આજે પણ કરવામાં આવે છે. ફોટો ચા બાવલું હોય તેને માન આપવાથી તે ખાવલું ચા ફાટે જેના હાય તેને જ માન આપવા મરામર સમજે છે તથા Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૧૦૪ તે ખાવલા ચા ફાટાને ઈર્ષ્યાથી કાઈ નુકસાન કરે, ગાળે એલે તે તે ફાટા યા ખાવલું જેનું હેાય તે નરરત્નને અપમાન આપ્યું સમજે છે. એટલે સાક્ષાત્ મનુષ્યને જે આદર થાય છે તેવા જ આદર તે ફાટા યા માવલાના થાય છે. દેશના ચિન્હના ધ્વજ ફરકાવતાં નાગિરકા તથા અધિકારી વર્ગ ધ્વજ વંદન કરે છે. ઘેાડાં વર્ષો ઉપર દયાળુ મહારાણી વિકટારિઆના બાવલાને કઈ એ અપમાન કર્યું હતું તે ખખતમાં આખી પ્રજા તે મદમાશ ઉપર નારા જ થઈ હતી. અને માવલાને માન આપનારને રાજ્ય ભક્ત તરીકે ગણતા હતા. વળી કાઈ ઠેકાણે રાજિસંહાસન અથવા રાજયની એક તલવાર (રાજ્ય નિશાની ) મૂકવામાં આવે છે, ત્યાં આવનાર પ્રજા તેજ વસ્તુને માન આપે છે તે તે ખુદ રાજાને માન આપ્યું સમજાય છે, ને તે આસન પર નહિ બેસતાં આસનની સન્મુખ બેસાય છે. વળી કેટલેક ઠેકાણે તે હંમેશાં તા ગાદીને નમસ્કાર કરી અંદર પ્રવેશ કરાય છે. એ પ્રમાણે રાજ્યના ચિન્હને માન આપવાથી ખુદ રાજાને માન આપ્યું સમજાય છે તે દેવની મૂર્તિને માન આપવાથી જે દેવની તે મૂતિ છે, તે દેવને જ માન આપ્યું એમ સમજવામાં મૂર્તિ ફ્રેષિએને શું અડચણ છે? રાજાના ફાટા હોય તે આ રાજા છે એમ ખાલાય છે, તેમજ પિતાના ફોટા હાય તા આ પિતા છે, માતાને ફાટા હાય તે આ માતા છે અને સ્રીના ફોટો હેય તે આ સ્ત્રી છે એમ ખેલાય છે. મૂર્તિને માનનારા જ એ પ્રમાણે ખેલે છે એટલું નહિ પરંતુ મૂર્તિને નહિ માનનારા અને મૂર્તિના અતિ દ્વેષીએ પણ ઉપર પ્રમાણે જ ખેલે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૧૦૫ મૂર્તિ પૂજા નહિ સ્વીકારનારને ભગવાનનું ભજન પણ થઈ શકે નહિ તા હવે ઈશ્વર ભક્તિ કયા માર્ગે કરવી ? શક્તિને જે જે માગ જોવા જઈએ છીએ તે તે માગ માં દરેક ઠેકાણે અમુક અમુક પ્રકારની સ્મૃતિ પૂજા તે રહેલી જ છે. જુઓ! તદાકાર અને અતદાકાર એમ બે પ્રકારની સ્મૃતિ છે. તેમાં અમુક જડ વાચેતન પદાર્થના જેવા આકાર હાય છે તેવા આકારની જે મૂર્તિ કરવી તે તદાકાર મૂર્તિ કહેવાય છે, અને અમુક જડ વાચેતન પદ્માને જેવે આકાર છે તેથી જુદા આકારની કૃત્રિમ યા અકૃત્રિમ વસ્તુમાં તે જડ વા ચેતન પદાર્થ માનવાનેા સકેત કરવા તે અતદાકાર ભૂતિ કહેવાય. જેમ ખાળકેા લાકડી ઉપર બેસી તે લાકડીને “ મારા ઘેાડા છે” એમ માને છે તેા તે લાકડી ઘેાડાના આકાર વાળી નહિં હાવા છતાં માળકીએ તે લાકડીને ઘોડા માનવાના સ ંકેત કર્યાં તે લાકડીએ ઘેાડાની અતદ્દાકાર મૂતિ કહેવાય. આ પુનઃ તદાકાર મૂર્તિના પણ ૧ શરીરી તદાકાર ૨ અશરીરી તદાકાર એ બે ભેદ છે, તેમાં જીવતા મનુષ્યાદિના મુખ હસ્ત પગ વગેરેના જેવા આકાર છે તેવા આકારની ધાતુ પાષાદિની મૂર્તિ કે છબી બનાવવી તે શરીરી તદાકાર મૂર્તિ, અને વિદ્યમાન મનુષ્યાદિના શરીરને અથવા મૂર્તિના આકાર જે આપણા પોતાના હૃદયમાં રહે છે, જેમકે અમુક માણસ યા પદાર્થ આ રંગના આટલે ઉંચા આવું મુખ હાથ-પગ-નેત્ર વગેરે જે હૃદયમાં ધ્યાન ગોચર થાય છે તે અશરીરી તદાકાર મૂતિ કહેવાય છે, અર્થાત્ પૂર્વ દ્રષ્ટ Jain Educationa International : For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મૂર્તિ પૂજા જે પદાનું સ્મરણ કરતાં તે પટ્ટાનુ જે પ્રતિબિંબ હૃદય આગળ ખડું થાય છે તે અશરીરી તદાકાર મૂર્તિ કહેવાય છે. એ આકાર ( પ્રતિબિંબ–મૃતિ –છબી ) મનની સકલનાના છે અને તે બહુ થાડીવાર ટકવાવાળેા છે. તેમજ અતદાકાર મૂર્તિના પણ ૧ શબ્દાત્મક-૨ વર્ણાત્મક અને ૩ તદ્દગૃતિરિક્ત એ ત્રણ ભેદ છે. ત્યાં એક વા અનેક અક્ષરના બનેલા અમુક જડ વાચેતન પદાથ ને ઓળખવા માટે સ ંકેત કરાચેલા જે શબ્દ મેાલવાથી અથવા સાંભલવાથી તે જડ વા ચેતન પદાર્થીને આપણને એધ થાય તે શખ્સ તે જડ વા ચેતન પદાર્થની શબ્દાત્મક અંતાકાર મૂર્તિ કહેવાય છે. જેમકે ઈશુ-જરથાતી—અલ્લા-કૃષ્ણ—ગાડ–મ હા વી૨ ઈત્યાદિ શબ્દો આલવાથી કે સાંભળવાથી તે તે પદાર્થ ને ઓળખી શકીએ છીચે. મૂર્તિને નહિ માનનારાએને પણ એ શબ્દાત્મક કૃતિ સિવાય ચાલતું જ નથી, કારણ કે મૂર્તિ નહિ માનનારાએ પણ પેાતાના ઈષ્ટ દેવ ગુરૂનાં નામ જપવાથી અવશ્ય લાભ માને છે. હવે જો વિચાર કરીયે તા માલુમ પડશે કે ઈષ્ટ દેવ ગુરૂતુ' નામ જપવું તે શબ્દરૂપ છે; અને શબ્દ તેા જડ અને થુંકવાળા મુખમાંથી ઉત્પન્ન થયેલા, ઘેાડીવાર ટકવાવાળા, અને દેવગુરૂની ઓળખાણ માટે સ'કેત કરાયેલા છે છતાં તે દેવગુરૂના શબ્દજાપ કરવાથી તે માટે લાભ થાય અને દેવગુરૂની સદૃશ તદાકારવાળી ધાતુ પાષાણુની જડ મૂતિ કઈ લાભ કરનારી ન થાય એમ કહેવુ એ કેટલું બધું અઘટિત છે! કારણ કે જેમ દેવગુરૂની મૂર્તિ જડ છે તેમ દેવગુરૂના શબ્દજાપ પણ જડ છે, તે એકમાં Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૦૭ લાભ અને એકમાં ગેરલાભ કેમ માની શકાય? હવે અમુક જડ વા ચેતન પદાર્થને ઓળખવા માટે સંકેત કરેલા અમુક આકારમાં લખો તે (લખવાને માટે સંકેત કરાયેલા આકારરૂ૫) લિપિવર્ણાત્મક અતદાકાર મૂર્તિ કહેવાય. એમાં અ, ઈ, , ક, ખ, ગ, ઈત્યાદિ (લખવા માટે) સંકેત કરાયેલા આકારરૂપ લિપિઓ પણ અનેક પ્રકારની છે. તેમાંથી હરકોઈ લિપિથી અમુક જડ વા ચેતન પદાર્થને ઓળખવા સારૂ જે શબ્દ લખાતે હેય તે શબ્દ લખવાથી અથવા વાંચવાથી તે તે જડ વા ચેતન પદાર્થને બોધ થાય છે. માટે તે લિપિ તે જડ વા ચેતન પદાર્થની વર્ણાત્મક મૂર્તિ જ કહેવાય છે. જેમકે પરમેશ્વર God એ ત્રણ લિપિમાં લખાયેલા આકારે પરમેશ્વરને ઓળખાવે છે અને મુંબઈ કુંવર Bombay એ ત્રણ લિપિમાં લખાયેલા આકાર સમુદ્ર કિનારે આવેલા સમૃદ્ધિવાળા મુંબઈ શહેરને ઓળખાવે છે, માટે એ પરમેશ્વર અને મુંબઈને ઓળખાવના સંકેતિક આકારે તે વર્ણાત્મક અતદાકાર મૂર્તિ છે. પુનઃ અસદશ આકારવાળા ધાતુ પાષાણાદિકમાં દેવાદિકને આપ કરી દેવાધિરૂપે માનીયે તે (તવ્યતિરિક્ત) મૂર્તિરૂપ ત્રીજા ભેદનું વર્ણન પ્રથમના બીજ મૂળ ભેદ વખતે કહી ગયેલ છે. આ મૂર્તિ વિના પણ જગતને વ્યવહાર બિલકુલ ચાલી શકતું નથી. આવી રીતે આખા વિશ્વને વ્યવહાર અને ધર્મ એ-બે-મૃતિને આધારે છે છતાં હઠવાદ કરી મૂર્તિ માનતા નથી એમ કહેવું તે કેવળ ધીઠાઈ છે. વળી એ લિપિના ગુજરાતી લિપિ શાસ્ત્રી લિપિ બંગ લિપિમરાઠી Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મૂર્તિપૂજા લિપિ-ઈંગ્લીશ લિપી-ફારસી લિપિવગેરે અનેક ભેદ છે. એ લિપિ વિના એક બીજાને ઓળખાવવું બેલાવવું વગેરે કામકાજ કરવું મુશ્કેલ છે. વળી અમુક હકીકતની સંજ્ઞા કરવામાં આવે છે તે તે સંજ્ઞાને સર્વક તેજ હકિકત રૂપે સમજે છે, જેમકે “પંકજ” એ શબ્દને શબ્દાર્થ કરીયે તે પંક” એટલે કાદવ તેમાં “જ” એટલે જન્મેલ (ઉત્પન્ન થયેલ) તે “પંકજ” કહેવાય. હવે જે વિચાર કરીયે તે કાદવમાં બીજી પણ ઘણી ચીજે ઘાસ વગેરે ઉત્પન્ન થાય છે, તેથી તે સર્વ ચીને પંકજ શબ્દથી ઓળખવી જોઈએ તેને બદલે માત્ર કમળનેજ પંકજ શબ્દથી ઓળખવાને સંકેત બાંધેલ છે તે તે પ્રમાણે સર્વ મનુષ્યો પંકજ શબ્દથી કમ-ળને જ ઓળખે છે તેનું કારણ “પંકજ” એ કમળ પદાર્થની શબ્દાત્મક અતદાકાર મૂર્તિજ છે. તેમજ તે શબ્દ લખવા વાંચવાથી જે બંધ થાય છે તેનું કારણ વર્ણાત્મક અતદાકાર મૂર્તિ છે. માટે સમજવાનું એ છે કે ઉપરના બને ભેદે જેમ તે પદાર્થ ઓળખાવવામાં અવશ્ય ઉપયોગી છે, તેમ ધાતુ પાષાણાદિકની તદાકાર મૂર્તિ પણ તે પદાર્થ ઓળખવામાં અવશ્ય ઉપયોગી છે. ગુણસ્મૃતિ માટે મૂર્તિપૂજા દરેકને માન્ય છે ગુણી પુરૂષના ગુણની સ્મૃતિ માટે અને તે ગુણે પિતાના આત્મામાં કેળવવા માટે ગુણ પુરૂષોની મૂર્તિની નિષ્કલતા હૈઈ શકે જ નહિ. મૂર્તિ પાસેથી કંઈ વસ્તુ માગવી હાય અગર પ્રત્યક્ષ રીતે કઈ મદદ કરે તેમ તેને મદદનીસ Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૦૦બનાવવી હોય તે તે પ્રયત્ન વ્યર્થ છે મૂર્તિ નહિ માનવાવાળા કદાચ એ ધ્યેયે મૂર્તિને નિષેધ કરતા હશે પણ એવા ધ્યેયવાળા ગુણ સ્મરણને માટે તે મૂર્તિપૂજા સ્વીકારે છે. એટલે જે ધ્યેયથી જેને મૂર્તિ પૂજા કરે છે એ ધ્યેય સિદ્ધ કરવાને માટે જગતના મૂર્તિ વિરોધક પંથમાંથી કઈ પણ ઈન્કાર કરી શકે તેમ નથી. એ રીતે ઈન્કાર કરનાર હોય તે જન સમાજમાં સ્થાનકવાસી ભાઈઓ તરીકે કહેવાતેજ વગ છે. જો કે આંતરીક રીતે તે તેઓ પણ ફેટા આદિને ગુણ સ્મૃતિ માટે તે સ્વીકાર કરે જ છે. પરંતુ માત્ર જિનેશ્વર દેવની મૂર્તિ માટે તેમને શ્રેષ છે. દુનીયામાં મૂર્તિ વિરોધક તરીકે કહેવાતે વગ મુસલમાને–કબીર-નાક-રામચરણ-ઈસાઈઓ વીગેરે ગુણ મરણ માટે અને ગુણો કેળવવા માટે પરમાત્મા સિવાય તેમના મતના પ્રરૂપકોની મૂર્તિઓ સ્થાપનાઓ વગેરે રાખે છે. અને એ લેકે માને છે કે જડ એવી મૂર્તિ કે ચિત્ર પાસેથી કંઈ - વસ્તુ ન મેળવી શકાય પણ ગુણની સ્મૃતિ કરવામાં તે ચોક્કસ નિમિત્ત કારણ થાય છે. તે કેવી રીતે મૂર્તિઓ રાખે છે તે આગળ હકિકત કહેવાસે છે તે પ્રમાણે વીતરાગ દેવના ગુણે કેળવવા માટે વીતરાગ દેવની મૂર્તિ કેમ નિરર્થક ગણાય? ગુણ કેળવવાનું આના જેવું સહેલામાં રહેલું અન્ય કઈ સાધન આ કાળમાં નથી. કબીર-નાક-ઈસુ કે દયાનંદ સરસ્વતી આદિએ મૂર્તિ પૂજાનું જે ખંડન કર્યું હોય તે મૂર્તિને નામે પગેંદ્રિય જીવોની ઘોર હિંસા થતી હોવાથી કેટલાક તેવા સ્થાનમાં શરાબ (દારૂ) આદિ કેફી વસ્તુઓ Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ -૧૧૦ મૂર્તિપૂજા ઉડાવવા વડે તેફાન મચાવતા હોવાથી અને એવા પ્રકારની માનવતાને ભ્રષ્ટ કરે તેવી આચરણ મૂર્તિ પૂજાના નામે કરતા હેવાથી તેઓએ તે પંથની મૂર્તિ પૂજા પ્રત્યે વિરોધ દર્શાવ્યો હિતે. પણ મૂર્તિપૂજા વિધિના તેઓના ધ્યેયને ખ્યાલ કર્યા વિના ગુણસ્મૃતિ માટે જિનેશ્વરદેવની મૂર્તિપૂજાનો વિરોધ તો લુકાશાહે જૈન સમાજમાં પહેલવહેલે ઉઠાવ્યો. ઉપર કહેલા મૂર્તિ વિરેાધકે પણ ગુણવાન માણસના ફટા-મૂર્તિઓ-બાવલાંને સત્કાર કરે છે. માત્ર તેમના દેવની મૂર્તિને નથી પૂજતા તેનું કારણ શું છે? એ ખ્યાલ લોકશાહે વિચાર્યો હોત તે તેમને જિનેશ્વરદેવની મૂર્તિપૂજાને વિરોધ ઉઠાવ પડત નહિ. હવે જિન પ્રતિમાનું પૂજન શા માટે છે તે જેનારને ચોકકસ એમ લાગશે કે સ્થાનકવાસી જૈન સિવાય અન્ય જેઓએ મૂર્તિ પૂજાને વિરોધ જે દયેયથી કર્યો છે તેમાંનું કેઈ કારણ જિન પ્રતિમાના પૂજનમાં નથી. માટે તેવાઓ જિનપ્રતિમાપૂજનના વિરોધી ગણી શકાચ જ નહિ. જિનપ્રતિમાની ભકિતદ્વારા આત્મગુણ પ્રાપ્ત કરવાના છે જૈનશાસનને પામેલા આત્માઓને જિનમૂર્તિ પાસેથી કંઈ દ્રવ્યની પ્રાપ્તિ કરવાની નથી, કિન્તુ ! જિનમૂર્તિને નિમિત્ત રૂપ બનાવી સમ્યગ્દર્શનાદિ ધર્મની પ્રાપ્તિ પિતાના આત્મામાંથી જ પ્રગટ કરવાની છે. જેમ સાક્ષાત તીર્થંકર પરમાત્માની તેમના મૂળ આકારની વિદ્યમાન અવસ્થામાં તેમની સેવા ભક્તિથી સમ્યગ્રદર્શનાદિ ગુણેને આવરણ કરનારાં Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૧૧૧ આવરણે! ખસેડી શકાય છે અને આવરણુ ખસેડવાથી જેમ પેાતાના આત્મગુણાને પ્રગટાવી શકે છે, તેમ તીથ કર પરમાત્માની અવિદ્યમાન અવસ્થામાં તેમની પ્રતિમાની સેવાભકિતદ્વારા પણ સમ્યગ્દર્શનાદિ ગુણાને આવરનારાં આવરણાને હઠાવી આત્મગુણાને અવશ્ય પ્રગટાવી શકે છે. પ્રસન્ન કરવાની જરૂર ન હેાવાથી પ્રતિમા પૂજનની નિષ્ફળતા છે જ નહિ સાક્ષાત તી'કર પરમાત્માના દેહથીજ તેમાં ચેતનપણું હાવાથી સેવાપૂજાના ફૂલથી સમ્યગ્દર્શનાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે પરંતુ પ્રતિમા જડ હાવાથી તેની સેવા પૂજાથી તે ગુણાની પ્રાપ્તિ થતી નથી આવું માનનારાઓ કે કહેનારાઓ વીતરાગ જિનેશ્વર કાને કહેવાય તેજ પુરૂ' સમજ્યા નથી. કારણકે જિનેશ્વર પરમાત્માની પ્રસન્નતાના આધારે પૂજાનું ફૂલ લેવાનું નથી. જિનેશ્વરે તે પ્રસન્ન કે અપ્રસન્ન થતાજ નથી, અને પ્રસન્ન કે અપ્રસન્ન થાય તે જિનેશ્વર કહેવાય નહિ પ્રસન્ન કરવાની જરૂરીયાત હોય તો જિન પ્રતિમાનું પૂજન નિષ્ફળ નીવડે, પરંતુ એમ તે છે નહિ. જૈનશાસનમાં પરમાત્માની સાક્ષાત અવસ્થાની પૂજા પણુ પૂજયના શુભ પિ ામના આધારે ફળ આપે છે. જ્યાં સુધી પૂજક તેમના પ્રત્યે આરાધક મનેદિશાવાળા બનતા નથી ત્યાં સુધી તે કાંઈ પણ ફળને મેળવી શકતા નથી. પૂજકના શુભ પરિજીામથીજ પૂજકને તરવાનુ છે, એ શુભ પરિણામની જાગૃતિ માટે જિનેશ્વરના સાક્ષાત દેહ જેમ વદન-પૂજન-નમસ્કારાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મૂર્તિ પૂજા દ્વારા નિમિત્ત બને છે તેમ જિનેશ્વરની પૂજા ઈત્યાદિ દ્વારા પૂજકના પરિણામની નિર્મળતા ઈત્યાદિને સાધી શકાય છે. શ્રી વીતરાગની સાક્ષાત–ઉપાસના-પૂજા પણ જેમ શ્રી વીતરાગને લેશ માત્ર ઉપકાર કરનારી નથી અને તેમ છતાં જેમ પૂજકને માટે તે ઉપકારક થાય છે, તેમ શ્રી વીતરાગની પ્રતિમાની પૂજા-સેવા-ભક્તિ પણ શ્રી વીતરાગને કંઈ પણ લાભદાયક નહિ હોવા છતાં પૂજકને તે અવશ્ય લાભ કરે છે. કારણકે એ દ્વારા પૂજકને ગુણ બહુમાન, કૃતજ્ઞતા, વિનય ઈત્યાદિ ગુણોનું પાલન અવશ્ય સિદ્ધ થાય છે. દેષ નિવારણ અને ગુણપ્રાપણ આદિની પ્રેરણા પણ અવશ્ય થાય છે અને એ એકએક કારણે અનંતી કર્મ નિજેરાને સાધી આપનાર છે, માટે જેમ સાક્ષાત તીર્થંકરના દેહની પૂજાસેવાએ સમ્યગ્દર્શનાદિ ગુણની પ્રાપ્તિનું નિમિત છે તેમ તીર્થંકર પરમાત્માની મૂર્તિની પૂજા–સેવા પણ તે ગુણેની પ્રાપ્તિનું નિમિત્ત છે. વસ્તુ સ્વરૂપ સમજવા માટે આકારની જરૂર રહેજ. અનુપસ્થિત પ્રત્યેક વસ્તુનું યથાર્થ સ્વરૂપ કેવળ તેના નામ દ્વારા જાણી શકાતું નથી પરંતુ આકાર દ્વારાજ જાણું શકાય છે. જેમ એક સરખી સંખ્યાની બાદબાકી કરતાં કાંઈ રહેતું નથી (જેમકે પચીસમાંથી પચીસ બાદ કરીએ તે કંઈ બાકી રહે નહિ તે છતાં ૦૦ બે મીંડાં મૂકાય છે) તે પણ કાંઈ રહે નહિ તે જણાવવાને મીડું મૂકીએ છીએ, એટલે જે કાંઈ નથી તે પણ તેને જણાવવા માટે મીંડાં રૂપી આકૃતિ મૂકાય છે. તે પછી જે નિર્મળ સ્વરૂપવાળા, Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ મૂર્તિપૂજા થયા જેમણે ઘણા માણસોને તાર્યા તેવા પ્રભુની તે પ્રતિમા જરૂર ખરેખર ઉપયોગી છે. 'જિન પ્રતિમા પ્રત્યે જેમ પ્રેમ વધારે તેમ સંવર નિર્જરા વધારે. - જેમ જેમ જિનેશ્વર ભગવાનની પ્રતિમા પ્રત્યે પ્રેમની વૃદ્ધિ અને શ્રદ્ધાની સુદ્રઢતા તેમ તેમ તે પ્રતિમાની પૂજન ભક્તિથી સંવર અને નિર્જરા વિશેષ પણે થાય છે. કારણકે પ્રેમ અને શ્રદ્ધાના બળે ગુણપ્રાપ્તિ તરફ આગળ વધવા આત્મા ઉત્સાહવંત થાય છે. હંમેશાં જિનપૂજા કરનારને થતા લાભ. હંમેશાં જિનપૂજા કરનાર આમા જિનેશ્વર પ્રભુ પ્રત્યે પરમ રાગવંત બને છે, અને આત્મગુણે પ્રગટ કરવાની તમન્નાવાળે બને છે. આવી રીતે ઉદ્દભવેલી તમન્નાથી અનેક વિધ અનીતિ ભર્યા અપકૃત્ય કરવાના સંસ્કાર આત્મામાંથી ધીમે ધીમે નાબુદ થાય છે, અને આત્મા પાપભીરુ બને છે, વળી હંમેશાં પૂજા કરનારનું થોડું ઘણું પણ દ્રવ્ય રેજ શુભ ક્ષેત્રમાં ખરચાય છે. તીર્થયાત્રા કરવાની ભાવના પણ પ્રગટે છે, અને તીર્થયાત્રા કરવાથી ચિત્તની નિર્મળતા, શરીરની નિરોગીતા, દાન-શીલ-તપભાવની વૃદ્ધિ ઈત્યાદિ મહાન લાભ પ્રાપ્ત થાય છે. શરીરની માંદગી આદિના કારણે પ્રસંગે સેવાપૂજા ન થાય તે પણ નિરંતર પૂજા કરનાર આત્માનું ધ્યેય પૂજામાં જ રહેતું હોવાથી કદાચિત મરણ થાય તે પણ જીવની શુભ ગતિ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મૂતિ પૂજ મૂર્તિપૂજા પ્રત્યે અરૂચિ ધરાવવાથી થતું નુકસાન શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિપૂજાને નહિ માન્ય. કરનારાઓ જિનેશ્વર દેવની દ્રવ્યપૂજાથી વંચિત રહે છે, જેથી તેમના દ્રવ્યને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવામાં અને કરાવવામાં મહાન સાધનભૂત શ્રી જિનમંદિરના કાર્યોમાં થતા વપરાસ બંધ થઈ જાય છે, અને શ્રી જિનમંદિરે જઈને પ્રભુભક્તિ નિમિત્તે પિતાના સમય અને દ્રવ્યને સદુપયોગ કરનાર પુણ્યવાન આત્માઓની ટીકા અને નિંદા કરવાનું કાર્ય વહેરી ઘોર પાપ ઉપાર્જન કરે છે, અને તેથી તેવા આત્માઓને બોધિ દુર્લભતાદિ મહાન દેષની પ્રાપ્તિ થાય છે. સંસારવૃદ્ધિ કરાવનાર મૂર્તિપૂજનની શંકાના કદા ગ્રહનો ત્યાગ કરવો જોઈએ. અનંતકાળથી ભવચક્રમાં ભ્રમણ કરતાં માનવ ભવાદિ ઉત્તમ સામગ્રી મળી છે. તેમાં જિન પ્રતિમામાં શંકા રાખ નાર અથવા નહિ માનનાર પાછા અનંતકાળ બ્રમણ કરે છે. સૂત્રને એક અક્ષર ઉત્થાપન કરનારને અનંત સંસારી કહ્યો છે, તે પછી ઠેકાણે ઠેકાણે સૂત્રમાં કહેલા જિન પ્રતિમાને વંદન કરવાના તથા પૂજા કરવાના અધિકારને ઉસ્થાપન કરનારાઓને કેટલો સંસાર વધી જાય તે સૂમ બુદ્ધિથી વિચારવું જોઈએ, પ્રથમથી પકડી રાખેલ તે અમારાથી કેમ મૂકાય તેવા ખોટા કદાગ્રહમાં મુંઝાઈ રહેવાથી આત્માને ભવચક્રમાં નરકાદિ દુર્ગતિના અસહ્ય દુઃખ સહન કરવાં પડશે. કદાગ્રહ મુકવામાં તો દુઃખ લેશ માત્ર થતું નથી Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ મૂતિ પૂજા ૧૧૫ પરંતુ ઉટે આનંદ પ્રાપ્ત થાય છે, આત્મામાં નવીન જાગૃતિ આવે છે અને ભવભ્રમણ નષ્ટ થાય છે. મૂર્તિવિધકે પ્રભુની આજ્ઞાને વિરોધ કરે છે. જિનશાસન પામેલાઓમાં મૂર્તિ નહિ માનનારાઓ બત્રીસ આગની પણ નિયુક્તિ-ભાગ્ય અને ચૂર્ણિ આદિને નહિ માનતાં તેથી વિરૂદ્ધ સ્વકપલ કલ્પિત ટકા અને ટબાઓ કે રાસાએ આદિ બનાવી સ્વપરને અનર્થની ભયંકર ગર્તામાં ડુબાવનારા બને છે, વળી પિતાનું દંભીપણું પ્રગટ ન થઈ જાય તે ખાતર બત્રીસ આગમમાં દર્શાવેલા મૂર્તિ પૂજાના મંડિત પાઠેને ઉડાવી દઈ જિનેશ્વર ભગવાનની સત્ય આજ્ઞાને વિરાધક બને છે. વળી અનેક કૂતર્કો દ્વારા પ્રતિમાને જડ સવરૂપ કહી તેની નિરૂપયેગીતા સમજાવે છે. આવી રીતે તેવા લોકો અનેક વિધ અપકારીઓ બની સમસ્ત સંસારના અધપતનનું કારણ બને છે. મૂર્તિ વિધિના વિરોધ પ્રચારથી સમાજને થતું નુકસાન.” મૂર્તિપૂજાના વિરોધી ઉપદેશકે પિતાની કદાગ્રહિત દુર્ગતિ દાયક માન્યતા પ્રસરાવી તેવા ઉન્માર્ગગામી પંથકની વૃદ્ધિ કરવાને માટે માન અપમાનની દરકાર કર્યા વિના અનેક સ્થળોએ અલ્પજ્ઞાની કે અનભિજ્ઞ શ્રાવકેથી વાસિત પ્રદેશમાં વિચરી ભેળા લેકેને પિતાની વાજાળથી ભ્રમણામાં નાખી મૂર્તિપૂજાની શ્રદ્ધાને નષ્ટ કરાવવા ઉપરાંત સુવિહિત સાધુ પુરૂષના નિંદક બનાવે છે. આથી એકજ Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજ ધર્મને માનનાર વ્યક્તિઓમાં ધર્મ નિમિત્તે કુસંપનાં ઝેરી બીજે વવાય છે. શ્રી જૈન સંઘના એક્યને મોટો ફટકો પડે છે, જેથી ઐયતા પૂર્વક ચાલતી અનેક ધાર્મિક સંસ્થાએને પણ ધક્કો પહેચે છે જેથી જૈન ધર્મ પ્રત્યે જેને તનું જે આકર્ષણ હોય છે તે કુદરતી ઘટી જાય છે. ભારત વર્ષમાં વિક્રમની સોળમી સદી પહેલાં જૈન સમાજની સ્થીતિ બહુજ ઉન્નતિભૂત હતી. અનેક વાર વિવિધ પ્રકારનાં આક્રમણે ઇતર સમાજ તરફથી આવ્યાં હસે પણ તેવા સમયમાંય પ્રભાવિક આચાર્ય પુગના અગાધ જ્ઞાનશક્તિના બળે જનેતર રાજા મહારાજાઓ ઉપર પણ જૈનધર્મની સુંદર છાપ પડતી, અનેક રાજાઓ જૈનધર્મ અંગીકૃત કરતા પણ સોળમી સદીથી મૂર્તિવિધક પંથ ઉપરથીત થયા બાદ જૈન સમાજની આબાદીને ધક્કો પહે, અને જૈન સમાજને જૈન તરીકે કહેવાતા પોતાનાજ ભાઈઓ સાથે (મૂર્તિવિધક જૈન સાથે) કેટલીક વખત ધર્મરક્ષાને માટે વૈમનસ્યમાં ઉતરવું પડયું. હજુ પણ અમારા તે ભાઈઓ વિચારે કે મૂર્તિપૂજાની કેટલી આવશ્યકતા છે, તે વિના ચાલસેજ નહિ. મેડા વહેલી પણ તે વસ્તુ સ્વીકારવી જ પડશે. અનેક પ્રકારે દીર્ધ દૃષ્ટિથી જોતાં મૂર્તિપૂજાની આવશ્યક્તા સિદ્ધ થાય છે. આજનાં પ્રાચિન જિનમંદિરે-જિનપ્રતિમાઓ જુએ! તેના ઉપદેશકે અને તે બનાવરાવનારાઓનાં જીવનચરિત્રો જુઓ! તે મહા પુરૂષે કેટલા પ્રભાવીક હતા તે જુઓ ! માનવતાના ગુણોને કેળવવા જિનમૂર્તિને ધ્યાનના અભ્યાસની આવશ્યક્તાને Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૧૭ વિચાર કરે તે જરૂર સમજાશે કે આત્માને વિકાસ સાધવા કે સાચી માનવતા કેળવવા જિનમૂતિ સમાન અન્ય કઈ આલંબન વર્તમાનકાળે નથી જ, આજે તે પંથી તરીકે કહેવાતાઓમાં પણ ઘણાઓને મૂર્તિપૂજા એગ્ય લાગે છે પણ સમાજના બંધનની દાક્ષીયતા તેમને નડે છે એટલે પ્રગટ રીતે હંમેશાં પ્રતિમાપૂજન નહિ કરતાં કઈ કઈ વખતે તીર્થસ્થળોએ જઈ ભકિતનો લ્હાવ માણે છે, માટે સમજવું જોઈએ કે દાન-શીલ–તપ અને ભાવ એ ચારે પ્રકારના ગુણે કેળવવા એ ગુણોની આત્માને ખાસ જરૂર છે એવા પ્રકારની પ્રતિતી દ્રઢ કરવા જિન પ્રતિમાનું ધ્યાન ખાસ જરૂરી છે. ( જિનમંદિરની પણ ખાસ આવશ્યકતા. પ્રતિમાઓની ભક્તિ માટે મંદિરે કે દહેરાસરની પણ ખાસ આવશ્યક્તા છે. કઈ પણ શુભ પ્રવૃત્તિ તેને માટેના અલગ સ્થાન. વિના અનુકુળ થઈ શકતી નથી. શિક્ષણ લેવા માટે નિશાળ-કેલે આદિનાં સ્વતંત્ર મકાનેની આવશ્યક્તા સૌથી પ્રથમ પડે છે, તેમ દેવભક્તિગુરૂભકિત કે ધર્મક્રિયા આદિ કરવા માટે પણ અલગ સ્થાનેનું નિર્માણ થયા વિના તે ભકિત આદિની ક્રિયાઓ નિવિદને થઈ શકે નહિ. બીજાં કાર્યો જેમ જરૂરી છે તેમ દેવભક્તિ ઘણી જરૂરી છે, અથવા તે બીજા બધાં કાર્યો કરતાં દેવભકિત અધિક જરૂરી છે. એમ માનનાર વર્ગ અનેકાનેક સગવડપૂર્વક દેવભક્તિ થઈ શકે તેવાં મને હર અને રમણીય ચૈત્યસ્થાનેની મંદિરની જરૂરીયાત સ્વીકાર્યા વિના Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મૂર્તિપૂજ રહી શકે જ નહિ. જિનમંદિરે એટલે ઉચ્ચ સંસ્કૃતિનું ધામ છે. આવા ઉચ્ચ સંસ્કૃતિના ધામે પ્રત્યે દ્વેષ ભાવ કર, અન્ય સામાજિક ઉન્નતિનાં કામેને હાને આવાં ધામેની નિરર્થકતાની ઘેષણાઓ કરવી એ ઉચ્ચ સંસ્કૃતિની પ્રાપ્તિને કુઠારાઘાત કરવા સમાન છે. આવાં જિનમંદિરના નિભાવ અર્થે અમુક ફંડ પણ કાયમ સ્થાયી જોઈએ કે જેને દેવદ્રવ્ય નામે ઓળખાય છે. તે દેવદ્રવ્ય શબ્દને પણ મનમાન્ય અર્થ કરી તેના પ્રત્યે ઘણાદ્રષ્ટિએ નિહાળી કાદવ ઉડાડનારાઓ પણ જૈન સંસ્કૃતિના કટ્ટા દુમને જ કહેવાય. વિચારે કે ! આજે ભૂતકાળ કરતાં કેળવણીની સંસ્થાઓહાઈસ્કુલ-કોલેજો આદિ કેટલું વધી ગયું છે. તે કાયમી ટકાવવા સરકારી ખાતાઓમાંથી કે દાનવીરે તરફથી સ્થાયી ફંડ કેટકેટલું અલગ રાખવામાં આવે છે, દેશના ગમે તેવા સંગોમાં પણ આ કેળવણુ ખાતાની રકમ તરફ અન્ય કાર્યોમાં ખેંચી જવાની કેઈને પણ વૃત્તિ ઉદભવતી નથી. અન્ય ગમે તેટલા કપરા સંગે સહન કરી લઈને પણ આ કેળવણીની સંસ્થાઓના ફંડની વૃદ્ધિ માટે પહેલી મહેનત કરવાનું સૌને પસંદ છે. કારણ કે સમાજ સમજે છે કે આ સંસ્થાઓમાં બાળકે જસે તો તૈયાર થઈ સમાજને અનેકાનેક રીતે ઉત્કર્ષ સાધી શકસેતે સંઘસેવા-સમાજસેવા–રાષ્ટ્રસેવાની સંસ્કૃતિના વિચારનું આંદોલન ઉત્પન્ન કરી ત્યાગભાવના કેળવી, પિતાની મળેલ સામગ્રીને અનેકના હિતમાં યથાશક્તિ વ્યય કરી મૂછભાવ ત્યાગ કરવારૂપ ગુણની પ્રાપ્તિના ધામરૂપી જિનમંદિરને કે તેના નિભાવના સંગ્રહિત દ્રવ્યને અન્ય કામમાં ઢસડી જવાની ઉદ્દષણાઓ કરવી Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૧૯ તે સાચી સંસ્કૃતિ પેદા કરવાના સાધનને ઘાત કરવા જેવું છે. જિનમંદિર અને પ્રભુપૂજનમાં વપરાતાં દ્રવ્ય મૂચ્છભાવને ત્યાગ કરી વિરાગ ભાવ પેદા કરે છે શ્રી જિનેશ્વર દે તે મંગલમય છે જ, પરંતુ એ તારકોની ભકિતમાં વપરાતાં દ્રવ્યમાં પણ ઉત્તમતા આવી જાય છે. એની એ ચીજો બીજે હેત તે રાગાદિ પેદા કરવામાં નિમિત્ત બનત, અને અહિં વપરાઈ એટલે રાગદિને નાશ કરવામાં નિમિતભૂત બની. સામાન્ય રીતે ભગવાન ઉપર ચઢેલાં પુષ્પ બગીચામાં કે તેવા બીજા કેઈ સ્થળે હોય તે તુરતજ હાથમાં લઈ સુંઘવાનું મન થઈ જશે. કેઈનો સારે કારીગરીવાળો બંગલ જોઈને એ બંગલે રહેવા મળે તે ઠીક એમ દુનિયાના છને હજુ થાય, પણુ ગગનચુંબી જિનમંદિર જોઈને એવી ઈચ્છા કદાપી ન થાય. કારણ કે એ વસ્તુ એવા સ્થાને ગોઠવાઈ છે કે રાગને બદલે વિરાગ પેદા કરવામાં નિમિત્ત બને. બહ કમીને એવા સ્થાને એવી વસ્તુઓને જોઈને વિપરીત વિચાર આવે છે તે તેની મહાન નાલાયકાત છે. બાકી સામાન્ય નિયમ એજ કે ગ્ય અને ઉત્તમ જગ્યાએ વપરાએલી ઉચિત સામગ્રી તે મેહક હોવા છતાં પણ જેનારને મેહ પેદા કરનાર નીવડતી નથી, પણ મેહના નાશની ભાવનાને પેદા કરનારી નીવડે છે. આબુની કારીગરી જોઈ ઈતર જેનારને પણ એમ થાય કે આ લોકેની દેવભક્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ મૂર્તિપૂજા જબરી. જનાર યુરોપીયને પણ એમ કહે કે પુણ્યશાળીએ કમાલ કરી છે. એવા પવિત્ર સ્થળ અને એવી કારીગરીના ગે નીરિક્ષક ઇતર દર્શનીઓને પણ આવા સ્થાન પ્રત્યે ભકિતની લાગણું કુરે છે. આ બધા ઉપરથી સ્પષ્ટ રીતીએ સમજી શકાશે કે પરમ તારક શ્રી જિનેશ્વરદેવનાં ગગનચુંબી મંદિર બનાવવા તેમાં મનેહરમાં મનોહર શ્રી જિનબિંબને લાખે અને કેડના વ્યયથી પ્રતિષ્ઠિત કરવાં, તે પરમતારકેએ ફરમાવેલા દરેકે દરેક મહેસ આખીયે ભવ્ય દુનિયાને આકર્ષી શકે તેવી રીતે કરવા અને તીર્થયાત્રા માટેના વિશાલ સંઘે કાઢવા, એ બધું ય આત્માને વિષયેથી વિરકત બનાવવાનું મહાન સાધન છે. સ્વ અને પરને સમ્યકત્વ પ્રાપ્તિનું અને પ્રાપ્ત થયેલ સમ્યકત્વને દ્રઢ બનાવવાનું આલંબન છે અને તેથી જ ઘણા ભાગ્યશાલી જીએ શ્રી શત્રુંજય-ગીરનાર વિગેરે મહા પવિત્ર તીર્થોમાં પિતાની લક્ષમી પુષ્કળ ખરચી પુણ્યાનુબંધી પુણ્યને પ્રાપ્ત કર્યું છે. વસ્તુપાલ તેજપાલે કરેલ પોતાની લક્ષ્મીનો સદ્વ્યય મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે ત્રણ લાખ દ્રવ્ય ખરચીને શત્રુ યે તેરણ બંધાવ્યું, ત્રણહજાર અને બે જીર્ણોદ્ધાર કરાવ્યા, તેરસેં જિનમંદિર શિખરબંધ કરાવ્યાં, એક લાખ ને પાંચ હજાર નવિન જિનબિંબ ભરાવ્યાં, અઢાર કોડ ને છ– લાખ દ્રવ્ય શ્રી શત્રુંજય તીર્થે ખરચ્યું. બાર કોડને ત્રેપન લાખ દ્રવ્ય શ્રી આબુ તીર્થમાં ખરચ્યું. પાંચસે સિંહાસન હાથી દાંતનાં કરાવ્યાં, પાંચસેં સમવસરણ કરાવ્યાં, Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧ર૧ ઈત્યાદિ ઘણી લક્ષમી તે ભાગ્યશાળીઓએ ખરચી મહાન પુન્ય ઉપાર્જન કર્યું, અને જિનેશ્વર દેવના શાસનની પ્રાપ્તિને કૃતાર્થ કરી આત્મશ્રેય સાધી જગતમાંથી કાળધર્મ પામી ગયા છતાં નામ સમરણરૂપે હજી જાણે જીવતા જ હેયની એમ ધર્મિષ્ઠ જીવેને યાદ આવ્યા કરે છે. આજે અનેક શ્રી જિનમંદિરે અને મૂર્તિઓ સ્થળે સ્થળે શ્રી જિનપૂજાની પ્રાચિનતા અને શાસ્ત્રીયતાને જીવતે જાગતે ખ્યાલ આપે છે. मेसस प्रतापचंद एन्ड ब्रधर्स सराफ-गुजरी-कोल्हापुर हमारे यहां पर हर तरहका चांदीका माल पायजेब (तोरडी) कंदोरा व पूजाकी डबीयां वगैरे फेन्सी माल, व-सोनेके दाने छोटे बडे हरसाइझ में योग्य भावसें मीलते है व ओर्डर माफीक माल गेरन्टी के साथ भेजा जाता है. भावके ली पत्र व्यवहार करे. Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું. મૂર્તિ વિરેધકને સંક્ષેપ ઈતિહાસ સત્ય વસ્તુના વંશ માટે તેના વિરોધકે કે પિતાની વિપરીત માન્યતાને અંગે સાર્થક વસ્તુને નિરર્થક માનનારાઓને પ્રયત્ન આ દુનિયા પર અનેકવાર થાય છે તેથી કરીને સત્ય વસ્તુની સત્યતા કદાપિ નષ્ટ થતી જ નથી. અને એ રીતે મૂર્તિ પૂજાને વ્યર્થ માની તેનું ઉમૂલન કરનારાઓ ઘણય થઈ ગયા છે પરંતુ ભાવિક આત્માઓએ તેને અનેકવિધ સામનો કરી મૂર્તિપૂજા ઉપરના વિશ્વાસ અને ભક્તિભાવની જગતમાં વૃદ્ધિ કરી છે. અને જ્યારે જ્યારે અધિકાધિક કટેકટીને સમય આવ્યો ત્યારે તે ઉલટું પૂર્વ મંદિરે કરતાં નવિન મંદિરે અધિક સંખ્યામાં થયાં છે. મૂર્તિપૂજાને પ્રથમ વિશ્વ વિક્રમની ૭ મી શતાબ્દિમાં અરબસ્તાનમાં મહમદ પિગમ્બરે કર્યો હતો. તે પહેલાં તે પાશ્ચાત્ય પ્રદેશમાં પણ મૂર્તિપૂજાને માટે પ્રચાર હતે. એસ્ટ્રિયામાં ભગવાન મહાવીરની મૂર્તિઅમેરિકામાં તામ્રમય સિદ્ધચકને ગટ્ટો, મેંગેલીયા પ્રાંતમાં અનેક ભગ્ન મૂર્તિ એના અવશે અને મક્કામદિનામાં જૈન મંદિર જે હાલ ત્યાંથી ફેરવવામાં આવ્યું છે એ વિગેરે મૂર્તિપૂજાના પૂરાવા Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા છે. આજે પણ મૂર્તિપૂજાના પ્રચાર વિનાને કઈ પણ પ્રદેશ જગતભરમાં શો ય જડતું નથી. પિગમ્બર મહમ્મદને વિરોધ કઈ પ્રમાણે દ્વારા નહિ પણ તલવારના બળે હતું, અને એ પ્રમાણે જ ધર્માધતાના કારણે આ ભારત વર્ષ ઉપર મુસલમાનોએ પણ હિંદુઓનાં આદર્શ મંદિર-મૂતિઓ અને શિલ્પકળાઓને તેડી ફેડી નાખી અનેક વિધ લૂંટફાટ ચલાવી જુ ગુજાર્યા છે. તેમ છતાં પણ ૧૫ મી સદી સુધી પોતાના આર્ય સંસ્કારોનું ગૌરવ માનનાર ભારત વર્ષની આર્ય પ્રજા ઉપર અનાર્ય સંસ્કૃતિને છેડે પણ પ્રભાવ પડ્યો ન હતો. મરણાંત કષ્ટની પણ દરકાર કર્યા વિના કે દુન્યવી અનેકવિધ સાહાબીઓથી લેશ માત્ર પણ નહિ લલચાતાં સતી સ્ત્રીઓ જેમ પિતાના સતીત્વથી અચૂક રહે છે તેમ અનેક પ્રકારે આર્કમણે આવ્યા છતાં ધર્મવીર ઉપર અનાર્ય સંસ્કૃતિની જરા પણ અસર થઈ નહતી. અનાર્ય સંસ્કૃતિની દેષિત અસર અને તેનું અંધ અનુકરણ કરવાનું ભયંકર કલંક ભારત વર્ષને માટે વિક્રમની ૧૬ મી સદીમાં ઉપસ્થિત થયું છે. અને આ મંદિર અને મૂતિઓ તરફ કૂર દ્રષ્ટિથી જોવાનું અને કંઈ પણ સમજ્યા અને વિચાર્યા વિના અનાર્ય સંસ્કૃતિનું અંધ અનુકરણ કરવાનું તે સમયથી જ શરૂ થયું છે. “ઈશ્વરની ઉપાસના માટે જરુર પદાર્થોની કંઈ પણ જરૂરિયાત નથી” એમ જાહેર કરીને શ્વેતાંબર જેમાં લોકાશા, દિગમ્બર જૈને માં તારણ સ્વામિ, શિમાં ગુરૂ નાનક, જીલ્લાઓમાં કબીર, વિષ્ણમાં રામ Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ --- ---- ૧૨૪ મૂર્તિપૂજા ચરણ, અને અંગ્રેજોમાં માર્ટિન લ્યુથર વિગેરે વ્યક્તિઓએ સંસ્કૃતિના આધારરૂપ મંદિર અને મૂર્તિઓની વિરૂદ્ધ ઘોષઅણુઓ શરૂ કરી મૂર્તિઓ દ્વારા પિતાના ઈષ્ટદેવની ઉપાસના કરનારાઓને તેઓએ આત્મકલ્યાણના માર્ગથી છેડાવી દીધા હતા. મિથ્યાત્વના ઉદયથી ક્યારેક અસત્ય શ્રદ્ધા પણ હસી જાય છે અને પછી તેની આગળ શાસ્ત્રો-યુક્તિઓ અને ઈતિહાસ દ્વારા ગમે તેટલું સમજાવવામાં આવે તે પણ હૃદયમાં સ્થિર થઈ ગયેલી માન્યતા ઉખડતી નથી અને એજ પ્રમાણે જેમ અનેક નવા પંથે અને મતો નીકળે છે તેમ જૈનેમાં પણ લોકાશાએ મતિ વિરોધને પિતાને મત સંવત ૧૫૦૮ માં ઉભે કર્યો હતે. ડૉ. ગાંધી લખે ' લેખકે જાણવું જોઈએ કે આ બધાઓએ (મૂર્તિ વિધિ ઘષણ કરનાર ઉપરોક્ત લેકાશા વગેરેએ) પિતતાના ધર્મ મતમાંથી સડે દૂર કરવાના પ્રખર પ્રયત્ન કર્યા હતા અને તેઓ સડે દિંર કરનાર અને વિશુદ્ધિ કરનાર Reformers ગણાય છે.” અહિંયાં હૈ. ગાંધીએ ઇતિહાસથી પૂરવાર કરી દેવું જોઈએ કે લોકાશાહે શું સડો દૂર કરવા નો મત ચલા! પણ લોંકાશાહે ન મત કેમ ચલા તેની સત્ય હકિકત અમે અહીં રજુ કરીએ છીએ. ઈતિહાસ દ્વારા સ્પષ્ટ સમજાય છે કે લોકશાહના સમયમાં જે સમાજની કઈ એવી પરિસ્થિતિ ન હતી કે જેથી તે સમયે જૈન સમાજમાં કેઈપણ પ્રકારની પરિવ Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૨૫s તનની આવશ્યકતા હોય. જે કેઈપણ પરિવર્તનની આવશયકતા હતા તે તે સમયે ધૂરધર પ્રભાવશાલી જનાચાર્યોનું અસ્તિત્વ હતું. લંકાશાહના સમયના શિલાલેખો અને ગ્રંથ. નિર્માણ પ્રમાણથી સિદ્ધ થાય છે કે તે સમયના આચાર્યો, પૈકી નીચેના આચાર્યો વધુ ખ્યાતિવંત અને પ્રતિષ્ઠિત હતા. - (૧) તપાગચ્છાચાર્ય રત્નશેખરસૂરિ (૨) ઉપકેશ ગચ્છાચાર્યદેવ ગુપ્તસૂરિ (૩) આંચલ ગચ્છાચાર્ય જયસિંહ સૂરિ (૪) આગમ ગચ્છાચાર્ય હેમરત્નસૂરિ (૫) કરંટ ગચ્છાચાર્ય સાર્વદેવસૂરિ (૬) ખરતરગચ્છાચાર્ય જિનચંદ્રસૂરિ (૭) ચિત્ર ગચ્છાચાર્ય મલચંદ્રસૂરિ (૮) થારાપદ્ર ગચ્છાચાર્ય શાન્તિસૂરિ (૯) ધર્મશેષ ગચ્છાચાર્ય સાધુ રત્નસૂરિ (૧૦) નાગેંદ્ર ગચ્છાચાર્ય ગુણદેવસૂરિ (૧૧) નાણકય ગચ્છાચાર્ય ધનેશ્વરસૂરિ (૧૨) પીપલ ગચ્છાચાર્ય અમરચંદ્રસૂરિ (૧૩) પૂર્ણિમ ગચ્છાચાર્ય સાધુસિંહસૂરિ (૧૪) બ્રાહ્મણ ગચ્છાચાર્ય પજગસૂરિ (૧૫) ભાવહડાચાર્ય ભાવેદેવસૂરિ (૧૬) માલધારી ગચ્છાચાર્ય ગુણનિર્મલસૂરિ (૧૭) રૂદ્રપાલી આચાર્ય સેમસુંદરસૂરિ (૧૮) વૃદ્ધ ગચ્છાચાર્ય સાગરચંદ્રસૂરિ (૧૯) સંડેરા ગચ્છાચાર્ય શાન્તિસૂરિ (૨૦) દ્વિવન્દની ગચ્છાચાર્ય કકસૂરિ (૨૧) હર્ષપુરીય ગચ્છાચાર્ય ગુણસુન્દર સૂરિ (૨૨) નિવૃતિ ગરષ્ટાચાર્ય માણચંદ્રસૂરિ (૨૩) પાલીન વાલ ગચ્છાચાર્ય યશોદેવસૂરિ (૨૪) વિદ્યાધર ગચ્છાચાર્ય હેમચંદ્રસૂરિ (૨૫) વિધિપક્ષ આચાર્ય જયકેસરસૂરિ (૨૬) હુંબડ ગચ્છાચાર્ય સિંહદેવસૂરિ (ર૭) સિદ્ધાંત ગચ્છાચાર્ય સેમચંદ્રસૂરિ (૨૮) રત્નપરાગચ્છાચાર્ય ધર્મચંદ્રસૂરિ (૨૯) Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મૂર્તિપૂજા રાજગચ્છાચાર્ય મલિયાચંદ્રસૂરિ (૩૦) હરજી ગચ્છાચાર્ય મહેશ્વરસૂરિ. હૈ. ગાંધી લખે છે કે – લોકાશાહને પતિ સાથે કઈ જાતનું વૈમનસ્ય ઉભું થયું ન હતું, લોકાશાહના સુંદર અક્ષરથી આકર્ષાઈને યતિશ્રીએ લેકશાહને સૂત્રની નકલ કરવા આપેલી. યતિઓના શિથિલાચારની શ્રાવકોને ખબર ન પડે તેથી યતિઓએ શ્રાવકેને સૂત્રો વાંચવાની બંધી કરેલી. એટલે શ્રમણોપાસક લોકશાહ પાસે પહેલવહેલા જ સૂત્ર આવ્યા.” શું બધા આચાર્યો શિથિલાચારી બની ગયા હતા કે તે માટે ખબર ન પડવા દેવા શ્રાવકને સૂત્રે વાંચવાની મનાઈ કરેલી હતી? આમ કહેનારને પ્રમાણ સહિત સાબિત કરી દેવું જોઈએ. હવે કદાચ ઘડીભર માની હો કે સર્વ સાધુઓમાં શિથિલતા આવી ગઈ હતી તે કાશાહે તે શિથિલાચારને વિરોધ કરે છે તે હતું, પરંતુ મૂર્તિપૂજાને વિધ શા માટે કર્યો? છે. ગાંધી લખે છે કે – લેકશાહે યતિશ્રીને નકલ કરી આપવા ઉપરાંત પોતાના માટે પણ એકેક નકલ કરી લીધી. એ સૂત્ર ઉપરથી તેમને સમજાયું કે મૂર્તિપૂજા સૂત્રાનુસાર નથી. અને તેથી તે વાત તેમણે જાહેર કરી.” પ્રથમ યતિઓના શિથિલાચારની હકિકત જણાવી પણ તેમાં કંઈ ઈતિહાસિક પૂરા નહિ હોવાથી હવે મૂર્તિપૂર જાની વાત બેસાડી. ઠીક ! પણ એ વાત બેસાડવા પહેલાં વિચારવું જોઈએ કે મૂર્તિપૂજા સૂત્રાનુસાર ન હતા તે તેને હઠાવી દેવા માટે તે ટાઈમે અનેક ગરોના આચાર્યો અને હજારે સાધુ વિહાર કરતા હતા તેઓ લૉકાશ કરતાં Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૨૭ અનેકગણું વિદ્વાન હતા તેઓએ તે વાત કેમ જાહેર ન કરી? લોકશાહમાં તે જૈન સિદ્ધાંત–સ્યાદ્વાદ-ઉત્સર્ગોપવાદ આદિનું જ્ઞાન પણ નહતું કે જેથી મૂર્તિપૂજા સૂત્રાનુસાર છે કે નહિ તેની તેમને માલુમ પડે. તે તે માત્ર લહિયાનું (લખવાનું કામ કરતા હતા. લહિયા કામ તે એક કળા છે બાકી વિદ્વતા નથી. આજે પણ ઘણાએ લહિયાનું કામ કરે છે. અરે! હાલે તે દીવાલો ઉપર પણ શાસ્ત્રો કેતરાવ્યાં છે તે તેથી તે છેતરનારાઓ કોતરવાની કળા જાણે પણ કેતરાયેલ સૂત્રનો અર્થ તેઓ જાણી શકતા નથી. એટલે સાધુઓના શિથિલાચાર માટે કે મૂર્તિ પૂજા સૂત્રાનુસાર ન હોવાને કારણે સેંકાશાહે ન મત ચલાવ્યાની હકિકત સત્યથી તદ્ન વેગળી છે. લોકાશાહના વખતમાં મુખ્યતઃ ઉગ્ર વિહારી ક્રિયાપાત્ર મુનિરાજે વિચરતા હતા. બાકી સામાન્યપણે કેઈક શિથિલાચારી પણું હોય તે સંભવીત છે; કારણ કે બે હજાર વરસોમાં કઈ કઈ પ્રકારની ઉથલપાથલ થઈ હતી. વળી મોટી સંખ્યાવાળા સમાજમાં કદાચ કઈ શિથિલાચારી રહી પણ જાય છે તેમાં કંઈ મોટી વાત ન કહેવાય! તેમ છતાં પણ એવા ભ્રષ્ટાચારી ન હતા કે દુનિયા તેમને બહિષ્કાર કરે. અર્થાત્ લેકશાહના સમયમાં એટલે વિક્રમની સોળમી શતાબ્દીમાં એવું કંઈ પણ કારણ ન હતું. સોળમી શતાબ્દી પહેલાંના કાળમાં સમગ્ર ભારત ઉપર તેમાં પણ વિશેષતઃ જૈનશાસન ઉપર કેટલાકે તરફથી સંકટનાં વાદળ કેઈ વખત આવી ગયાં હતાં. જેમકે કંઈ વર્ષો સુધી ભીષણ Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મૂર્તિપૂજા દુષ્કાળ પડ્યા, જૈન સાધુઓને પિતાના કઠિન નિયમ પાલનમાં અનેક પ્રકારનાં સંકટોનું સહન કરવાપણું, પુષ્પમિત્ર-મિહિરગુલ સુન્દર પાંડવ જેવા અધમ નરેશેનું જન ધર્મ ઉપર દારૂણ આક્રમણ થવું, શંકરાચાર્ય જેવા અન્ય મતાવલમ્બિના તથા યવનેના હુમલા-કાળના કલુષિત પ્રભાવથી કઈ કઈ સાધુઓમાં આચારશથિલ્યતા–ચિત્યવાસ આદિની વિકટ સમસ્યાઓ વગેરે સગમાં જન ધર્મનું સંરક્ષણ કરવામાં એક સાધારણ પ્રશ્ન નહિ હતા, તો પણ તે સમયે જૈનાચાર્યોએ અનેક લક્ષ્યબિન્દુએ દ્રષ્ટિમાં રાખી જૈનશાસનના રક્ષણમાં અનેક રીતે આત્મગ દીધું હતું. પરંતુ નવે મત ઉપસ્થિત કરી જૈનશાસનને છિન્નભિન્ન કરી નાખવાનું ભયંકર પાપ કેઈએ વહેર્યું ન હતું. એવા ભીષણ ટાઈમમાં પણ જૈનાચાર્યોએ જેટલા રાજાઓને જેન બનાવ્યા, જેટલા અજૈનોને ' જેન બનાવ્યા, જેટલા તાત્વિક વિષયના ગ્રંથ બનાયા, જેટલા શાસ્ત્રાર્થો કરી વિજયપતાકાએ ફરકાવી તેટલી કાર્ય પ્રવૃત્તિ પાછળના ઈતિહાસમાં મળતી નથી. તે સમયમાં જે કઈ ચિત્યવાસી થઈ ગયા યા તે કઈ શિથિલાચારી હશે તેઓના હૃદયમાં પણ જૈન ધર્મ માટે અતિ ગૌરવ હતું. ગચ્છા અનેક હતા પરંતુ જેમ એક વૃક્ષને અનેક શાખાઓ હેઈ તે શાખાઓ વડે વૃક્ષ સુશોભિત બની રહે તેમ ગરછોરૂપી શાખાઓ વડે જૈનશાસન રૂપી વૃક્ષ ફાલ્યું ફુલ્લું રહેતું, અનેક ગચ્છે હેવા છતાં પણ જિનેશ્વર દેવાએ કથિત વચનેને અનુસરવામાં મતભેદ ન હતું. તે આ બધા ધુરંધર મહાન્ પુરૂષે આગળ કાશાહ શું હિસાબમાં? કેમકે શ્રીમાન લંકાશાહે નથી કેઈ જબરજસ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૧૨૯ રાજાને પ્રતિખાધ પમાડી જૈન ધર્મના ઉપાસક બનાયા, નથી કોઇ અજનીને જૈન અનાયા, નથી કોઈ જૈન ધર્મના સ્તંભ સ્વરૂપ જૈન મંદિર-મૂતિયાની પ્રતિષ્ઠા કરાવી, નથી ફાઈ રાજસભામાં જઈ વ્યાખ્યાન દીધું, કે જેથી નવા મતના ઉત્પાદક તરીકે તેમની યાગ્યતા હતી ? વળી કદાચ પેાતાના મંતવ્યને મજબુત રાખવા એમ પણ કાઈ કહે કે- જેનામાં હિંસા બહુજ વૃદ્ધિને પામી હતી એટલે વૃદ્ધિ પામતી હિંસાને રોકવા માટે લાંકાશાહે દયા ધર્મના પ્રચાર કર્યાં. તે આ રીતે લેાંકાશાને દયા ધર્મના પ્રચારક તરીકે કહેનારને વિચારવું જોઈએ કે દયા ધર્મના પ્રચાર તેા ભગવાન મહાવીરે કર્યો હતા અને તેમના પછી જૈનાચાર્યાએ તે દયા ધર્મનું પોષણ કર્યું. હતું. પણ લેાંકાશાહે કયી જાતના નવા ધર્મ ફેલાવ્યે ? અને કઇ જગ્યાએ દયા પળાવી ? કે તેમના પછી તુરતજ થઈ ગયેલા જૈનાચાર્ય શ્રી વિજયહીરસૂરિશ્વરજીએ મુસલમાન બાદશાહ અકબરને દયાધર્મમાં રક્ત બનાવ્યા હતા તેવી રીતે લાંકાશાહે કાઈ ને હિંસાના કૃત્યથી મુક્ત કર્યો ? વળી આગળ વધીને કાઈ કદાચ એમ કહે કે લાંકાશાહના સમયમાં મદિરાના નામ પર ઘેાર હિંસા થતી હતી તેને બંધ કરવાને લાંકાશાહે દયા ધર્મના પ્રચાર કર્યાં. તેના પ્રત્યુત્તરમાં કહેવાનું કે ઢાંકાશાહે મદિરાના વિરાધ કરવાથી મદિરા કઈ ઓછાં થયાં નહિ પરતુ તેથી Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૧૩૦ તા તેણે સુતા સમાજને જાગૃત કર્યાં અને ઉલ્ટી મદિરામૂર્તિઓની ખૂબ વૃદ્ધિ થઇ. જેથી માલુમ પડે છે કે લાંકાશાહે કરેલા વિરૂદ્ધ ઉપદેશથી જનતાની શ્રદ્ધા મંદિર– મૂર્તિયેા પર ન્યુન થવાને બદલે તે શ્રદ્ધા વિશેષપણે વૃદ્ધિને પામી, અને એજ પૂરાવા લાંકાશાહે કરેલ પ્રરૂપણા તરફ તે સમયની જનતાને વિરૂદ્ધ દર્શાવે છે. મંદિરાને નામે હિંસા થતી હોવાનું કહેનારાઓને પૂછીયે છીયે કે શું મંદિઊના નામ પર ઘેટાં બકરાં કપાતાં હતાં? કે મનુષ્યાનું અલિદાન દેવાતું હતું ? કે શું થતું હતું ? કે જેથી લેાંકાશાહુને તે બંધ કરાવવા નવા મત ઉત્પન્ન કરવા પડયો હવે કદાચ તેઓ એમ કહેતા હોય કે તે સમયે મંદિરને માટે પત્થર-પાણી-ચૂના. તથા મૂર્તિ પૂજાનેઅંગે જલ-ચંદન-ફૂલ-ફૂલ-ધૂપ આદિની પ્રક્રિયામાં જે જીવહિંસા થતી હતી તે લાંકાશાહે બંધ કરાવી. કેવી વિચિત્ર દલીલ ! જાણે દયાના દરિયા તેજ પાકયા ! અનેક સુવિહિત–પૂર ધર જૈનાચાર્યાને જે કામમાં હિંસા ન સમજાઈ તે કામમાં લાંકાશાહને હિંસા સમજાઈ. અરે! જૈનાચાર્યાની વાત તેા એક ખાજી રહી પણ ખુદ તીથ - રાને જેમાં હિંસા ન સમજાઈ તે શ્રીમાન્ લેાંકાશાહને સમજાઈ ? આ હિસાબે તા તીર્થંકર કરતાં પણ વધુ દયાળુ તેઓ લાંકાશાહને માનતા હશે. કેમકે ભગવાન તીર્થંકરાના સમવસરણમાં ગાડાંનાં ગાડાં ભરાય તેટલાં સચિત પુષ્પાની વૃષ્ટિ થતી હતી, અનેક ધૂપ-દીપ પ્રગટાવતા, સમવસરણની ભૂમિમાં સુગંધી જલના છંટકાવ થતા તે આર Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૭૧ ભની તે લેકશાહના અનુયાયીઓ પણ અનુમોદના કરે છે તે લંકાશાહે જિનમૂર્તિની પૂજામાં થતી જલ-પુષ્પ– ધૂપ આદિની પૂજામાં કેવા પ્રકારની ઘેર હિંસા માની ? - ઠીક! ઘડીભર માની લો કે! તીર્થંકર પરમાત્મા કરતાં વધુ દયાના સાગર લોકાશાહને તે પૂજામાં એકેન્દ્રિય જીવની હિંસાથી કંપારી છૂટી પણ: સામાયિક-પ્રતિક્રમણદાન-દયા એ કાર્યો પ્રત્યે કંપારી છૂટી તેનું શું કારણ? અને પ્રથમ એ કાર્યોને નિષેધ કરી પછી તેની છૂટ આપી તેનું શું કારણ? 3. ગાંધી લખે છે કે – લોંકાશાહે દાન દેવાની કદી બંધી કરી જ નહોતી તે પછી પાછળ દાન દેવાની છુટ આપી એમ કહેવું એ પણ જુઠું વિધાન છે.” ભાઈ ગાંધી! નીચેની હકિકત વિચારે તે તેમને સ્પષ્ટ માલુમ પડી જાય કે સત્ય વિધાન છે કે જુઠું વિધાન છે? જુઓ ! લંકાશાહના સમકાલીન ત્રણ મહાન લેખકે શું કહે છે? પં. લાવણ્યસમયજી વિસં. ૧૫૪૩ मति थोडी नई थोडं ज्ञान, महियळ बडु न माने दान । पोषह पडिकमण पच्चखाण, नहि माने ए इस्यो अजाण । जिनपूजा करवा मति टली, अष्टापद बहु तीर्थ वलो । नवि माने प्रतिमा प्रासाद, ते कुमति सिऊ केहु वाद । Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ત સ્મૃતિ પૂજા लुंटक मतनुं किसोर विचार, जे पुण न करई शौचाचार । शोच विहुणा श्री सिद्धान्त, पढतां गुणतां दोष अनन्त ॥ सिद्धांत ययार्ध न युग वर्ष - ४-१० X X ઉપાધ્યાય કમલ સંયમ વિ॰ સં૦ ૧૫૪૪ संवत पनर अठोतर उजांणि, लुंको लहोउ मूलनी खांणि साधु निन्दा अहनिशि करह, धर्म धडाबंध दिलाउ धरई तेह नई शिष्य मलीयो लखमसी, जेहनी बुद्धि हियेथी खसी टालई जिन प्रतिमा नईमान, दया दया करो टालई दान पडिकमणाने टालई नाम, भ्रमे पडिया घणा तेई ग्राम સિદ્ધાંતસાર ચાપાઈ જૈનયુગ વર્ષ-૫ અંક-૧૦ X X Jain Educationa International X મુનિ વિકાકૃત અસૂત્ર નિરાકરણ અત્તીસી घर खूणई ते करई वखाण, छांडई पडिक्रमण पच्चखांण छांडी पूजा छांडिउ दान, जिणपडिमा किधऊ अपमान पांचमी आठमी पाखी नथी, मा छांडी नई माही इच्छी विनय विवेक तिजिऊ आचार, चारित्रीयां नइ कहई खाधार ॥ नैनयुग भासिङ वर्ष- २४ १-२-३ x લાંકાશાહના સમકાલીન વિદ્વાનાએ લાંકાશાહના સિદ્ધાંતાની તે સમયની સમાલેાચના કરેલી છે. તેના ઉલ્લેખ પ્રાચિન પુસ્તક ભડારામાં મળે છે. તે અનુસાર ખાત્રી થાય 4 For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિપૂજા છે કે લેાંકાશાહના સિદ્ધાંત સામાયિક-પૌષધ-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન-દાન-દેવ પૂજાને નહિ માનવાના હતા એટલુ જ નહિ પણ વધુમાં લેકાશાહ સાધુ અને જૂનાગમાને પણ માનતા નહિ હતા. તે અ ંગે તે લેાંકાશાહના સમકાલીન ઉપરાક્ત ત્રણ વિદ્વાનાના લેખિત પૂરાવા દર્શાવ્યા. તે ઉપાંત એક દિગંખરી શાસ્ત્રનું પણ પ્રમાણ મળે છે. તે દીગઅરી આચાર્યે તે આવેશમાં આવી જઇ વાંકાશાહને પાપાત્મા તરીકે સખાધે છે. તે પાપાત્મા શબ્દ તેમણે કેમ વાપર્યો હશે ? તે તે તેએ જાણે, જીઓ:-~~ દિ. આ રત્નનદી. વિ. સં. ૧૫૨૭ કે બાદ ( લાંકાશાના સમકાલીન ) सुरेन्द्राचे जिनेन्द्राचे, तत्पूजांदातु मुत्ततम् । समुत्थाप्य स पापात्मा, प्रतिपोजिन सूत्रतः ॥ १६॥ ૧૩૩ ભદ્રબાહુ ચરિત્ર પૃ૦ ૯૦ તે સમયના શિખરી એમ કહી રહ્યા છે કે વિ સ૦ ૧૫૨૭ માં શ્વેતાંબરામાં લુંક નામે એક પાપાત્માએ જિનેન્દ્રની પૂજા અને દાન ઉત્થાપ્યા અર્થાત્ નહિ માનતા હતા. Jain Educationa International લાંકાશાહના સમકાલીન કઠુઆશાહ નામે એક વ્યક્તિ થઈ ગયા. તેઓએ પણ તે સમયે પેાતાના નામથી કહુ પથ કાઢવો, તેણે જૈન સાધુઓ સાથે દ્વેષ હાવાથી સાધુ સંસ્થાનાજ બહિષ્કાર કર્યાં, પરંતુ જૈન મંદિર મૂર્તિ For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા જૈનાગમ-પંચાંગી સહિત તથા સામાયિકાદિ માક્ષ સાધક જૈન ક્રિયાઓને તા પેાતાના મતમાં પૂર્ણ માન્ય રાખ્યાં. અને તેણે લેાંકાશાહના ભીષણ વિરોધ કર્યાં, વળી તેણે (કહુઆશાહે) એટલા સુધી ઉદ્ઘાષણા કરી કે લેાંકાશાહના મતવાલાઓના ઘરના અન્ન જલ પણ નહિ લેવાં જોઈએ. તે હાલતમાં સમજુ માણુસ સ્હેજે સમજી શકશે કે તે સમયે લેાકેા લેશાહુને કેવી દ્રષ્ટિમાં દેખતા હતા ? ઉપર મુજબ ધૈ દિઅનેક લેખકોએ પેાતપાતાના ગ્રંથમાં લેાંકાશાહના વિષયમાં ઉલ્લેખ કર્યો છે, એટલુંજ નહિ પણ લાંકાશાહનાજ અનુયાયી યુતિ કેશવજી કે જેએ લાંકા મતમાં એક વિદ્વાનની પંક્તિમાં ગણાતા હતા તેઓએ પણ પેાતાના ગ્રંથમાં લાંકાશાહના સિદ્ધાંત અંગે લખ્યું છે કે ૧૩૪ आगम लख मनमां शंकई, आगम सांखि दान न दिस प्रतिमा पूजा न पडिक्कमणुं, सामायिक पोसह पिणकमणुं श्रेणिक कुणिकराय प्रदेशी, तुंगिया श्रावक तत्व गवेषी किut पडिकमणुं नवि कीधुं, किणइ परने दान न दीधुं. सामायिक पूजा छइ डोल, यति चलावर इणविध पोल प्रतिमा पूजा बहु संताप, तो अम्हि करई धर्मनी थाप - यति केशवजी ० चतुविशति सिलोगो ( તા. ૧૮ જુલાઈ ૩૬ ઈસ્વીના મુંખઈ સમાચારમાં ) આ બધા પ્રમાણેા ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે ઢાંકાશાહે માત્ર જિનપૂજાના નિષેધ નહિ કરતાં સામાયિકાદિના Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૧૩૫ પણ નિષેધ કર્યો છે. આ બધાં શુભ અનુષ્ઠાનનું વિરોધ કરવાનું કારણ કાંઈ સમાજની કે ધર્મની ઉન્નતિ યા દયાધર્મ ન કહી શકાય. પરંતુ કેઈ કારણસર તે લંકાશા તે વખતના યતીઓથી અપમાનીત થયા હોય અગર તે યવનને સંયોગ મળવાથી જૈન ધર્મના વિરૂદ્ધ ને મત ચલાવ્યું હોય તે બનવાજોગ છે. હવે લોકાશાહે ન મત કેમ શરૂ કર્યો તે કારણ ઈતિહાસિક વિષયો દ્વારા તપાસીએ એ ઉપરથી વાંચકને સમજાશે કે એ મતની ઉત્પત્તિ વ્યાજબી હતી કે ગેર વ્યાજબી હતી? લોકશાહ યતિઓના ઉપાશ્રયમાં લહિયાનું કામ કરતા હતા. તેની મજુરીના પૈસા શ્રાવકે જ્ઞાન ખાતામાંથી આપતા હતા. એક વખતે પુસ્તકની લખાઈના પૈસા આપી દેતાં સાડા સત્તર દેકડા બાકી રહ્યા. તેથી શ્રાવકે અને . લંકાશા વચ્ચે આપસમાં તકરાર પેદા થઈ લંકાશા યતિઓની પાસે ગયા. યતિઓએ કહ્યું કે, લંકા ! અમે તે પૈસા રાખતા નથી, માટે શ્રાવકેથી તમારા હિસાબ કરી લે. એ સાંભળી લોકાને ગુસ્સો આવ્યો અને તે સાધુઓની નિન્દા કરતા કરતા એક હાટ ઉપર આવીને બેઠા. ત્યાં એક મુસલમાન લહિયા મુસલમાનોનાં પુસ્તક લખતો હતું અને લોકાશાહને મિત્ર હતું, તે ત્યાંથી નીકળે. તેણે લેકશાહને પૂછ્યું કે હે શાહ લેકા ! તારા કપાલ પર શું છે? કાશાહે કહ્યું કે મંદિરને સ્તંભ (તિલક) છે. તે વખતે સૈયદે કાશાહને નાસ્તિકતાને ઉપદેશ આપે જેથી ભેંકાશાહની બુદ્ધિમાં વિકાર થશે. Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ 138 મૂર્તિપૂજા ત્યારબાદ તેણે સૈયદની સંગતિથી જન ધર્મની બધી ક્રિયાએને લેપ કરી પોતાને નવો મત કાવ્યો. वीर शासी. વિસં૧૫૪૪ માં થઈ ગયેલ ઉ૦ કમલ સંચમજી પણ કહે છે કેएहवई हूऊ पीरोज्जिखान, तेह नई पातशाह दईमान पाडई देहरा अने पोसाल, जिनमत पीडेई दुःखम काल लुका नई ते मिलियु संयोग, ताव मांहि जिम सोसक रोग उ० कमल संयम चापाई वि० सं० १५४४ लुका यतिके उपासरे पुस्तक लिखता था, उसके दिलमें बेईमानी आनेसे एक पुस्तकके ७ पन्ने लिखने छोड दिए । जब यतिजीने पुस्तकको अधूरो देखी तो लोकाको उपालंभ दिया, और दूसरे यतियोकोभी लौकासे पुस्तक लिखवाना बन्द कर देनेको कहा । इसी कारण लौकाने यतियोसे विरोध कर अपना नया मत निकाला। . अज्ञान तिमिर भास्कर पृष्ठ २०३ - ઉપયુક્ત ઘટનાઓ ભિન્ન ભિન્ન લખાઈ છે તે પણ એ સર્વને સાર એજ નિકળે છે કે લેકશાહનું યતિઓ દ્વારા અપમાન થયેલું અને યવનને સંગ મળવાથી જિન ધર્મ વિરૂદ્ધ તે મત અલગ ખડે થયે. લંકાશાહના એ નવા મત ઉત્પાદનમાં કંઈ આશ્ચર્ય જેવું છેજ નહિ. કારણકે Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૩ સાધારણ મનુષ્ય કંઈ પણ આવેશમાં આવીને કર્તવ્યાકર્તવ્યના વિષયમાં અંધ બની જાય છે, તે સમયે તેને હિતાહિતને જરાપણ ખ્યાલ રહેતું નથી. તે સમયે એક તરફ લકાસાહનું આકસ્મિક અપમાન અને બીજી તરફ તત્કાલ સૈિયદને સંજોગ એ બને થવાથી લોકશાહે ન મત ઉપસ્થીત કર્યો. લેકશાહને પોતાના અપમાનના કારણથી ક્રોધ ઉત્પન્ન થવાથી સામાયિકાદિ ક્રિયા સાધુ તથા જૈનાગમને અસ્વીકાર કર્યો, અને જ્યારે તે ક્રોધ શાન્ત થયો ત્યારે તેમને એ વિચાર આવ્યો કે મેં આ બુરૂ કામ કર્યું. અને તેમણે તેમના પક્ષમાં રહેનારાઓને કહ્યું કે શું? સામાયિકાદિ ધર્મક્રિયાઓ વિના પિતાનું કામ ચાલી શકે ખરું? સામાયિક-પ્રતિક્રમણ ન હોય તે આપણા મતમાં સાધુ ક્યાંથી થશે ? અને સાધુ વીના ધર્મ લાંબે ટાઈમ ટકી શકશે નહિ. ત્યારબાદ તેમના અનુયાયિઓએ ધીરે ધીરે સંયમ ક્રિયાઓને માન દેવું શરૂ કર્યું. લંકાશાહની પછી ૩૦૪૦ વર્ષોમાં કાગચ્છીય ભાનુચંદ્ર નામના યતિ થઈ ગયા, તેમના સમયમાં કાશાહના મૂળ સિદ્ધાંતોમાં થોડું થોડું પરિવર્તન થયું. લોંકાશાહના પ્રતિપક્ષી લેક તે લંકાશાના મૂળ સિદ્ધાંતને આગળ રાખી કહેતા કે લોંકાશાહ સામા પી. પ્રતિ પ્રત્યા દાન અને દેવપૂજાને માનતા નહિ હતા. તેના જવાબમાં ભાનચંદે તે સમય (લેકશાહના મૂળ સિદ્ધાંતમાં ફેરફાર થયો તે સમયમાં)ના લકામતના સિદ્ધાંતને પ્રકાર નીચે પ્રમાણે પિતાના હાથે લખ્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મૃતિપૂજા सामायिक टालइ बोबार, पर्व परे पोसह परिहार पडिकमणुं विण वरतन करइ, पच्चखाणई किम आगार धरई टालई असंयती नई दान, भावपूजाभी रुडउ ज्ञान सूत्र बत्तीस सांचा सदह्या, समता भावे साधु लह्या सिरि लोंकानुं साचो धरम, भ्रमे पडीया न लहइमर्म निंदइ कुमति करइ हठवाद, वींछी करडयो कपि उन्माद . दया धरम चोपाई वि० सं० १५७८ આ પાઈથી એવા પ્રકારને ધ્વની નીકળે છે કે કાશાહ સામા પૌષધ૦ પ્રતિ પ્રત્યા, દાન અને દેવપૂજા, સાધુ તથા જેનાગમ વિગેરે કંઇપણ માનતા ન હતા. પરંતુ એ તે જૈનશાસનની મૂળ ક્રિયાઓ છે તેના વિના મતનો પંથ ન ચાલી શકે એ કારણથી લંકાશાહે પિતાના અંતિમ સમયમાં પોતાના દૂષિત વિચારને બદલાવી નાખ્યા હશે અને તેથી તેમને અનુયાયી વર્ગ પણ એ સિદ્ધાંત ઉપર આવ્યો હશે કે-સામાયિક દિવસમાં નિયમિત સમય પર એકવાર, પિષહ પર્વ દિવસોમાં, અને વ્રતધારી શ્રાવકે પ્રતિક્રમણાદિ કરવું. દાન અસંયમીને નહિ પરંતુ સંયમીને દેવું. દ્રવ્યપૂજા નહિ પણ ભાવપૂજા કરવી. આગમેમાં ૩૨ સૂત્રે માનવાં. અને સમતાવાળા હોય તે સાધુ થઈ શકે. ઈત્યાદિ માન્યતાઓ પાછળથી સુધારી હોય તે બનવાજોગ છે. - ભાનુચંદ્ર યતિની પછી તે કાનુયાયિઓ મૂતિને પણ માનવા લાગ્યા. જેથી સ્વામિ મણિલાલજીએ પિતાની Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મૂર્તિપૂજા પ્રભુ વીર પટાવલી “પૃષ્ઠ ૧૮૧ માં લખ્યું છે કે-વિત્ર સં. ૧૬૦૮ માં લકા મતમાં ટાલા (અવ્યવસ્થા) થવા લાગ્યા” એ ગોટાળાને સંકેત મૂર્તિપૂજા–પ્રતિષ્ઠાને છે. ત્યારબાદ તે ધીમે ધીમે લોકશાહને મૂળમત ફરી ગયે, અને લંકાગચ્છના યતિઓ પિતાના ઉપાશ્રયમાં મૂર્તિ ઓની સ્થાપના અને સામાયિકાદિ ક્રિયાઓ કરવા લાગ્યાતથા ક્રિયામાં સ્થાપનાજી આદિ પણ રાખવા લાગ્યા. જે અત્યાર સુધી વિદ્યમાન છે. લંકાશાહના અનુયાયીઓ અને સાધુ વર્ગ મૂર્તિપૂજાને શાસ્ત્ર સંમત માનવા લાગ્યો, એટ લુંજ નહિ પણ તેઓએ પોતાના ઉપાશ્રયમાં (લોકાગચ્છી ઉપાશ્રયમાં) મંદિર મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. લંકાગચ્છના આચાર્યોએ જે મંદિર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી તે મંદિર મૂર્તિઓ અને તેના ઉપર અંકિત શિલાલેખે આજે પણ વિદ્યમાન છે. (બાબુ પૂર્ણચંદ્રજી નાહર સંપાદિત શિલાલેખ પ્રથમ ખંડ લેખાંક કાગચ્છના આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ છે.) જે જે ગામમાં લોકાગચ્છના સાધુ નથી રહ્યા ત્યાંના ઉપાશ્રયમાંની તીર્થકરોની મૂર્તિઓ તે તે નગરના મંદિરમાં પધરાવી દીધી છે. અને કઈ કઈ સ્થાને ફેંકાગચ્છીય ઉપાશ્રયમાં અદ્યાપિ પણ મૂર્તિઓ વિદ્યમાન છે. લંકાગચ્છીય અનુયાયીઓની સંખ્યા હજારો ઘરની છે. તેઓ કાગચ્છીય કહેવાતા છતાં મૂર્તિપૂજક છે. તેમની ગણત્રી પણ મૂર્તિપૂજકમાં થાય છે. એ રીતે પ્રથમ કાગચ્છ તે મૂર્તિપૂજક સર્વ ગચ્છથી અલગ ગણાતો હતો. તે મૂર્તિપૂજાદિને ભેદ ટળી જવાથી મૂતિ પૂજક રૂપ વૃક્ષની શાખાએ રૂપ અન્ય ગો હતા તે Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મૂર્તિપૂજા રીતે કાગછરૂપી શાખાની ગણત્રી પણ મૂર્તિપૂજક રૂપ વૃક્ષમાંજ ગણાવા લાગી. એટલે મૂર્તિપૂજા પ્રત્યે અશ્રદ્ધા ધરાવનાર વર્ગને લંકાગચ્છના અનુયાયી તરીકે કહેવાયજ નહિ. આજે પણ લોકાગચ્છના યતિઓ વિદ્યમાન છે. આ પુસ્તક હું જ્યાં લખી રહ્યો છું તે સિરોહી નગરમાં પણ લંકાગચ્છને ઉપાશ્રય વિદ્યમાન છે. લંકાગચ્છના યતિઓ અહિં વીસેક વરસ પહેલાં હતા. તેઓ મૂર્તિપૂજક હતા. લંકાગચ્છીય યતિ કહેવાતા. તેમની અને તેમના ગુરૂઓની પાદુકાઓ અત્રે વિદ્યમાન છે, તેના ઉપર લેકાગચ્છીયા આચાર્ય એ પ્રમાણે શિલાલેખ અંકિત કરાએલ છે. લોંકાગચ્છમાં મૂર્તિપૂજા આદિ અનુષ્ઠાનને માન્ય નહિ કરનાર વિકમની અઢારમી શતાબ્દિના પ્રારંભમાં થઈ ગયેલા લેકાગચ્છના યતિલવજી તથા ધર્મસિંહને લોકાગચ્છના શ્રી પૂએ ગચ્છ બહાર કર્યા હતા. તેઓએ ચલાવેલ પંથ સ્થાનકવાસી નામે કહેવાયે. શ્રીમાન વા. મે. શાહે એતિ કોંધ પૃષ્ઠ ૧૧૭ મે જણાવ્યું છે કે સંવત સોલહ પચાસિએ, અહમદાવાદ મઝાર શિવજી ગુરૂકે છેકે, ધર્મસિંહ હુઆ ગચ્છ બહાર લેકશાહના પછી પ્રાયઃ એક વર્ષોમાં કામતના પણ અનુયાયી શ્રી પૂજ્ય યા યતિઓ લેકશાહના મતને ત્યાગ કરી મૂર્તિપૂજક સમાજમાં દીક્ષિત થયા છે. વાડીલાલ મેતીલાલ શાહ સ્થાનકવાસી સમાજના માનનીય લેખકની ઐતિહાસિક નોંધના પૃષ્ટ ૫૯ ના લેખાનુસાર કાગચ્છના પુજ્ય મેઘજી સ્વામીએ ૫૦૦ સાધુઓની સાથે આચાર્ય Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ મૃતિપૂજા વિજય હીરસૂરિજીની પાસે જૈન દીક્ષા સ્વીકારી હતી. વળી ઉપાધ્યાય ધર્મસાગરજીના મતાનુસાર પૂજ્ય મેઘજી સીવાય પણ પૂજય શ્રીપાલજી આદિ ઘણુ સાધુઓએ આચાર્ય હેમવિમલસૂરિની પાસે પણ જૈન દીક્ષા સ્વીકારી હતી. અને. પૂજ્ય આનન્દજી સ્વામીએ કેઈ સાધુઓની સાથે આચાર્ય આનંદ વિમલ સૂરિની પાસે પુનઃ દીક્ષા ગ્રહણ કરી હતી. આ સિવાય કાગરછમાં રહેલા બાકીના સાધુઓએ પણ મૂર્તિ પૂજાને શાસ્ત્ર સમ્મત માની પોતપોતાના ઉપા શ્રામાં મૂર્તિની સ્થાપના કરી હતી. અને લંકાશાહ દ્વારા નિષેધ કરાયેલી સર્વ ક્રિયાઓને પોતાના મતમાં ફરી સ્થાન આપ્યું. એ રીતે માત્ર લેકશાહના નામની સ્મૃતિ રૂપે કેવલ લંકાગચ્છ નામ રહી ગયું છે. આ સમયે સ્થાનકવાસીઓ પિતાને લોકશાહના અનુયાયી હોવાનું બતાવે છે પરંતુ તેઓને લોંકાશાહના અનુયાયી કહી શકાય જ નહિ. કારણ કે તેઓ (સ્થાનક વાસીઓ) તે લોકાગચ્છના યતિઓએ ગ૭ બહાર કરેલા યતિ લવજી અને ધર્મસિંગ હના અનુયાયી છે. લેકશાહના અનુયાયી અને લવજીના અનુયાયીઓમાં બહુ જ શત્રુતા હતી અને તેઓ આપસમાં એક બીજાને ઉસૂત્ર પ્રરૂપક, નિબ્લવ અને મિથ્યાત્વી બતલાવી રહ્યા હતા. લવજીના અંગે તે લોકાગચ્છની પટાવલિમાં એવું લખ્યું છે કે- લવજી ઉસૂત્ર પ્રરૂપક-ગુરૂનિંદક, મુખ ઉપર મુહપત્તિ બાંધી તીર્થકરેની આજ્ઞાને ભંગ કરી કુલિંગ ધારણ કરનાર છે.” આ હાલતમાં સ્થાનક માગી સમાજ લેકશાહના અનુયાયી કેવી રીતે કહી શકાય? Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મૂર્તિપૂજા ડે. ગાંધી લખે છે કે “લેકશાહ તેમજ સ્થાનકવાસીઓના ઇતિહાસ પ્રસિદ્ધ છે. છતાં સ્થાનકવાસી સાધુઓ અને શ્રાવકે સંબંધમાં તદ્દન ખેટાં અથવા ઉલટાં વિધાને કરવાં એ સારા લેખકને છાજતું નથી.” અમારી લખેલી લેકશાહ અગર સ્થાનકવાસીઓની હકિકત અસત્ય હોય તે ડે. ગાંધીએ ઇતિહાસીક પૂરાવા સહિત તે સાબીત કરી દેવી જોઈએ. પણ વસ્તુતઃ નિષ્પક્ષ પણે ઈતિહાસિક દ્રષ્ટિથી તપાસાય તે કહેવું જ પડે કે સ્થાનકવાસી સમાજ પાસે લેકશાહની હકિકતના પ્રમાણે પૂરો અભાવ છે. સ્થાનકવાસી સમાજ આજ પણ લોંકાશાહના વિષયમાં કઈ જાણે છે તે પરંપરાથી ચાલી આવતી કિવદન્તિના આધારથી એટલું જાણે છે. જુઓ શ્રીમાન વાડીલાલ મોતીલાલ શાહે પિતાની નોંધમાં લેકશાહનું જીવન જે સાધનથી પ્રાપ્ત કરી લખ્યું છે તેમાં તેઓ શું વ્યક્ત કરે છે? x x x અમારા લેકમાં ઈતિહાસ લખવાની પ્રથા ઓછી હોવાથી એક જબર્દસ્ત ધર્મ સુધારક અને જૈન મિશનરીના સંબંધમાં આજ અમે ઘણું કરીને અંધારામાં છીએ. • ઐતિહાસિક નોંધ પૃષ્ઠ-૬૫ - “લેકશાહ કોણ હતા? કયાં કયાં ફર્યા? ઈત્યાદિ વાત આજ અમે પકી રીતે કહી શક્તા નથી ૪ ૪ જે કંઈ વાતે તેમના અંગે સાંભળવામાં આવે છે તેમાંથી મારા ધ્યાનમાં માનવાને યોગ્ય છે તે માનવી પડે છે. * * * * ઐતિહાસિક નેંધ પૃષ્ટ-૬૬ Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૧૪૩ “×× × પરંતુ એવા પ્રકારના કાઈ ઉલ્લેખ તેમના નિર્ગુણ ભક્તોએ કયાંય નથી કર્યાં કે લેાંકાશાહ કયા સ્થાનમાં જન્મ્યા ? કયારે તેમના દેહાન્ત થયા? તેમના ઘેાર સંસાર કેવી રીતે ચાલતા હતા ? તેમની પાસે કયાં કયાં શાસ્ત્ર હતાં? વીગેરે અમે કંઈ પણ જાણતા નથી. ××!” ઐતિહાસિક નોંધ પૃષ્ટ–૭૮ X × “××× હું એ વાતને કબૂલ કરૂ છુ કે મને મળેલી હકીકતના પર મને વિશ્વાસ નથી. કેમકે અમારામાં ઇતિહાસ લખવાની પ્રથા ન હોવાથી જુદી જુદી યાદદાસ્તીમાં જુદી જુદી હકિકત લખી છે. ××× !” ઐતિહાસિક નોંધ પૃષ્ટ ૮૭ સ્થાનકવાસી લેખક મી. વાડીલાલના ઉપરાક્ત કથાનક ઉપરથી સિદ્ધ થાય છે કે તેઓએ તથા સ્થાનકવાસીએમાં બીજા કેાઇએ લાંકાશાહ સબંધી લખેલ હકિકત પાયા વીનાની છે. સ્થાનકવાસી સમાજમાં લેાંકાશાહના જીવન ઇતિહા" સના વિષયમાં પણ જ્યારે એ હાલત છે તે પછી લેાંકાશાહને મહા શાહૂકાર, મહા વિદ્વાન—અતિશય ધર્મસુધારક ક્રાન્તિકારક વીગેરે વિશેષણાથી કયા આધારે તેઓ અલંકૃત કરે છે? એક માજી જેના ઇતિહાસનું અજાણપણું કહેવું તેનેજ અંગે ખીજી બાજુ મોટી મોટી ઉપમા આપવી એ કયાંના ન્યાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા વળી ઈતિહાસ લખવાની પ્રથા ન હતી એ લખવું તે માત્ર પોતાના બચાવ પૂરતું જ કહેવાય. લોકશાહને થયાને આજ ફક્ત ૪૫૦ વર્ષ થયાં છે પરંતુ જૈન સાહિત્યમાં હજાર વર્ષથી પણ અધિક પહેલાંના ઈતિહાસે તે વિસ્તારપૂર્વક મેજુદ છે. એવા પુરાણું ઈતિહાસ માત્ર મોટા મેટા જૈન ધર્માવલમ્બી રાજાએ તથા જૈન ધર્મના આચાર્યોનાજ ફક્ત છે એટલું જ નહિ પરંતુ જૈન ધર્મમાં શ્રદ્ધાળુ જૈન સદ્ગતના ઈતિહાસ પણ આજે કેટલાય મેળે છે. જેવા કે-“મંત્રી વિમલ, ઉદાયન, બાહત, શાસ્તુ મહેતા, મુંજલ મંત્રી, મહામાત્ય, વસ્તુપાલ તેજપાલ, જગડુશાહ, ત્રિભુવનસિંહ, સંગ્રામ સોની, રાજસિંહ, સેમશાહ, કમ્મશાહ, પેથડશાહ આદિ અનેક મહાપુરૂષોના ઈતિહાસ મેજુદ છે. અરે ! સોળમી શતાબ્દીને ઈતિહાસથી પણ જૈન સાહિત્ય એતપ્રેત ભર્યા પડ્યા છે. તે પછી એક લંકાશાહના વિષયમાં એમ કેમ કહેવું પડે છે કે અમારામાં ઈતિહાસ-લેખન પ્રથા ન હતી? લેકશાહના સમકાલીન એક કડુશાહ થયા, તેઓએ પણ પિતાના નામ ઉપર એક કડુઆત કાઢયો હતો, તેને ઈતિહાસ તે મળે છે તે પછી લોકશાહને ઈતિહાસ ન મળે તેનું શું કારણ? કદાચ કોઈ સાધારણ મનુષ્યને તે ઈતિહાસ ન હોય પરંતુ જેને સ્થાનકવાસીઓ સાતે કોડ જૈનોથી ટક્કર લેવાવાળા-મહાન–કાન્તિકારક-પિતાના નામથી નવ મત કાઢનાર-વૈજ્ઞાનિક સહાયતા વિના થોડાજ ટાઈમમાં ભારતના એક છેડાથી બીજા છેડા સુધી Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ સૂતિ પૂજા ૧૫ પિતાને મત ફેલાવનાર–લા ચૈત્યવાસિને મંદિર મૂર્તિ પૂજા છેડાવી તેઓને પિતાના નવા ચલાવેલ ધર્મમાં દીક્ષિત કરનાર માને છે તેવા કાશાહને ઈતિહાસ કઈ ગુફામાં ગુપ્ત રહી ગયે તે સમજાતું નથી. અરે! ઈતિહાસ તે દૂર રહ્યો પણ તેમનું ગામ-ઘર-જન્મસ્થાન અને જન્મતિથિ પણ સાચી માલુમ ન થાય તે તેમના અનુયાયી તરીકે કહેવરાવનારને શું શરમ જેવું ન ગણાય? વળી લંકાશાહને ઈતિહાસ મળતો નથી તે પછી સ્થાનકવાસી લેખકોએ લોંકાશાહનું જીવન કયા આધાર પર લખ્યું છે? જેના આધારે તે જીવન લખાયાં છે તે આધાર બતાવવામાં આવે તે આપે આપ ડૉ. ગાંધીને માલુમ પડી જાય કે અમે એ લખેલ લોંકાશાહ અને સ્થાનકવાસી અંગેની હકિકત સત્ય છે કે અસત્ય છે? લંકાશાહ ન તે સ્વયં વિદ્વાન હતા કે ન તે તેમના સમકાલીન કે તેમના મતમાં વિદ્વાન હતા. એજ કારણથી લંકાશાહના સમકાલિન કેઈ પણ લંકાશાહના અનુયાયીઓ લેકશાહનું જીવન લખ્યું નહિ. એટલું જ નહિ પણ લેકશાહના અનુયાયીમાં એ પણ પત્તો ન હતે. કે લંકાશાહને જન્મ કયા ગામમાં કયા કુલમાં હતો? કયા કારણથી તેમણે સંઘમાં છેદ ભેદ કરી નવેમત ખડે કર્યો? તથા લેકશાહના નવા મતને કર્યો સિદ્ધાંત હતે? સ્થાનકવાસીઓની એક સ્વમવત્ કલ્પના છે કે લંકાશાહ એક નામાંક્તિ પુરૂષ થયા છે પણ એનું કંઈ પ્રમાણ નથી. સ્થાનક માગિના સાહિત્યમાં તો લેકશાહની કંઈ પણ હકિકત ઈતિહાસિક પુરાવા સહિત છે જ નહિ. તેમણે તે સામી શતાબ્દિમાં થઈ ગયેલ પં. લાવણ્યસમયજી અને ઉપા, કમ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મૂર્તિપૂજા લસંયમજીને મહાન ઉપકાર માનવો જોઈએ કે જેઓએ સ્વરચિત ગ્રંથમાં નામોલ્લેખ કરી લેકશાહનું અસ્તિત્વ સ્થિર રાખ્યું છે. નહિતર લેકશાહનું કંઈ નામ નિશાન પણ નહિ હતું કે લંકાશાહ નામના કેઈ વ્યક્તિ સંસારમાં પ્રગટ થયા હતા. જે લોકાગચ્છની આજ્ઞાને ભંગ કરી તેમના અવગુણવાદ બલવાવાળા યતિ લવજી અને ધર્મસિંહજીએ પિતાને મત જુદે કાઢો તેમનાજ અનુયાયી આજે પિતાના મતના સંસ્થાપક લંકાશાહને યાદ કરે છે તેનું કારણ એ છે કે પહેલાં તો કાગછના શ્રી પૂજ્ય અને યતિની સાથે સ્થાનક માર્ગીઓને ઘેર દ્વન્દતા ચાલી હતી એટલે સ્થાનકવાસીઓને લોકાશાહના ઈતિહાસની જરૂર હતી જ નહી, પરંતુ જ્યારે વિ. સં. ૧૮૬૫ માં અમદાવાદમાં સંવેગ પક્ષિય મહાન પં. વીર વિજયજી ગણિ અને સ્થાનક માગ સાધુ જેઠમલજીને આપસમેં શાસ્ત્રાર્થ થયો ત્યારે તેમને ધર્મસિંહજી અને લવજીના ઈતિહાસથી તેમનું કામ ન ચાલ્યું. એટલે મૂર્તિપૂજા વિધિમાં લોંકાશાહને પણ યાદ કરવા પડ્યા. અને ત્યારે જ જેઠમલજીએ પોતાના સમક્તિ સારનામે ગ્રંથમાં પૃષ્ઠ ૭ મેં લેકશાહના વિષયમાં થોડુંક લખ્યું છે. બસ! સ્થાનકમાર્ગીઓની પાસે લેકશાહના વિષયમાં જે પ્રાચિનમાં પ્રાચિન પ્રમાણ કહેવાતું હોય તે એ જેઠમલજીએ લખેલું સમક્તિ સારનું જ પ્રમાણ છે. અને તેમાં જણાવ્યું છે કે લોકાશાહ એક સાધારણ ગૃહસ્થ હતા અને લિખાઈનો ધંધે કરતા હતા. એટલે આજની નવી રેશનીના કર્મશીલ લેખકે, જનતા સાચું સમજે કે જુઠું સમજે તેની પરવા કર્યા વિના Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ મૂર્તિપૂજા કેઈકને કઈ રૂપમાં કાશાહનું મહત્ત્વ ભર્યું જીવન પ્રકાશિત કરી દે તે એ કાર્ય નૈતિકતાથી જરૂર વિરૂદ્ધ કહેવાય. સ્થાનકવાસી યુવક લેખકને સાધારણ વ્યક્તિઓનાં પણ જીવન ચરિત્રો વાંચી કદાચ મનમાં એ ભાવના પિદા થવી સ્વાભાવિક છે કે અમારા ધર્મ સ્થાપક ગુરૂ શ્રીમાન લોંકાશાહનું જીવન આજપર્યત પણ અધેરમાં કેમ? અમારે પણ તેમનું સુંદર જીવનચરિત્ર બનાવવું જોઈએ એ વિચાર કરી લોંકાશાહનું જીવનચરિત્ર લખવા તે બેસે પણ તેને સર્વાગ સુંદર બનાવવાને વાસ્ત તદ્વિષયક સામગ્રીની જરૂર તે પડે જ. સ્થાનક માર્ગી પાસે તે સામગ્રીને સર્વથા અભાવ છે. લંકાશાહના જીવન વિષયમાં જે કઈ આધાર પ્રમાણ મળે છે તે લેકશાહના સમકાલીન તેમના પ્રતિ પક્ષિયનાં લખેલાં મળે છે. એ પ્રમાણે ચાહે સર્વશે સત્ય હેય પણ સ્થાનક માગી સમાજને તે પર વિશ્વાસ નથી. લોકશાહના જીવન ઈતિહાસના વિષયમાં લંકાગચ્છીય શ્રી પૂજ્ય યતિવર્ગની પાસે અનેક પટાવલિ વીગેરે આજ પણ વિદ્યમાન છે. પરંતુ સ્થાનક માર્ગીઓને તે રૂચિકર નથી. કારણ કે તે પટાવલિમાં આખેય દિવસ મુહપત્તિ આંધવાને નિર્દેશ નથી. વળી લોકાશાહની માન્યતાથી અને પરમ્પરાગત આચાર વ્યવહારની વિરૂદ્ધ ચાલવાથી શ્રીમાનું ધર્મસિંહજી અને લવજી નામના યતિને ગચ્છ બહાર કર્યાને પણ ઉલ્લેખ એ પટાવલિયામાં અંકિત કરાએલ છે. એ સ્થિતિમાં સ્થાનક માગી સમાજને પિતાના પૂર્વજોની સત્ય સ્થિતિ (નિંદા) બતાવવાવાળી પટાવલિયે કયાંથી પસંદ હોઈ શકે? Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મૂર્તિપૂજા પરંતુ લંકાશાહની પાટ પરમ્પરા મેળવવાને માટે થોડો ઘણે સંબંધ અને નામાવલી તે પટાવલિયોમાંથી લીધા વિના કામ ચાલી શકે નહિ. આથી લોકાગચ્છની પટાવલિને અપ્રામાણિક માનતા હોવા છતાં પણ જ્યાં પિતાનું કામ રેકાઈ જાય છે ત્યાં તેને આધાર લેવો પડે છે. સ્થાનિક માગીને જે કંઈ પણ ઈતિહાસ છે તે લોકાગચ્છની પટાવલિને આધારેજ છે. ખરી હકિકત આ પ્રમાણે હેવા છતાં શ્રી. ગાંધી લંકાશાહ તેમજ સ્થાનકવાસીઓના ઈતિહાસની પ્રસિદ્ધતા કયા આધારે કહે છે તે પ્રમાણ તેમણે દર્શાવવું જોઈતું હતું. કાશાહના વિષયમાં આજ સુધી જે સાહિત્ય ઉપલબ્ધ છે તે વિગતવાર નીચે મુજબ છેઠામાં વાંચકેના અવલોકનાથે દર્શાવીએ છીએ. તે ઉપરથી સત્ય હકિકત તરી આવે છે. - - - - - ન ગ્રંથનું નામ | કર્તાનું નામ ! સંવત ૧ સિદ્ધાન્ત ચૌપાઈ ] પં. મુનિશ્રી લાવણ્ય સમય વિ. સં. ૧૫૪૩ ૨ સિદ્ધાન્ત સાર ચૌપાઈ | ઉપાધ્યાય કમલ સંયમ | વિ. સં. ૧૫૪૪ ૩ ઉસૂત્ર નિવારણ છત્રીસી મુનિવિકા વિ. સં. ૧૫૪૪ જ વ્યાધર્મ ચૌપાઈ લોકગચ્છીય યતિ ભાનુચંદ્ર વિ. સં. ૧૫૭૮ ૫ તરણતારણ શ્રાવક ચાર | દિ. તારણ સ્વામી વિ. સં. ૧૬ વિશ ૬ ભદ્રબાહુ ચરિત્ર દિ. રત્નાનંદી વિ. સં. ૧૬ વિશ of કુમતિ વંસ ચૌપાઈ | પં. હીર કલસ સં. ૧૬૧૭ 4 લેપક નિરકરણ ચૌપાઈ | દિ. સુમતિ કીર્તિ વિ. સં. ૧૬૨૭ હા લોકાશાહ જીવન ! તપાગચછીય કાતિવિજય વિ. સં. ૧૬૩૬ ૧૧ તપાગચ્છીય પટાવલી | ઉ. ધર્મસાગરજી | વિ. સં. ૧૬૪૮ G $ Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ સૂતિ પૂજા ૧૪૮ ૧૧ લૉકા. સિલેક 1 લેકા યતિ કેશવજી | | વિ. સં. ૧૭વીશ ૧૨. કડુઆત પટાવલી સં. શ્રા. કલ્યાણજી વિ. સં. ૧૬૮૪ ૧૩ કવિતામય જીવન રૂપચન્દ્ર વિ. સં. ૧૬૯૯ ૧૪ સિદ્ધાન્ત ચાંપાઈ ૫. ગુણ વિનય વિ. સં. ૧૭વીંશ ૧૫ વીર વંશાવલી વિ. સં. ૧૮૬ ૧૬ સમક્તિ સાર સ્થા. સાધુ જેઠમલજી વિ. સં. ૧૮૬૫ ૧૭શાદ્ધાર મીમાંસામેં | સ્થા. અ. ને ઉદ્દઘુતકી વિ. સં. ૧૮૮૩ ૧૮ અજ્ઞાન તિર્મિર ભાસ્કર જે. આ. વિજયાનંદસૂરિ વિ. સં. ૧૯૪૩ ૧૯ એતિહાસિક નેધ | વાડી. મેંતીલાલ શાહ વિ. સં. ૧૯૬૫ શદ્વાર મીમાંસા / સ્થા. સા. અલખવિ. સં. ૧૯૭૬ ઋષિજી જૈન યુગને એક લેખ | જૈન છે. કોન્ફરન્સ પત્ર | વિ. સં. ૧૯૮૨ ૨૨ રાજપુતાનેકા ઈતિહાસ | પં. ગૌરીશંકર ઓઝા | વિ. સં. ૧૯૮૩ જૈન પ્રભુ વીર પટાવલી ! સ્થા. સાધુ મણિલાલજી | વિ. સં. ૧૯૯૧ ૨૪ ધર્મપ્રાણુ લોકાશાહ | સ્થા. સાધુ સંતબાલજી | વિ. સં. ૧૯૯૨ ૨૫ લેકિાશાહકી પટાવલી | સ્થા. સાધુ નાગેન્દ્રચંદજી, દ્વારા ૨૬ મુંબઈ સમાચારના લેખ સ્થા. સાધુ વિનયર્ષિ ૪-૪-૩૬ ર૭ ઉપકેશ ગ૭ પટાવલી | ઉ સહજ સુંદર ૨૮ આંચલ ગ૭ પટાવલી | પં. હીરાલાલ હંસરાજ આ સિવાય અનેક ગ્રંથ પટાવલિમાં લેકશાહના વિષયમાં ઉલ્લેખ મળી શકે છે. જેના આધારથી લંકાશાહને એક પ્રામાણિક ઈતિહાસ પણ તૈયાર થઈ શકે છે. બાકી ઉપરોક્ત ગ્રંથે પૈકી પ્રાચિન ગ્રંથમાંથી પ્રમાણિકપણે સર્વ હકિકતે દર્શાવાય તેજ સત્ય હકિકતને લગતે ઈતિહાસ તૈયાર થઈ શકે. ડૉ. ગાંધીએ માત્ર સંપ્રદાય મોહથી Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મૂર્તિ પૂજા સ્થા॰ મુની જેઠમલજી અને તેમના પછીના સ્થાનકવાસી લેખકોના હાથે લખાયેલ ગ્રંથા જ જોયા હાય એમ લાગે છે. તેમના પહેલાંના ગ્રંથા તેઓશ્રીએ જોયા-વાંચ્યા હોત તા સ્થાનકવાસી સાધુએ અને શ્રાવકા સંબંધમાં તદ્ન ખાટાં અથવા ઉલટાં વિધાના કરવાના અપજશના પેટલા અમારા ઉપર ઠાલવત નહિ. ખેર ! કંઈ વાંધા નહિ. હજુ તે જૈન સિદ્ધાંતા અંગે સ્પષ્ટપણે આગળના પ્રકરણમાં કિકત દર્શાવીશું'. તે વાંચી વાંચકાને ખ્યાલ આવશે કે ખાટાં વિધાના કયાં અને કાણે કર્યા છે. વળી યતિશ્રીને નકલ કરી આપવા ઉપરાંત ટાંકાશાહે પેાતાના માટે પણ એક નકલ કરી લીધાનું ડો. ગાંધી જણાવે છે તા મૂળ નકલા ( લેાંકાશાહના હાથે લખાયેલ સૂત્રેા )નાં પાનાં કેટલાં થાય ? એવું મેલુ કામ તેા હજારા પૃષ્ઠોમાં પુરૂં થાય. તે આજે ખારીકાઈથી તપાસ કરતાં લાંકાશાહના હસ્તાક્ષરાવાળું એક પણ પૃષ્ટ ઉપલબ્ધ થતું નથી, એ હાલતમાં આજના બુદ્ધિવાદના યુગમાં વિશ્વાસ કેવી રીતે પેદા થાય કે લેાંકાશાહે સૂત્રેાની નકલ કરી હતી ? ચૌદમી પંદરમી સદીમાં લખાયેલા અનેક ગ્રંથો આજે ઉપલબ્ધ છે તે જેણે નવા મત પ્રવર્તાવ્યા તેવા લાંકાશાહના હસ્તાક્ષરના ગ્રંથો યા તા તેનું એકાદ પાનું પણ ન મળે તેનું શું કારણ? સ્થા॰ સાધુ જેઠમલજીએ વિ॰ સ૦ ૧૮૬૫ માં સમક્તિસાર નામના ગ્રંથ બનાવ્યે તેમાં કયાંય એમ નથી લખ્યું કે લાંકાશાહે પોતાના માટે સૂત્રેાની એક એક નકલ Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૫૧ કરી રાખી હતી? વળી વિસં. ૧૫૭૮માં લંકાગચ્છીય યતિ ભાનચંદે દયાધર્મ પાઈ લખી લંકાશાહનું જીવન વર્ણવ્યું છે પરંતુ તેમાં પણ સૂત્રની એક એક નકલ કરી લીધાનું કંઈ જણાવ્યું નથી. જો એમાં એ હકિકત હેત તે લંકાશાહના ૪૦ વર્ષ પછીનું એ પ્રમાણ જરૂર માન્ય કહેવાય. વળી ભાનુચંદ્ર પછી ૨૫-૩૦ વર્ષો બાદ થયેલા લોંકાગચ્છી યતિ કેશવજી રૂષિત લોકાશાહના સિલેકમાં લંકાશાહને પૈસા કમાવા માટે લહીયાનું કામ કરનાર જણાવ્યા છે પરંતુ સૂત્રની નકલ કરી લીધાની કંઈપણ વાત તેમાં નથી. તે પછી મી. ગાંધી અને આજના નુતન લેખકે કાશાહે સૂત્રની નકલ કરી લીધાની વાત ક્યાંથી લાવ્યા? વળી સ્થા. મુની મણિલાલજી તો તેમની લખેલ પ્રભુ વીર પટ્ટાવલીના પૃષ્ઠ ૧૬૦ મે લખે છે કે * * * તેઓ લહીયા હતા એમ અસંબદ્ધ અનુમાન આપણે કેમ કરી શકિયે? બીજું કારણ એ કે તેમણે પિતાના ઉપદેશથી લાખે મનુષ્યને સારંભી અને પરિગ્રહ પ્રવૃત્તિઓની માન્યતા ફેરવી શુદ્ધ દયામય જૈન ધર્મને પ્રકાશ કર્યો, એવું પ્રબલ કાર્ય અને મહાભારત કાર્ય એક લહીયાથી થઈ શકે તે વાત માનવામાં આવે ખરી?” મુની મણીલાલજીએ પિતાના આદ્ય ધર્મ પ્રવર્તક, ધર્મગુરૂ એક લહીયા જેવા સામાન્ય સ્થિતિવાળા સાબિત થાય એ ઠીક નહિ લાગવાથી ઉપરોક્ત ઉગારે કાઢયા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ મૂર્તિપૂજા આ ઉપરથી લાંકાશાહ લહિયા હોવાના પણ નિષેધ થાય પછી સૂત્રેાની નકલ કર્યાની વાત તે સ’ભવીત કેમ જ હાઈ શકે? વળી ડા. ગાંધી લખે છે કે “ લેાંકાશાહે જે જે સૂત્રેામાં અહિંસા, સયમ, તપનું ઉત્થાપન નહોતું તેમજ જે સૂત્રેા બનાવટી ન જણાયા એટલે કે જે સૂત્રેા જિનાજ્ઞાને અનુસરતા હતા તેજ સાચા છે એમ સાબિત કર્યુ અને તેજ સુત્રા માન્ય કર્યો છે. ,, સૂત્રની સત્ય અને અસત્યની પરીક્ષા કરી શકે એવી ઢાંકાશાહની વિદ્વતા અંગે સ્થાનકવાસીઓની પાસે કંઈપણ પ્રમાણ નથી. જીએ ! સંતબાલજી (સ્થા મુનિ સૌભાગ્યચંદ્રજી પાતાથી લેખમાળામાં શુ લખે છે? àકાશાહ પેાતાને પુછવાવાળાને કહે છે કેઃ— હું ઉપદેશક નથી, પણ સાધારણ લહીયે 66 ××× "" છું. × × ! × x x x અને મારી જેવા ગરીબ વાણીયાની શક્તિ 66 X પણ શું? સ્થાન॰ સાધુ સંતખાલજીની લેખમાલા જૈન પ્રકાશ ૪-૮-૩૫ પૃષ્ઠ ૪૫૧ "" Jain Educationa International * આ ઉપરથીજ સિદ્ધ થાય છે કે લેાંકાશાહ કાઈ વિદ્વાન ન હતા કે જેથી અમુક આગમા સત્ય છે કે અસત્ય છે તે જાણી શકે. તેઓ તે એક સામાન્ય વ્યક્તિ અને For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૫૩ મધ્યમ સ્થિતિના ગૃહસ્થ હતા. તેમણે કઈ ગુરૂની પાસે રહી વિનય–ભક્તિ-યુક્ત થઈ જ્ઞાનાભ્યાસ કર્યો હોય એવું કઈ પ્રાચિન પુસ્તક-પટાવલી કે ઈતિહાસ દ્વારા સિદ્ધ થતું નથી. વળી શાસ્ત્રોની પરીક્ષા કરે એવી વિદ્વતાવાળા લંકાશાહ હતા તે તેમના હાથે લખાયેલ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથ-કવિતા આજે જરૂર વિદ્યમાન હેત. વળી એક વાત તે સામાન્ય માણસ પણ જાણી શકે છે કે સૂત્રોનું સત્યપણું સાબિત કરનાર સામાયિક-પૌષધ-પ્રતિકમણ–પ્રત્યાખ્યાનદાન અને દેવપૂજાને નિષેધ કરે ખરે? માટે સૂત્રોને બેટા ઠેરાવવાને અપજશ લોકાશાહ ઉપર ડે. ગાંધી શું કામ નાખે છે? કાશાહે ભલે ન મત ચલાવે પણ આટલાંજ સૂત્ર સાચાં છે તે સિવાયનાં સૂત્રો-નિર્યુક્તિઓ-ભાગ્યચૂર્ણિ કે ટીકા ખોટા છે એવું કયાંય કહ્યું ન હતું. લંકાશાહ પછી પણ લેકશાહના અનુયાયીઓ નિયુક્તિ-ભાગ્યટીકાદિના આધારે જ બનાવેલ બત્રીસ સૂત્રોના ટબા માનતા હતા. ડૉ. ગાંધી જે દ્રષ્ટિરાગ અને મતપક્ષમાં બેભાન થઈ લોકાશાહને સૂત્રોના સાચા પરીક્ષક અને વિદ્વાન કહેતા હેય તે તે પછી તેરાપંથી લોકે ભીખમજીને માટે પણ એમજ કહે છે તેને પણ તમારે સાચું માનવું જ જોઈએ. જે આપ તેરાપંથીઓનું કહેવું સત્ય નથી માનતા તો પછી તમારું કહેવું અમે કેમ સાચું માનીયે ? જેમ તેરાપંથીઓનું કહેવું નિસાર છે તેમ આપનું કહેવું પણ નિસાર છે, કેમકે તમે બન્ને એકજ વૃક્ષની બે શાખાઓ Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૧૫૪ છે. જો તમે લેાકેા લેાંકાશાહના અનુયાયી તરીકેનું અભિમાન ધરાવતા હા તે લેાંકાશાહના મૂળ સિદ્ધાંતા યા— દાનના તમારે પણ ઉચ્છેદ કરી તેરાપંથી સાથે સહમત થઈ જવુ જોઈએ. વળી મી. ગાંધી સાચાં હતાં તેટલાંજ સૂત્રો લાંકાશાહે માન્ય કર્યાનુ કહે છે જ્યારે સ્થાનકવાસી રૂષિ . અમેલખષિજી લખે છે કે ૩૨ સૂત્રો સિવાય બધાં સૂત્રોના વિચ્છેદ થયા હતા એટલે ૩૨ સૂત્રેા માન્ય રખાયાં છે. તા પછી ૩૨ સિવાયનાં બીજા સૂત્રેાની સત્યાસત્યના સવાલજ કાં રહ્યો ? ત્યારે આ બન્નેમાં સાચુ કાણુ ? માટે કહેવુ પડશે કે જે જેને જેમ ફાવ્યું તેમ લખી નાંખ્યું છે. અમેલખષિની વાત પણ વ્યાજમી ઠરતી નથી, કારણકે લેાંકાશાહની જન્મની પહેલાંના પણ હસ્તલેખિત સૂત્ર આજે પ્રાપ્ત છે. આથી સિદ્ધ થાય છે કે લેાંકાશાહે પોતાના માટે અલગ ૩૨ સૂત્રેા લખ્યાની વાત મીલ્કુલ ગલત છે. જૈનાગમ મૂળ તે અધમાગધીમાં અને તે પરની ટીકા સસ્કૃતમાં છે. લાંકાશાહ તા એ ભાષાની અનજ્ઞિતાને કારણે એ આગમ સૂત્રેાથી પરાઙમુખ હતા. પછી સૂત્રમાં સત્યા સત્યની પરીક્ષા કરી ૩૨ સૂત્રેા નીર્ણિત કર્યાની વાત સત્ય કેવી રીતે માની શકાય ? અને તેથી જ લેાંકાગચ્છી સંપ્રદાય પાછળથી તુરત જ મૂર્તિપૂજાને સ્વીકાર કરી ૫'ચાંગી માનવા લાગ્યા. ૩૨ સૂત્રોની માન્યતા કેવી રીતે થઈ તે આગળના પ્રકરણમાં જણાવીશું. Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ સૂતિ પૂજા ડે. ગાંધી લખે છે કે પિતાની મરજી પ્રમાણે ઈતિહાસ જોડી કાઢીને શુદ્ધિ કરનારને દેષિત બતાવવા તે મહાપાપ છે” ડે, ગાંધીના આ કથાનક અનુસાર ફેંકાશાહનું જીવન પૃથફ પૃથફ રીતે લખી સમાજને શંકાશીલ બનાવવાનું પાપ તે સ્થાનકવાસી લેખકે એજ વેર્યું છે. સંતબાલજની ધર્મપ્રાણ લેકશાહની લેખ માલા, વાડીલાલ મોતીલાલે લખેલ અિતિહાસિક નેધ, સ્થા. મુનિ જેઠમલજીએ લખેલ સમક્તિ સાર ગંથ, સ્થા. મુનિ મણિલાલજીએ લખેલ પ્રભુવીર પટાવલિ આ બધામાં લેકશાહના જીવન અંગે ક્યાંય પણ એક સરખું લખાણ નથી. આથી જ જનતામાં પાકે વિશ્વાસ પેદા થાય છે કે માત્ર સંપ્રદાય મેહથી આકર્ષાઈ મૂર્તિ વિરેધક મતના ઉત્પાદકને મિથ્યા ઉપમાઓથી લેખકે નવાજ્યા છે અને જનતાને તેમનું ધ્યેય સમજાઈ ગયું છે. એટલે અનેક જૈન અને જૈનેતર વિદ્વાનોએ મૂર્તિપૂજા અવશ્ય જરૂરી હોવાની ઉદ્ઘોષણાઓ કરી છે. જુઓ નીચેના વિદ્વાને શું કહે છે? યુરોપના મહાન કાન્તિકાર ડે. સેક્રેટિજે (શુકરાત) “મૂર્તિપૂજા છુડાનેસે લેગકી અજ્ઞાનતા ઘટેગી નહિ પર ઉલ્ટી બઢતી જાયગી યા તે મિશ્રવાસિક શાંતિ મૂર્તિ પૂજા છેડ મગર વ બીલાડાકી પૂજા કરેગા યા નાસ્તિક હેકર કુછબી નહીં કરેગા.” ઇતિહાસ મર્મજ્ઞ અંગ્રેજ મહિલા સ્ટીવન્સન કહે છે Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા કે “હિન્દ મેં ઈસ્લામ સંસ્કૃતિકા આગમન હેને કે બાદ મૂર્તિ વિરોધ કે આન્દોલન પ્રારમ્ભ હુએ.” દિ. વિદ્વાન નાથુરામ પ્રેમી કહે છે કે–લેકશાહ પર કિસ ધર્મક પ્રભાવ પડાથા? મેરા ખ્યાલ હૈકિ ઈસ્લામ (મુસ્લીમ) ધર્મકાહી પ્રભાવથા. ઐતિહાસિક-મર્મજ્ઞ પ્રકાર્ડ વિદ્વાન શ્રીમાન્ રાખલદાસ વનજીએ પિતાને એ અભિપ્રાય પ્રગટ કર્યો છે કે-આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે જૈન ધર્મમાં મૂર્તિપૂજા હતી. શ્રીમાન કેશવલાલ હર્ષદરાય ધ્રુવ–ભારતીય પુરાતત્ત્વરે જાહેર કર્યું છે કે-કલિંગ કે શિલાલેખસે સ્પષ્ટ છે જાતા હેકિ આજસે ૨૩૦૦-૨૫૦૦ વર્ષ પૂર્વે પણ જૈનમાં મૂર્તિપૂજા આમતૌરસે પ્રચલીત થી. કૌટિલ્ય અર્થશાસ્ત્રના ૩-૧૮ ને કાનુન એ બતાવે છે કે સામ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યમાં દેવમંદિરની વિરૂદ્ધ જે કેઈ જેમ તેમ બેલે તે મહાન દંડને પાત્ર ગણતે. આવા અનેક અભિપ્રાય ઉપરથી સાબિત થાય છે કે વિદ્વાને મૂર્તિપૂજાને કદાપી વ્યર્થ કહેજ નહિ. ડો. ગાંધી લખે છે કે લંકાશાહે કે તેમના સ્થાનકવાસી અનુયાયીઓએ સૂત્રોના પાઠમાં કાંઈ પણ ફેરફાર કર્યો નથી. પરંતુ મૂળ સૂત્રોની નિયુક્તિઓ, ભાવે, ચૂણુંઓ વગેરે બનાવી તેની અંદર મૂર્તિપૂજાની વાતે, પાઠ ઘુસાડી દીધેલા એવા પાઠવાળી નિર્યુક્તિઓ વગેરે લેકશાહે અને તેમના અનુયાયી સ્થાનકવાસીઓએ માન્ય કરેલ નથી. એટલે કે મૂળમાં નહિ તેવું નવું જિનાજ્ઞા વિરૂદ્ધનું ઘુસાડવાનું કામ તે મૂર્તિના પક્ષકારેએ જ કરેલ છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ મૂર્તિ પૂજા આ જૈન તરીકે ઓળખાતા કેટલાક વર્ગની ઉત્પત્તિ ભગવાન જિનેશ્વર દેવાની પ્રતિમાજીના લેાપવાને અંગે જ થયેલી હાવાથી તેઓને ટીકા, નિયુક્તિ વિગેરેના પાઠ માનવા પાલવે જ નહિ અને તેથીજ જગતમાં જેમ એક જીડાથી બચવા માટે અનેક જુડાં મેલવાની ફરજ પડે છે. તેમ આ મૂર્તિ વિધિક મતવાળાને ભગવાન જિનેશ્વર દેવની પ્રતિમાને ઉઠાવવા જતાં નિયુક્તિ આદિ અને ટીકા આદિ શાસ્ત્રા કે જેઓને આધારે પેાતેજ ગુજરાતીમાં સૂત્રોના અર્થા વિગેરે લીધા છે તે નિયુક્તિ આદિ અને ટીકા આદિને માન્ય નહિ રાખવાની ફરજ આવી પડી છે. મતવાળાએ નિયુક્તિએ માન્ય કરે તા—શ્રી આવશ્યક નિયુ ક્તિમાં આવતા ભગવાન મલ્લીનાથજીની મૂર્તિવાળુ મંદિર, ભગવાન વસ્વામીજીએ શાસન પ્રભાવનાને અંગે ફૂલા અને તેથી થયેલા ચૈત્ય પૂજા દ્વારાએ શાસનના મહિમા-ગૃહસ્થાને સંસાર પાતળા કરવામાં પુષ્પાદિકે કરાતી ભગવાન જિનેશ્વ રાની દ્રવ્ય પૂજાનું સાધનપણું-સલાકમાં રહેલા અહિ ત ચૈત્ય (પ્રતિમા)નું વંદનીય, પૂજનીયપણું વીગેરે ઘણી કિકતા એકલી આવશ્યક નિયુક્તિથીજ માનવી પડે. તેમજ દશવૈકાલિક નિયુક્તિમાં આવતા ભગવાન શય્ય ભવસૂરિજીને ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાનની મૂર્તિનાં દનથી થયેલી ધર્મ પ્રાપ્તિ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની નિયુ*ક્તિમાં શ્રી જિનેશ્વર મહારાજના ચૈત્યાદિના મહાત્સવ વખતે કરાતી બંધ, મુક્તિ વિગેરે તથા શ્રી આચારાંગ નિયુક્તિની અંદર અષ્ટાપટ્ટ વિગેરે તીર્થોની વંદનીયતા તથા આરાધ્યતા અને સૂર્યડાંગ નિયુક્તિમાં આદ્ર કુમારને ભગવાન યુગાદિ દેવની પ્રતિ Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મૂર્તિપૂજા માના દર્શનથી થયેલે ધર્મધ એ વિગેરે અધિકારે જિનેશ્વરદેવની પ્રતિમાની સત્તા-દર્શનીયતા અને પૂજ્યનીયતાની સાબિતી કરનારા છે. તે મૂર્તિ વિરોધક મતવાળાઓને માનવા પડે. તેમ છતાં પણ તે મતને અનુસરનારાને તે વૃત્તિ આદિનું આલંબન લીધા સિવાય છુટકે જ નથી. કારણકે મૂર્તિવિરેાધક વર્ગે દશવૈકાલિક આદિ સૂત્રોના અર્થ કરતી વખતે નિયુક્તિ ઉપર રચવામાં આવેલું ભાષ્ય અને તે ભાષ્ય કે નિર્યુક્તિ ઉપર રચવામાં આવેલી ચૂર્ણિ કે તે એક, બે કે ત્રણમાંથી કેઈને પણ અનુસરી કરવામાં આવેલી ટીકાને આધારેજ અર્થ કરેલા છે. કેઈપણ સૂત્રને કઈ પણ અર્થ એકલા વ્યાકરણ માત્રથી તેઓ કરી શકે તેમ નથી, કેમકે તે સૂત્ર અધ્યયન વિગેરેના ઉદ્દેશ, નિર્દેશ અને નિર્ગમ વિગેરે દ્વારેને તેમજ તે તે તે સૂત્રોમાં આવતા તે તે શબ્દોના નય, નિક્ષેપાના વિચાર સાથે તે તે સૂત્રોને કરવાના પ્રસંગે તથા તે તે સૂત્રોને કરનારા કે તેમાં આવતા પુરૂષના ઈતિ વૃત્ત તેઓને નિયુક્તિ આદિ સિવાય મળી શકે તેમજ નથી. વળી અમે તે મૂળ સૂત્રમાં કહેલી જ હકિકતને માનીએ છીએ અને સૂત્રો-૩ર જ છે એમ કહેનારા તેઓને તે પ્રતિમાથી જ દ્વેષ હોવાથી પ્રતિમા સિવાયની બીજી કેટલીક હકિકતે સૂત્રમાં નહિ આવતી છતાંય માન્ય કરે છે. જુઓ અંગ ઉપાંગ વિગેરેની રચના સાધુઓના આચાર વિચારને જ અનુસરીને થયેલી છે અને તેથીજ શ્રમણોપાસક કે જેઓ સાધુપણાની સ્થિતિમાં નથી તેઓના આચાર વિચારનું નિયમન પૂર્વે જણાવેલાં સૂત્રો ઉપરથી થઈ શકશે જ નહિ, કેમકે કઈ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૫૯ સૂત્રમાં શ્રાવકે નવકાર ગણ્યા, પાણી ગળ્યું, લાકડાં અને છાણાં શોધ્યાં, ચૂલા પૂજ્યેા, ધાન્ય અને શાક વગેરેની અપેક્ષાએ વિવેક કર્યાં એ વિગેરે મૂતિ વિરોધકને પણ માન્ય એવી શ્રમણેાણાસક (શ્રાવક)ની હકિકતાનું વિધાન તેમણે માનેલા અગર માન્ય નહિ કરેલા પણ સૂત્રોમાંથી કાઢી શકાય તેમ નથી. આ સર્વ હકીકતને વિચારનારા મનુષ્ય સ્હેજે સમજી શકો કે ભગવાન્ જિનેશ્વર દેવાની પ્રતિમા, ચૈત્યા અને તેમની પૂજા આરાધના વિગેરે સબંધી જે શ્રાવકની કરણી છે તેને સૂત્રોમાંથી ઢેખવાની કે દેખાડવાની આશા રાખવી અને તે હોય તેાજ પ્રમાણિક માનવું એ કેવળ બુદ્ધિ રહિતપણાને જ આભારી છે, એમ કહી શકાય. ડા. ગાંધીએ મહાન પુરૂષા ઉપર જિનાજ્ઞા વિરૂદ્ધ ઘુસાડી દેવાના આક્ષેપ મૂકયા પહેલાં જરા વીચારવું જોઈએ કે નિયુક્તિ આદિના રચનાર પુરૂષષ અત્યારના નવા મત ઉત્પાદક કરતાં તે ક'ઈક વધારે બુદ્ધિશાલી હતા. આજના મૂર્તિપૂજા વિાષક પંથના ઉત્પાદક અને ચૌદ પૂર્વના મહાન જ્ઞાતા અને અનેક રીતે શાસન પ્રભાવક નિયુક્તિ આદિના રચનારાઓની સરખામણી કરવી એ તે મેરૂ અને સરસવની સરખામણી જેવી સ્થિતિ છે. શ્રી આવશ્યક નિયુક્તિકાર ભદ્ર આડુ સ્વામીજી, વિશેષ આવશ્યક ભાષ્યકાર ભગવાન ઉમાસ્વાતિ વાચક વિગેરે મહા પુરૂષો આગળ આજના નવા મત ઉત્પાદકો શું હિસાબમાં ? આવા ધુરંધર શક્તિશાળી પુરૂષોના વચનને માન્ય ન રાખતાં ખાટા વિભ્રમમાં નાખી થમને નામે સંસારમાં પરિભ્રમણ કરાવનાર, અત્યારના નવા મત ઉત્પાદકના વચનને અનુસરનારા ખરેખર દીશા ચૂકી Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મૂર્તિપૂજા રહ્યા છે. અને શાસ્ત્ર વચનેને ઉલંઘી ઉસૂત્ર પ્રરૂપણાનું મહાન પાપ વહેરી રહ્યા છે. ભગવાન ના રાખ્યા આગમને વળી તેમના મતને અનુસરનારાઓને વિચ્છેદજ ન થાય એમ ધારી તેઓએ પીસ્તાલીસ આગમ પૈકી પ્રતિમાના અધિકારને દર્શાવતા આગમને ઉડાવી દઈ બત્રીસ આગમજ માન્ય રાખ્યાં. પણ તેમનાં માનેલાં સૂત્રોથી પણ ભગવાન જિનેશ્વરદેવની શાશ્વતી અને અશાશ્વતી ઉભય પ્રકારની મૂર્તિ અને તેનાં મંદિરે સાબિત ન થઈ શકે તેમ તો નથી જ. પણ એવી બારીક બુદ્ધિમાં ઉતર્યા સિવાય ડે. ગાંધી કહે છે કે “મૂળમાં નહિ તેવું નવું જિનાજ્ઞા વિરૂદ્ધનું ઘુસાડવાનું કામ (મૂર્તિપૂજા) મૂતિના પક્ષકારોએજ કરેલ છે. પણ ખુદ આચાંરાગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના વસતિના અધિકારમાંજ શ્રદ્ધાવાળા શ્રાવકેએ કરેલાં દેવકુલોની હકિકતને વિચાર કર્યો હોત તે સ્પષ્ટપણે માલુમ પડત કે જીવાજીવાદિકના તને જાણનારા અને સારી શ્રદ્ધાવાળા શ્રાવકે સ્થાન સ્થાન ઉપર દહેરીએ કરાવતા હતા એમ આ (આચાંરાગ ૩૦૩-૩૦૯) સૂત્રો ઉપરથી ચેકબે ચેકનું સમજી શકાય છે. પછી નવું ઘુસાડયું છે કે મૂળ સૂત્રમાં પણ છે તેની ડૉકટર સાહેબને ખાત્રી થાત, પણ સંપ્રદાય મેહનાં ચશ્માં હેય ત્યાં સુધી વસ્તુ વસ્તુપણે સમજાય નહિ. . ગાંધી કહે છે કે સમાં ફક્ત એકજ શબ્દ છે કે જેના ઉપરથી મૂર્તિ પક્ષે જબરે ગોટાળે ઉત્પન્ન કર્યો છે. એ શબ્દ છે= =ચત્ય. આ ચૈત્યશબ્દના ઘણા અર્થ થાય છે જેમકે-વ્યંતરાયન, બાગ, ચિત્તા Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૬૧ ઉપરનું સ્મારક, સાધુ જ્ઞાન, ગતિવિશેષ, વૃક્ષવિશેષ બનાવવું વગેરે. અને જુદા જુદા અંગસૂત્રોમાં આ ચિત્ય શબ્દ જુદા જુદા અર્થમાં વપરાયેલ છે તેના પાઠ સહિત અગાઉ ઘણી વખત બતાવાઈ ગયું છે.” ' ડૉકટર સાહેબે પ્રથમ તે એમ કહ્યું કે મૂળ સૂત્રોમાં કયાંય પ્રતિમા કે મંદિર અંગે કંઈ છે જ નહિ. અને હવે એમ કહે છે કે તે અંગે રત્વ શબ્દ છે તે ગોટાળે કરનાર છે. છટકી જવાને માટે મી. ગાંધી તે શબ્દને ગોટાળાવાળે કહી તેના અર્થ વિચિત્ર બતાવે છે પણ જુઓ - ચૈત્ય શબ્દનો સત્ય (ખો) અર્થ શું છે? - તીર્થકર ગણધર તથા સર્વ ના દર્શનમાં જે જે આજ્ઞા રસિક શાસન પ્રેમી ધુરંધર આચાર્યો થયા, તે દરેકેએ ચૈત્ય શબ્દને અર્થ મૂર્તિ કે દેરાસર વગેરે કરેલ છે, કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યે અનેકા સંગ્રહમાં આ પ્રમાણે અર્થ કરેલ છે. ત્રિના ઉર્વ ચેત્યો નિર માતા ચિત્ય એટલે જિનમંદિર, જિન પ્રતિમા અને જિન રાજની સભાનું ચેરાબંધ વૃક્ષ આ સિવાય ચિત્ય શબ્દને બીજો અર્થ કઈ જૈન સિદ્ધાંતમાં નથી તેમજ અમરકેષ આદિ બીજા અનેક કષ ગ્રંથે છે, તે દરેકમાં ઉપર મુજબ જ અર્થ કરેલ છે, બીજો અર્થ થાય જ નહિ, બાકી પરમેશ્વરની મૂર્તિના ઉત્થાપક લોકે ચેત્યના બીજા અર્થો (જ્ઞાન કે મુનિ) કરવાનાં બહુ ફાંફાં મારે છે, પણ તે અર્થ દુનિયાભરના કઈ શાસ્ત્રથી થઈ શકતો નથી. બાકી જેને પિતાની મરજી મુજબજ વાત માન્ય રાખવી છે એને માટે આ બધાં બહાનાં છે. નહિતર સૂત્રો પણ બત્રીસ જ કેમ માને? બત્રીસ સૂત્રને માન્ય રાખવાનું કહેનાર નંદિસૂત્ર તે માને છે અને નંદિસૂત્રના મૂલ પાઠમાં મહાનિશીથ સૂત્ર અને મહાકલ્પ ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મૂર્તિ પૂજા સૂત્ર આદિનાં નામ છે. જો એ સૂત્રેા અપ્રમાણિક હાત તા નદિસૂત્રમાં તેનાં નામ કેમ દર્શાવત ? વળી ભગવતી સૂત્રમાં સાફ કહ્યું છે કે નિયુક્તિ માનવી જોઇએ. જે નથી માનતા તે સૂત્રના અર્થના શત્રુ છે. આ ખાખતમાં સટ્રૂડુ હાય તા ભગવતી સૂત્રના પાઠ નીચે મુજમ છે. निज्जुति मन्तव्या सुतत्थो खलु पढमो बीओ निज्जुत्ति मिस्सओ भणीओ तइओय निर्विसेसो एस विहीहोइ अणुओगो ॥ આ પાઠમાં સારૂં લખ્યું છે કે પ્રથમ સૂત્રાર્થનું કથન કરવું, ફેર નિયુક્તિ સાથે બીજી વાર અથ કરવા અને ત્રીજી વાર નિવિશેષ અર્થાત્ પૂરા અ કરવા. આથી ખ્યાલ કરવા જોઇએ કે આ પાઠમાં નિયુક્તિ માનવાનું સ્પષ્ટપણે સિદ્ધ થાય છે. છતાંય મૂતિ પ્રત્યેના દ્વેષથી તે ખાટુ ઘુસાડી દીધાને વ્હાને નિયુક્તિ આદિને ખાટાં કહે તેને શાસ્ત્ર પ્રમાણથી ખીજાં શુ પ્રમાણ આપી શકાય ? અરે તેવા ખત્રીસ સૂત્રેામાંની પણ ઘણી હકિકત માનતા નથી અને કેટલીક ખત્રીસ સૂત્રેા ખહારની હકિકત માને છે . આવાઓની માન્યતા સૂત્રાનુસારી કહેવાય કે સ્વચ્છંદાનુસારી કહેવાય ? જીએ તે બત્રીસ સૂત્રેાના અંદરની શી શી વાતા નથી માનતા તેમાંની ઘેાડી ખામતા ઉતારીયે તે નીચે મુજબ— (૧) શ્રી ભગવતી સૂત્રે જ ધાચારાદિ મુનિયે શાશ્વતી અશાશ્વતી જિનપ્રતિમાને વાંદી છે તે. (૨) શ્રી જ્ઞાતાપુત્રના સેાલમા અધ્યયને દ્રૌપદી સતીએ જિન પ્રતિમાને પૂજી છે તે. (૩) શ્રી ઠાણાંગ સૂત્રે ચેાથા તથા દશમા ઠાણે સ્થાપના (મૂર્તિ) સત્ય ( માનવાજોગ ) કહેલ છે તે. (૪) પ્રશ્ન વ્યાકરણ સૂત્રના સંવર દ્વારમાં જિન પ્રતિમાનું વૈયાવચ્ચ મુનિયે કરવું તે બહુ નિરાનું કારણ છે. (૫) એજ સૂત્રના પંચમ સંવર દ્વારમાં સાધુના ૧૪ ઉપગરણુ કથા છે તે પ્રમાણે તે Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૧૬૩ નથી રાખતા તે. ૬ સમવાયાંગમાં નિયુક્તિ કહેલી છે (નિવ્રુતિઓ સત્ત્વજ્ઞાઓ ) તેને નથી માનતા તે (૭) ભગવતીમાં છે કે નિયુ`ક્તિ વિગેરે ન માને તે પ્રત્યનિક કહેવાય તેને તે નથી માનતા (૮) દેવવાઇ સૂત્રમાં અંખડ પરિવ્રાજકના શિષ્યાએ પ્રભુ પ્રતિમા પૂજી છે તે પણ તે નથી માનતા (૯) શ્રી જીવાભિગમે વિજયદેવે પરમાતમાની પ્રતિમાને પૂજેલી છે તે (૧૦) રાયપસ્સેણીમાં સૂર્યાલદેવે જિનેશ્વરદેવની મૂર્ત્તિને વિસ્તારથી પૂજી છે તે (૧૧) ભગવતી, આચારાંગ, દશવૈકાલિક સૂત્રે સાધુને દાંડા રાખવાનુ કહેલ છે તે પણ સ્થાનકવાસી સાધુએ રાખતા નથી. (૧૧) ઉત્તરાધ્યયને પશ્લેિષ્ણુવિધિ કહેલ છે તે પ્રમાણે તેઓ કરતા નથી. (૧૩) સૂત્રમાં ચતુર્વિધ સધને ધર્માંકરણી કરવાના મકાનને ઉપાશ્રય વિગેરે કહેલ છે તેનુ તેઓએ મનકલ્પિત ચાનક એવું નામ જોડી દીધું. (૧૪) શ્રી નિસીયસૂત્રના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે કે પ્રમાણ વગરનું રજોહરણ (આધો) ન રાખવા અને તે મતિ કલ્પનાએ રાખે છે તે. આવી ઘણી વાતેા બત્રીસ સૂત્રના અંદરની પણ સ્થાનકવાસી માનતા નથી. વળી પ્રતિમા પૂજનને ઉડાડી દેવા માટે એ લોકો કહે છે કે અમે બત્રીસ સૂત્ર મૂળજ માનીયે છીએ, છતાં બત્રીસ સૂત્રના મૂળમાં નથી એવી અનેક બાબા (માત્ર મૂર્ત્તિપૂજા સિવાય) બીજા સિદ્ધાંતાની તથા ટીકાનિયુક્તિ સૃષ્ટિ વિગેરેમાંથી લઈને માને છે. માત્ર મૂર્તિ પૂજાથી જ તેમને દ્વેષ છે, એટલે નીચેની કિકતા માનતા હૈાવા છતાં પણ ખત્રીસ જ સૂત્રેા માનવાનું કહેનાર ખાટા કહેવાય. હવે અત્રીસ સૂત્રના મૂલમાં નથી એવી કઈ કઈ બાબતા તેઓ માને છે. (૧) ચાવીસ ભગવાનના માબાપનાં નામે (૨) વીશ વિહરમાન ભગવાનનાં નામેા (૩) ચાવીશ તીર્થંકરાના ગણુધરા (૪) ખાર ચક્રવર્તિની સ્થિતિ ( આયુષ્ય ) (૫) ખાર ચક્રવતીઓની અવગાહના (૬) નવ વાસુદેવ ખલદેવની સ્થિતિ (૭) નવ વાસુદેવ ખલદેવની અવગાહના (૮) નવ પ્રતિ વાસુદેવની સ્થિતિને અવગાહના (૯) સગર ચક્રવર્તિના સાઠ હજાર પુત્રા (૧૦) ભગીરથ ગંગા નદી લાવ્યા તે Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મૂર્તિ પૂજા (૧૧) બાહુબલ વર્ષ દિવસ કાઉસગ્ગ રહ્યા. (૧૨) હસ્તિપાલ રાજાએ મહાવીરને ચરમ ચામાસાની વિન ંતિ કરી તે (૧૨) પ્રભુની જન્મરાશિ ઉપર ભસ્મૃગ્રહ એ હજાર વર્ષની સ્થિતિએ એ તે (૧૪) મહાવીરના નિર્વાણુથી દીવાળી ચાલી ( ચાલુ થઈ) છે તે. (૧૫) ચાવીસે તી - કરના આંતરા (૧૬) નવ નારદોના નામ (૧૭) શ્રી પાર્શ્વ પ્રભુની સ્ત્રીનું નામ પ્રભાવતી (૧૮) પ્રભુને રેવતી શ્રાવિકાએ કાળાપાક વહેારાયે (૧૯) અગીઆર રૂદ્ર (૨૦) ખધક મુનીની ખાલ ઉતારી તે (૨૧) અરણુિકમુનિના અધિકાર (૨૨) ખધકરના (૪૯) શિષ્ય ધાણીમાં પીલાયા (૨૩) અષાઢા ભૂતિના અધિકાર (૨૪) સુરા નરો અને અભયા રાણીના અધિકાર (૨૫) આઠ દિવસના પણ કરવાં તે (૨૬) કપટથી ચેલણા રાણીને શ્રેણિક રાજા પરણ્યા તે (૨૭) છપ્પન કાડિયાદવ (૨૮) દ્વારિકામાં સાઠ ક્રાડ ધરા (૨૯) દ્વારકાની બહાર બહેાંતેર ક્રૉડ ધર (૩૦) ચોવીસ તીથંકરાના મુનિઓની સખ્યા (૩૧) વીશ વિહરમાન ભગવાનેાના ગણધરા (૩૨) ચાવીસ ભગવાનેાની સાધ્વીઓની સંખ્યા (૩૩) ચાવીસ તીર્થંકરેશના શ્રાવકાની સંખ્યા (૩૪) ચોવીસ તીય કરાની શ્રાવિકાઓની સંખ્યા (૩૫) પાંડવાએ જુગારમાં દ્રૌપદીને હારી (૩૬) કુંતાજીના પુત્ર કણ (૩૭) જરાસંધની પુત્રી જીવયશા (૩૮) સીતા સતીએ ધીજ કયું' તે (૩૯) લક્ષ્મણુજીની માનું નામ સુમિત્રા (૪૦) પવનજય તથા અજના સતિના પુત્ર હનુમાનનું ચરિત્ર (૪૧) રાવણુની નગરી લંકા સેસાનાની હતી તે (૪૨) રાવણની સ્ત્રીનું નામ મંદોદરી (૪૩) રાવણુના પુત્રનું નામ ઇન્દ્રજીત (૪૪) રાવણુના તેવી ખરદૂષણ (૪૫) રાવણની એનનું નામ સુરપનખા (૪૬) રાવણના ભાઇ કુંભકર્ણે તે બિભિષણ (૪૭) સીતા સતોને રાવણુ હરી ગયા તે (૪૮) જ મુકુમારને દાયજામાં નવાણુ ક્રેડ સેનૈયા આવ્યા તે (૪૯) પ્રભવ પાંચસે ચાર સાથે આવ્યા તે (૫૦) જંબુકુમારે આ કથા કહી તે (૫૧) એક ભવમાં અઢાર નાતરાં થયાં તે (પર) જંયુની આઠ સ્ત્રીએ આઠ યા કહી તે (૫૩) જમુસ્વામીના માબાપનાં નામેા (૫૪) જથ્થુકુમારનું પૂર્વભવમાં ભવદેવનામ અને સ્ત્રીનું નાગીલા નામ Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા (૫૫) અભયકુમારનું ચરિત્ર (૫૬) જબુકુમારની આઠ સ્ત્રીઓનાં નામ (૫૭) કયવને શાહનું ચરિત્ર (૫૮) શાલિભદ્ર પૂર્વભવમાં ક્ષીરનું દાન દીધું તે (૫૯) દીવાલીના દીવસે મહાવીરે ઉત્તરાધ્યયન ૩૬ કહ્યા તે (૬૦) વસુદેવજી પૂર્વભવમાં નંદિષેણ હતા તેણે સાધુની વૈયાવચ્ચ કરી હતી તે. (૬૧) વસુદેવની ૭૨૦૦૦ સ્ત્રીઓ હતી તે (ર) હરિકેશી મુનિને પૂર્વભવ (૬૩) ભરત મહારાજાને દેવે સાધુને વેશ આપે તે (૬૪) પાંચમા આરામાં છે તે વર્ષે છ મહીનાનું આયુષ્ય ઘટે તે (૬૫) પાંચમા આરાની શરૂઆતમાં ૧૨ વર્ષનું આયુષ્ય (૬૬) ભરત ચક્રીએ આરિસા ભૂવનમાં અનિત્ય ભાવના ભાવી તે (૬૭) શ્રી રૂષભદેવે પારણામાં ૧૦૮ ઘડા શેરડી રસ વહે તે. (૬૮) મરૂદેવીએ ૬પ૦૦૦ પેઢી દીઠી તે (૬૯) મરૂદેવી માતાને રેતાં આંખે પડેલા આવ્યાં તે (૭૦) શ્રી આદિનાથને શ્રેયાંસકુમારને પૂર્વભવ (૭૧) ભરતે પૂર્વભવમાં ૫૦૦ મુનિયોને આહાર લાવી દીધે તે (૨) બાહુબલિએ પૂર્વભવે પાંચશે મુનીઓની વૈયાવચ્ચ કરી તે. (૭૩) રૂષભદેવ ભગવાને પૂર્વભવે બલદોને અંતરાય કર્યો તેથી વરસ દિવસ આહાર વિના વિચર્યા તે (૭૪) પ્રાગ્ન કુમારને વરસુર હરિ ગયે તે (૭૫) કુંભકર્ણ તથા જીત મેક્ષે ગયા તે (૭૬) રહનેમિયે પચાશે અંતેઉરી ત્યજી તે (૭૭) પાંચમા આરાને છેડે જીવણુયા અધ્યયન રહેશે તે (૭૮) ચંદ્રગુપત રાજાને સેલ સ્વપ્ન આવ્યાં છે. (૭૯) પંચમ આરાને છેડે દુખ સહસૂરિ થશે તે. (૮૦) વિજય શેઠ અને વિયા રાણનું ચરિત્ર (૮૧) રાઈ– દેવસી – ૫ખી – ચૌમાસી અને સંવસરીએ પાંચે પ્રતિક્રમણને વિધિ (૮૨) ધનાજીએ એ કી સાથે આઠે સ્ત્રીઓ ઈડીને (૮૩) સંથારા (અનશન) ની જગ્યાએ શાલિભદ્રની માતાજી ગયા તે (૮૪) શાલિભદ્રની બત્રીસ સ્ત્રીઓ (૮૫) દેવલોકનાં બાસઠ પ્રતર (૮૬) જંબુસ્વામિ-ગૌતમસ્વામી તથા સુધર્મસ્વામીના આયુષ્યનું માન (૮૭) બાર ચક્રી, નવ વાસુદેવ, નવ બલદેવ તથા નવ પ્રતિવાસુદેવ કયા કયા પ્રભુના વારે કે અંતરે થયા તે (૮૮) સાતે નરકના પાથડાનું અંતર, અવગાહના તથા સ્થિતિ (૮૯) શ્રી Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ મૃતિપૂજા પુણિયા શ્રાવકને અધિકાર (૯૦) ગૌતમાદિ ગણધરને પરિવાર (૯૧) અઠ્ઠાવીસ લબ્ધિઓના નામ તથા ગુણ (૯૨) અસઝાયનું કાલમાન વગેરે (૯૩) જંબુસ્વામી પછી દશ બેલ વિચ્છેદ ગયા તે (૯૪) રઘુલિભદ્રજી વેશ્યાના ઘરે રહ્યા તે (૯૫) સિંહ ગુફાવાસી સાધુ નેપાલ દેશથી રત્નકંબલ લાવ્યા તે (૯૬) પાંચમા આરાને છેડે ફલ્ગ સાધ્વી, નાગિલશ્રાવકને સત્ય શ્રી શ્રાવિકા થશે તે (૭) બાહુબલજી મહાત્માને બ્રાહ્મી સુંદરીએ પ્રતિબોધ્યા (વીરામે રાગજથકી ઉતરે) તે. (૯૮) ભરતચક્રીને ત્યાં દરરેજ દશલાખ મણ મીઠું જોઈતું હતું તે (૯) સનકુમાર ચક્રીનું રૂપ જેવા દે આવ્યા તે (૧૦૦) શ્રી નંદિનું ચરિત્ર (૧૦૧) ભરત બાહુબલનું યુદ્ધ (૧૨) મરૂદેવી માતા હાથી ઉપર બેઠે જ મેક્ષે ગયાં તે (૧૦૩) બ્રાહ્મી સુંદરી કુંવારી રહી તે (૧૦૪) અનંત ચોવીસીઓ બેલે છે તે (૧૦૫) ચેલપટ્ટાનું મેટું શીવે છે તે (૧૦૬) પાત્રો લાલત શ્યામ રંગના રંગો છે તે (૧૦૭) ૫ખી ૧૨ માસી ૨૦) અને સંવત્સરી પ્રતિક્રમણે ૪૦ લેગસ્સનો કાઉસગ્ન કરે છે તે (૧૦૮) શ્રાવક શ્રાવિકાને વ્રત દેવાને વિધિ (૧૦૦) ચેલાએલીને દીક્ષા દેવાને વિધિ (૧૧૦) પિષહ લેવા તથા પારવાને વિધિ (૧૧૧) સામાયિક લેવા તથા પારવાને વિધિ (૧૧૨) સમકિતના સડસઠ બેલ (૧૧૩) ચૌદરાજલકનું પ્રમાણ (૧૧) બીજી નથી એકેક રાજની વૃદ્ધિ (૧૧૫) શ્રાવકના એકવીસ ગુણ (૧૧૬) કાઉસગના ઓગણુસ દોષ(૧૭) સામાયિકના બત્રીસ દેષ (૧૧૮) અરિહંતના બાર ગુણ (૧૧૯) આચાર્યના છત્રીસ ગુણ (૧૨૦) ઉપાધ્યાયના પચવીશ ગુણ (૧૨૧) ભગવાનની વાણીના પાંત્રીસ ગુણ (૧૨૨) ગૌતમ ગણધર દેવશર્માને પ્રતિબંધિવા ગયા (૧૨૩) શ્રી જૈન રામાયણને અધિકાર (૧૨૪) ભેગુ પુરોહિતના પૂર્વભવને અધિકાર (૧૨૫) જીવના પ૬૩ ભેદની ગતાગતિ (૧૨૬) એકસે અડતાલીસ સત્તા પ્રકૃતિ (૧૨૭) એકસે વીસ બંધ પ્રકૃતિ (૧૨૮) એકસ વીસ ઉદય પ્રકૃતિ અધિકાર (૧૨૮ દશ પ્રાણુ તથા દશ ગુણ ટાણું દ્વાર (૧૩૦) સેલ સતીઓનાં નામ (૧૩૧) બલભદ્રજીએ Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૬૭ વનમાં મૃગને પ્રતિ તે (૧૩૨) શ્રી ઢંઢણ મુનિને અધિકાર (૧૩૩) મેતારજ મુનીનું વૃત્તાંત (૧૩૪) ધન્ના સારથવાહે મુનિને ધતનું દાન દીધું તે (૧૩૫) શ્રી પાર્શ્વ પ્રભુના દશ ભાવ (૧૩૬) શ્રી પ્રાર્થનાથે નાગ ઉગાર્યો તે (૧૩૭) શ્રી પાર્શ્વપ્રભુને કમઠે ઉપસર્ગ કર્યા તે (૧૩૮) શ્રીનેમિનાથ અને રાજેમતિના નવ ભવ (૧૩૯) રાજેમતી સતીના બાપનું નામ ઉગ્રસેન (૧૪૦) શ્રી મેઘરથ રાજાએ પારે બચાવ્યા તે (૧૪૧) સુભૂમચક્રી સાતમે ખંડ સાધવા ગયે તે (૧૪૨) સગર ચક્રવર્તીને અધિકાર (૧૪૩) બ્રહ્મદત્ત ચક્રીની કથા (૧૪૪) દીવાલીના દિવસે અઢાર દેશના રાજાઓએ પિષહ કરેલ તે (૧૪૫ મિરાજા, મદનરેખા, અને યુગ બાહુનું ચરિત્ર તે (૧૪૬) કરસંડુ પ્રત્યેક બુદ્ધ તે પદ્માવતી દેવીને પુત્ર (૧૪૭) શ્રી ત્રિસલા દેવી ચેડા મહારાજાની બહેન તે (૧૪૮) શ્રી પ્રસન્નચંદ્ર રાજષિને અધિકાર (૧૪૯) શ્રી મહાવીર દેવના સઘલા તપ (૧૫૦) શ્રી વીર પરમાત્માના જમાલિ ભાણેજ તથા જમાઈ છે તે (૧૫૧) શ્રેણિક ચાર કાર્ય કરે તે નરકે ન જાય તે (૧૫૨) અભયકુમારે ચેસણુદેવીને મહેલ બાલે તે (૧૫૩) ચેડા રાજાની સામે પુત્રી સતી છે તે (૧૫) શ્રી મહાવીરને પુરણ શેઠે વહરાવ્યું તે (૧૫૫) શ્રી મહાવીર દેવે પગની આંગલી વતી મેરૂ કંપાવ્યો તે (૧૫૬) શ્ર મહાવીર સાથે ગૌતમ ગણધરે વાદ કર્યો તે (૧૫૭) શ્રી વીર પ્રભુએ ચંડ કેશીઓને પ્રતિબો તે (૧૫૮) ચંદનાએ વીર પ્રભુને છ મહીનાનું પારણું કરાવ્યું તે (૧૫૯) શ્રી વીરને સંગમે ઉપસર્ગ કર્યો તે (૧૬) શ્રીમતિ ચંદના દધિવાહન રાજાની પુત્રી તે (૧૧) શ્રી મહાવીર પ્રભુને સતાવીસ ભવ (૧૬૨) ચંદનબાલા ધન્નાશેઠના ઘેર રહી તે (૧૬૩) જંબુ સ્વામિ સાથે પર૭, જણની દીક્ષા વગેરે અનેક બાબતે બત્રીસ સૂત્રોમાં નથી છતાં (બત્રીસ સિવાયની) સ્થાનકવાસીઓ માને છે. સાચાં હતાં એટલાં જ સુત્ર માન્ય કર્યો એમ કહેનાર છે. ગાંધીએ વિચારવું જોઈએ કે તેમના સંપ્રદાયની દ્રષ્ટિએ અસત્ય એવા સૂત્રો-નિર્યુક્તિઓ આદિની ઉપર હકીકત કેમ માને છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા નિયુક્તિ આદિમાં નવું જિનાજ્ઞા વિરૂદ્ધનું ઘુસાડી દેવાનુ` ડા. ગાંધી કહે છે તેટલા માત્રથી તે ખાટી ઠરતી નથી. માત્ર મૂર્તિપૂજાના દ્વેષથી જ તેએએ અને તેમના માન્ય પથને અનુસરનારાએની એ વાાલ છે. માત્ર મૂર્તિ સિવાય નિયુક્તિ આદિની હકિકતને કબુલ રાખનારાઓનું કહેવું કેટલું સત્ય છે તે વાંચકેાને આપે।આપ સમજાઈ જાય તેવું છે. મૂર્તિપૂજા અર્વાચિન છે એમ તેા તે કોઈ રીતે સાષિત કરી શકે તેમ નથી. તેમનાજ પંથના લેખકે મૂર્તિપૂજાને અર્વાચિન (નવી) ઠેરાવવાને એકબીજાથી ભિન્ન ભિન્ન રીતે લખવાથી તેમનુ કપાલ કલ્પિતપણું આપેાઆપ સિદ્ધ થઈ જાય છે જુએ તે માટે તેમના લેખક કેવી રીતે પકડાઈ જાય છે? ૧૬૮ (૧) આજથી પચાસ સાએઠ વર્ષો પૂર્વે સ્થાનકવાસી સમાજની માન્યતા એવી હતી કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષ સુધી એટલે દેવિદ્બેગણું ક્ષમાક્ષમણે શાસ્ત્રો પુસ્તકારૂઢ કર્યાં ત્યાં સુધી શુદ્ધાચારી પૂર્વધર આચાર્ય થયા, ત્યારબાદ શિથિલાચારી આચાર્યાંએ પોતાના સ્વાર્થ માટે મૂર્તિ એની સ્થાપના કરી મૂર્તિપૂજા ચલાવી. (૨) સ્થાનકવાસી સાધુ હ ચન્દ્રજીએ પેાતાની “ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરિક્ષણ ” નામના પુસ્તકમાં પૃષ્ઠ ૨૨ મે ૫. બેચરદાસ રચિત જૈન સાહિત્યમાં વિકાર થવાથી હાનિ ” નામે પુસ્તકના આધારે લખ્યું છે કે ભગવાન મહાવીર પછી ૮૨૨ વર્ષે જૈન મૂર્તિની સ્થાપના થઈ. તે સમય પહેલાં જૈનોમાં મૂર્તિપૂજા ન હતી. ܕ Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા (૩) શ્રીમાન વાડીલાલ મોતીલાલ શાહ અમદાવાદવાળાએ પિતાની એતિહાસિક નેધ” નામના પુસ્તકમાં પૃષ્ઠ ૧૮ મેં લખ્યું છે કે આચાર્ય વાસ્વામીના શિષ્ય આચાર્ય વજસેનસૂરિના સમયમાં પાંચ-સાત એમ બાર વર્ષને દુકાળ પડશે તે સમયે શિથિલાચારી આચાર્યોએ મૂર્તિપૂજા પ્રચલિત કરી. એ સમય મહાવીર સ્વામી પછી છઠ્ઠી શતાબ્દીને હતે. (૪) સ્થાનકવાસી મુનિ સૌભાગ્યચન્દ્રજી (સંતબાલજી)એ “જેન પ્રકાશ” પેપરમાં ધર્મપ્રાણ ફેંકાશાહની લેખમાલા લખતી વખતે બતલાવ્યું છે કે સમ્રાટ અશેકના સમયમાં જેનમૂર્તિઓ પ્રચલિત થઈ. સમ્રાટ અશેકને સમય મહાવીર પ્રભુની બાદ ત્રીજી શતાબ્દીને છે. પાછળથી બીજી શતાબ્દીની માન્યતા સ્વીકારી અને ત્યાર બાદ બડલીવાલા શિલાલેખથી ભગવાન મહાવીર પછી ૮૪ મેં વર્ષે મૂર્તિપૂજા શરૂ થઈ એમ માનવા લાગ્યા. (૫) સ્થાનકવાસી મુનિ મણિલાલજીએ પિતાની “જન ધર્મને પ્રાચિન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુ વીર પટ્ટાવલ્લી” નામે પુસ્તકના પૃષ્ટ ૧૦૯ તથા ૧૩૧ માં એવા પ્રકારને ઉલ્લેખ કર્યો છે કે “મૂર્તિપૂજાની શરૂઆત જનમાં શ્રી વીર નિર્વાણના બીજા સિકાના અન્તમાં થઈ હેય એમ કેટલાક પ્રમાણે પરથી સમજી શકાય છે. x x x સુવિહિત આચાર્યોએ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાનું આલંબન બતાવ્યું તેનું જે પરિણામ મેળવવા આચાર્યોએ ધાર્યું હતું તે પરિણામ કેટલેક અંશે આવ્યું પણ ખરું અર્થાત્ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની રથાપના અને તેની પ્રવૃત્તિથી Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મૂર્તિ પૂજા ઘણા જૈન જૈનેતર થતા અટકયા, અને તેમ કરવામાં એ આચાર્યોએ જૈન સમાજ પર મહાન ઉપકાર કર્યો છે એમ કરવામાં જરાએ અતિશયાક્તિ નથી ! ’ અહિયાં નિપ્ક્ષ મુમુક્ષુએએ વિચાર કરવા જોઈ એ કે ભગવાન મહાવીર સ્વામી પછી ૯૮૦ વર્ષે દેવઢ્ઢગણિ ક્ષમાક્ષમણજીએ જન સૂત્રોને પુસ્તકારૂઢ કર્યાં, ત્યાં સુધી તે સુવિહિત આચાર્યાં હોવાના સ્વીકાર થઈ જાય છે, કારણકે તે સૂત્રો શ્વેતામ્બર સમુદાયના ત્રણે ફીરકાને માન્ય છે અર્થાત્ તે સૂત્રો પર આજ પણ શાસન ચાલી રહ્યું છે. તે સમયની પછી શિથિલાચાર અને મૂર્તિઓ પ્રચલિત હાવાનુ સ્થાનકવાસી સમાજ સ્વીકાર કરે છે. જ્યારે સ્થા॰ સાધુ હ ચન્દ્રજી તેનાથીયે ૧૫૮ વર્ષ પહેલાં એટલે મહાવીર નિર્વાણુ ખાદ ૮૨૨ વર્ષે શિથિલાચાર અને મૂર્તિનુ અસ્તિત્વ કહે છે, અને વાડીલાલ મેાતીલાલ તેા તેથીએ ૪૦૦ વર્ષ આગળ વધી મહાવીર નિર્વાણુ માદ ૬૦૦ વર્ષે શિથિલાચારી આચાર્યોં દ્વારા મૂર્તિ એની સ્થાપનાનાં સ્વપ્ન દેખી રહ્યા છે પણ એ લખવા સમયે તેઓશ્રી પાતાના પૂર્વજોની કલ્પનાને મીલ્કુલ ભૂલી જાય છે કે ભગવાન મહાવીર સ્વામી પછી ૨૦૦ વર્ષોમાં શિથિલાચાર સમજાય તા ૩૨ સૂત્ર પણ શિથિલાચારીઆએ લખેલાં સમજવાં જોઇએ. કારણકે સૂત્રો તા મહાવીર નિર્વાણુ ખાઇ ૯૮૦ વર્ષ એટલે શ્રી વાડીલાલના અભિપ્રાય મુજબ શિથિલાચાર અને મૂર્તિ પૂજા પ્રવા પછી ૪૦૦ વષે લખાયાં છે. અહિયાં પૌર્વાત્ય એવ’પાશ્ચાત્ય વિદ્વાનેાની શેાધખાળે પ્રાચિનતાનાં એટલાં બધાં સાધન ઉપસ્થીત કરી દીધાં Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૭ છે કે અમારા સ્થાનકવાસી મુનિને પોતાના પૂર્વજોની માન્યતાઓમાં પરિવર્તન કરવાં પડ્યાં છે અને સાથે સાથે પિતાને જ મત પણ પ્રગટ કરે પડ્યો છે કે “જૈન મૂર્તિની સ્થાપના ભગવાન મહાવીર બાદ બીજી શતાબ્દીમાં સુવિહિત આચાર્યોએ કરી છે. પરંતુ તેમાં એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે તેઓશ્રીએ (સ્થા. મુનિ મણિલાલજીએ) તે કયા આધારે લખ્યું છે કે જેમાં મૂર્તિની માન્યતા મહાવીર નિર્વાણ બાદ બીજી શતાબ્દીથી શરૂ થઈ, અને સુવિહિત આચાર્યોએ તે પ્રવૃત્તિથી જૈન સમાજ પર મહાન ઉપકાર કર્યો ઈત્યાદિ. આપે તે અંગે નથી. કઈ પ્રમાણ બતાવ્યું અગર નથી તે વાત કઈ પ્રાચિન. ગ્રંથ અગર શિલાલેખમાં મળતી, જે મહારાજ ખારવેલને શિલાલેખ યા હસ્તિગુફાની પ્રાચિન મૂતિ, મથુરાના કંકાલી ટીલેની પ્રાચિન જૈન મૂર્તિયોના શિલાલેખે, અમે રીકાને સિદ્ધચક્ર યંત્ર, આસ્ટ્રેલિયાની મહાવીર મૂર્તિ મંગેલિયા પ્રાન્તનાં જૈન મંદિરનાં વંશ વિશેષાદિ પ્રાચિન ઈતિહાસ સાધને પરજ કલ્પના કરી હોય તે તેમને અભ્યાસ અપર્યાપ્ત છે. કારણકે પૂર્વોક્ત પ્રમાણેથી તો ભગવાન મહાવીર પૂર્વે પણ જૈન સમાજમાં મૂર્તિપૂજા પ્રચલિત હોવાનું સિદ્ધ થાય છે. અને એ પ્રમાણે માનનારને કેઈ જાતની આપત્તિ નથી, કેમકે મહાવીર નિર્વાણ બાદ બીજી શતાબ્દીમાં સુવિહિતાચાર્યોના સમયમાં મૂર્તિપૂજાના પ્રચારને સ્વીકાર સ્થા. મુનીને હાથે જ થઈ ચુક્યો છે અને વધુમાં વિદ્વાનોની શેધખોલના પરિણામે પ્રત્યક્ષ તે વસ્તુઓની પ્રાપ્તિના લીધે સાબીત થાય છે, વળી બીજી શતાબ્દીના આચાર્યોના બનાવ્યાં આગમ Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ -૧૭૨ મૂર્તિ પૂજા પ્રમાણ છે તે તેમની ચલાવેલી મૂર્તિ પૂજાની પણ પ્રમાણિક માન્યતા સ્વયં સિદ્ધ થાય છે. મૂતિ વિના કોઈનું કામ નહિ ચાલે. ચાહે ગમે તે રૂપે માના પણ સ્મૃતિ તા દરેકે માની છે. ખેર ! પબ્લિકમાં આજ નહિ તે કાલ પણ મૂર્તિપૂજા માન્યા વિના છૂટકારા નથી. જેમ હાલના સ્થાનકવાસીએ તેમના પૂર્વજોની અપેક્ષાએ તે માન્યતામાં થોડા આગળ વધ્યા ( એટલે પ્રથમ મહાવીર નિર્વાણુ ખાદ્ય ૧૦૦૦ વર્ષ મૂર્તિ હોવાનું માન્યું તેથી આગળ વધીને મહાવીર નિર્વાણુ ખાદ ૬૦૦ વર્ષ માન્યુ' અને તેથી ચે આગળ વધીને મહાવીર ખાદ બીજી શતાબ્દીનું માન્યું) તે રીતે તેઓની પાછળ હાવા વાળા તેમના કરતાં પણ માન્યતામાં થેાડા આગળ વધસે. કારણ કે આજે શેાધખેાળ એટલી બધી આગળ વધી રહી છે કે વસ્તુની પ્રાચિનતા પ્રત્યક્ષ રીતે બધું દર્શાવસે અને હાલે દર્શાવી રહી છે. આજે જૈન તરીકે કહેવાતા પણ મૂર્તિપૂજાને નિરક માનનારાઓની એ માન્યતા સજ્જડ રૂઢ થઈ ગઈ છે કે અમે ૩૨ સૂત્રેા માનીયે છીયે. પરંતુ જયારે ૩૨ સૂત્રેાના વિવરણમાં તેમની માન્યતાની વિરૂદ્ધમાં ઉલ્લેખ બતાવાય છે ત્યારે તેઓ એમ કહે છે કે અમે મૂલ સૂત્રો સિવાય ટીકાએ વીગેરે માનતા નથી, ફેર મૂળ સૂત્રોમાં એવા પાઠ બતાવાય છે ત્યારે તેના અથ વિપરીત કરે છે અગર તેા મૂળ સૂત્રના શબ્દમાં ફેરફાર કરી દીધેલા જણાય છે, જ્યારે તેમને સ્મૃતિપૂજા વિષય સિવાય બીજી કેટલીક અગાઉ જણાવેલી હિકકતા માટે ટીકાએ વીગેરેની આવશ્યક્તા જરૂરી માનવી પડી છે ત્યારે વળી તેએ એક નવી યુક્તિ ઉપસ્થીત કરીને કહે 请 Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૭૩ છે કે મૂળ સૂત્રોની સાથે મળતી આવતી ટીકાઓને જ અમે લેકમાનીયે છીએ, એટલે એને એ અર્થ થાય છે કે જે ટીકામાં મૂર્તિપૂજાને ઉલેખ ન હોય તે ટીકાને અમે માનીયે. છીયે. આ ઉપરથી નિષ્પક્ષપાતપણે જેનારને, જરૂર સમજાઈ જાય છે કે આમાં સત્ય શું છે? તેમ છતાં પણ સંસારમાં જ્ઞાનની ઉત્તરેત્તર વૃદ્ધિ થવાને પરિણામે છેડે ઘણે પણ પ્રભાવ સ્થાનકવાસીઓ ઉપર પણ પડ્યો છે. જેમાં સહુથી પહેલો નંબર સ્થાનક માગી સમાજના ધુરંધર વિદ્વાન શતાવિધાની મુનિશ્રી રત્નચન્દ્રજીને છે કે જેઓએ અર્ધમાગધી. કેશ બનાવવામાં નિયુક્તિ-ટીકાદિ ઘણા ગ્રંથને આધાર લીધે છે તથા સ્થા. મુનિશ્રી મણિલાલજીએ “પ્રભુવીર પટ્ટાવલિ” નામની પુસ્તક રચનામાં ૩૨ સૂત્ર સિવાય બીજા કેઈ ગ્રંથને આધાર લીધે છે. તથા સ્થા. પૂજ્ય શ્રી જવાહરલાલજી મહારાજે તેરાપંથીઓના ખંડનમાં “સદ્ધમંડન” નામે ગ્રંથ બનાયો છે જેમાં નિર્યુક્તિ-ટીકા-ચૂર્ણિ-ભાષ્યદીપિકા વગેરેનાં અવતરણે વિશાળ પ્રમાણમાં આપ્યાં છે અને તેઓશ્રીએ પોતાના પૂર્વજોની સંકીર્ણતાને તીલાંજલી આપી મૂલ ૩૨ સૂત્રોમાં મળતી હોય કે ચાહે ૩૨ સૂત્રોમાં જે વાતની ગંધ પણ ન હોય તે ટીકાઓને પણ સ્વીકાર કરેલ છે. જે તે અવતરણના ઉતારે કરીયે તે એક ખાસ ગ્રન્થ તૈયાર થઈ જાય પરંતુ વાંચક મહાશયના અવકનાર્થે તે “સદ્ધર્મમંડન” નામે ગ્રંથનાં માત્ર પૃષ્ઠ નંબર લખું છું કે એક ગ્રંથ લખવામાં એટલા સ્થાન પર નિયુક્તિ ટીકા ચૂર્ણિ ભાગ્યાદિનાં પ્રમાણ આપ્યાં છે. તે પૃષ્ઠ સંખ્યા ૫, ૫, ૬, ૬, ૨૮,૪૨, ૪૬,૪૮, ૧૦, ૫, ૬૪, ૫, ૬૬, Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ -૧૭૪ મૂર્તિ પૂજા ૬૮, ૭૩, ૯૨, ૯૩, ૧૦૪, ૧૦૭, ૧૦૯, ૧૧૭, ૧૨૨, ૧૨૫, ૧૪૯, ૧૫૨, ૨૩૨, ૨૩૫, ૨૩૯, ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૨૫૧, ૨૫૩, ૨૫૫, ૨૬૮, ૨૭૫, ૨૭૬, ૩૨૪, ૩૪૩, ૩૫૨, ૩૬૨, ૩૬૩, ૩૬૯, ૩૮૪, ૪૧૧, ૪૧૨, ૪૧૩, ૪૨૦, ૪૩૨, ૪૩૬, ૪૫૧, ૪૫૪, ૪૫૫, ૪૮૭, ૪૮૮, ૪૯૦, ૪૯૩, ૪૯૪, ૨૯૫, ૪૯૬, ૪૯૭, ૪૯૮, ૪૯૯, ૫૦૪, ૫૬. આ સિવાય ‘સત્ક્રમમડન' ગ્રંથના પૃષ્ઠ ૩૬૮, ઉપર તેા શ્રીમાન્ પૂજ્યજીએ તેરાપ‘થીઓને બહુ જોરથી #માયા છે અને કમાવે છે કે “ ઇસ ણિ કી આધી ખાત કે માનના એર આધી ખાત કા નહિ માનના એ દુરાગ્રહ સિવાય આર કુચ્છ નહી હૈ. ” આ ઉપરથી પૂજ્યશ્રી જવાહરલાલજી ચૂર્ણિની વાતને સર્વાશે માનવાનુ` કહે છે. ડા. ગાંધીએ પૂયજીની આ ઉદ્ઘાષણાના વિચાર કર્યાં હોત તા નિયુક્તિ આદિમાં સૂત્ર વિરૂદ્ધ છુષાડવાનું કહી પૂર્વાચાર્યાં ઉપર કલંક ચડાવ્યાનું ઘાર પાપ ન હેારત. નિયુક્તિ ટીકા વિના તેરાપંથીઓનાં પણ કામ ચાલતાં નથી. તેરાપ’થીઓના પૂજ્ય જીતમલજી સ્વામિએ · ભ્રમવિ*સન' નામે ગ્રંથ લખ્યા છે તેમાં પણ તેઓએ નિયુક્તિ –ટીકા-ચૂર્ણિ-ભાષાદિનાં કેઇ સ્થાનેા પર પ્રમાણ દીધાં છે. આ પ્રકરણથી વાંચકાને અવશ્ય સમજાઈ ગયુ` છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૧૭૫ જૈનાગમાની પ્રમાણિક્તામાં કાઇ પણ પ્રકારનેા સંદેહ નથી તા પણ એક મૂર્તિ નહિ માનવાના કારણે મત્તધારીયાને કેવા કેવા પ્રકારના મિથ્યા પ્રયત્ન કરવા પડયા છે તે પણ તે લેાકાને પેાતાને ઈષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થઈ નથી. અને આખરે પ્રમાણિક આગમાની સામે શિર ઝુકાવવું પડ્યું છે. જૈનાગમાની પ્રમાણિકતા કેવી રીતે છે? આગમસૂત્રા—નિયુક્તિ ટીકાદિના બનાવનાર કયા ધુરંધર પુરૂષો છે? સ્મૃતિ વિધકાના હાથમાં ૩૨ જ આગમ કેવી રીતે આવ્યાં ? તેઓએ સૂત્રામાં ફેરફાર કેવી રીતે કર્યો તે બધુ હવે દર્શાવાશે. ----------- ઘરે તથા પ્રવાસમાં દર્શન કરવામાં ઉપયાગી તથા પ્રભાવના કરવા લાયક શુદ્ધ ચાંદીના સિદ્ધચક્રજી ૧-૪-૦ પ્લાસ્ટીકની ડમી સાથે સાનાના ગીલેટવાળા ચાંદીના સિદ્ધચક્રજી ૧-૮-૦ ચાંદીના આંગી-મુગટ વીગેરે બનાવનાર લુહાર વલ્લભદાસ કરસનદાસ પાલીતાણા (સૌરાષ્ટ્ર ) ------------------------ ------------------------- Jain Educationa International -------------------------------- For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ. જૈનાગમાં તીર્થકર, કેવલજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અને પૂર્વધરના આ વિરહ કાળમાં કઈ પણ વસ્તુને નિર્ણય કરવાનું સાધન હોય જેનાગામ-જૈનશાસ્ત્ર છે. શાસ્ત્ર પણ પ્રારંભમાં જેટલાં હતાં તેટલાં આજે વિદ્યમાન નથી. તે પણ જેટલાં શાસ્ત્રો આજે બાકી રહ્યાં છે તેટલાં પણ જૈન સમાજ માટે બહુ લાભદાયી છે. જેનાગોમાં મૂળ તે બાર અંગ (દ્વાદશાંગી) છે. (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાયાંગ (૪) સમવાયાંગ (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતાંગ (૭) ઉપાસક દશાંગ (૮) અંતગઢ દશાંગ (૯) અનુતરાવવાઈ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર (૧૨) દ્રષ્ટિવાદ એ બાર અંગ છે. આ બાર અંગે માં આખાયે સંસારના ધાર્મિક તથા વ્યવહારિક જ્ઞાનને સમાવેશ થઈ જાય છે. ભગવાન મહાવીરની પછી ૧૦૦૦ વર્ષોમાં તે બારમું અંગ દ્રષ્ટિવાદ સર્વથા વિચ્છેદ ગયું હતું, અને અગીઆર અંગ બાકી રહ્યાં હતાં. તે પણ પ્રારંભમાં જે સ્થિતિમાં હતાં તે સ્થિતિમાં આજે નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૭૭ પ્રારંભમાં જે અંગના લેકેની સંખ્યા જેટલી હતી તેટલી સંખ્યા ભગવાન મહાવીરના પછી૯૮૦ વર્ષે આચાર્ય દેવદ્વિગણના સમયમાં પણ ન રહી હતી. દ્રષ્ટિવાદ સિવાય અગીઆરે અંગમાં આવેલા શ્લોકેની કુલ સંખ્યા ૧૮૮૨૪૦૫૪૭૬૩૭૮૯૦૦૦ પ્રારંભમાં હતી. તે દેવદ્ધિગણીના સમયમાં પુસ્તકા રૂઢ સમયે માત્ર ૩૫૪૨૦ કેની જ સંખ્યા રહેવા પામી હતી. તે સમયે પુસ્તકારૂઢ થયેલ આગમો આજસુધી વિદ્યમાન છે. પુસ્તકા રૂઢ થયા પછી ખલના થવા પામી નથી. તેનું કારણ એ છે કે જૈન ધર્માવલમ્બિયની મજબુત માન્યતા એ છે કે અંગસૂત્રે સ્વયં તીર્થકરેએ ફરમાવેલ અને ચણધરેએ ગ્રંથિત કરેલાં છે. તેમાં જે કંઈ અક્ષર માત્ર પણ ન્યુનાધિક કરે તેને અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે. એટલે જે રૂપમાં ક્ષમાક્ષમણજીએ લેખની બદ્ધ કર્યો તે જ રૂપમાં અન્યુનાધિકપણે આજદિન સુધી ચાલી રહ્યાં છે. ભગવાન મહાવીર પછી અને શ્રી દેવગિણિ ક્ષમાક્ષમણજી પૂર્વે થઈ ગયેલા કંઈ સ્થવિરેએ ઉપાંગસૂત્રે તથા કાલિક-ઉત્કાલિક શાસ્ત્રોની રચના કરી હતી સર્વને શ્રી ક્ષમાક્ષમણજીએ પિતાના નેતૃત્વમાં લેખની બદ્ધ કરાવી દીધાં હતાં, અને તે સર્વે આગને ઉલ્લેખ તેઓશ્રીએ સ્વરચિત નંદિસૂત્રમાં કરેલો છે. એ રીતે તે સમયે સર્વ આગમોની સંખ્યા ૮૪ નિશ્ચિત હતી. ત્યારબાદ કેટલાક શાસન સ્તંભ ધર્મરક્ષક આચાર્યોએ સાધારણ જ્ઞાનવાલા મુમુક્ષુઓને સમજવામાં સહેલાં પડે તે માટે આગમોમાં બતાવેલા ગુઢ ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મૂર્તિપૂજા રહસ્યોને સ્ફટ કરવાના ઉદ્દેશથી તે આગ પર નિર્યુક્તિ, ટીકા. ચૂર્ણિ, ભાષ્ય અને નૃત્યાદિની રચના કરી સૂર્ય જે પ્રકાશ ફેલા. એ આચાર્યોમાં ખાસ વિશેષતા એ હતી કે જુદા જુદા આચાર્યોએ જુદા જુદા સમયમાં આગમ પર વીવરણની રચના કરી છે પરંતુ તે સર્વે આચાર્યોએ આગમની વાતની જ પુષ્ટિ કરી છે. કેઈએ તર્કનું સમાધાન કર્યું છે તો પણ આગને અનુકુલ રહી કર્યું છે. કદાચ વિવરણ કરતાં કોઈને સ્ત્રમજમાં ન આવી તો તેને “કેવલી ગમ્ય” કહી છેડી દીધી છે. પણ તેઓએ કદાપી એવું કહેવાનું સાહસ નથી કર્યું કે આગમે અથવા વિવરણની અમુક વાત જ અમારે માન્ય છે, કારણ કે તેઓ ભવબ્રમણના વજપાપથી હંમેશાં ભયભીત રહેતા હતા. તે જૈનાચાર્યોએ અનેક વિષયે ઉપર પર્યાપ્ત સંખ્યામાં ગ્રંથની રચના કરી છે તે રચનાકાર્ય પણ પિતાની મતીથી નહિ પરંતુ જેનામેના આધારે કરી છે. જે તે આચાર્યોએ એ પવિત્ર કાર્યને માટે પ્રયત્ન ન કર્યો હોત તો આજે જૈન દર્શનના મુખ્ય સિદ્ધાંત સ્યાદ્વાદ-કર્મવાદ-આત્મવાદ-પરમાણુવાદાદિને સમજવાને માટે અન્ય કઈ પણ સાધન હેત નહિ. વળી જૈન સાધુઓની દીક્ષા-વડી દીક્ષા–વાચના-આલેચના તથા શ્રાવકોના સામાયિક-પષધપ્રતિક્રમણ આદિ કિયાઓની વિધિથી પણ જન સમાજ વંચિત રહી ન જાય તે માટે તે પરોપકારી આચાર્યો વિધિ વિધાનાદિના પણ અનેક ગ્રંથની રચના કરી ગયા છે. કારણ કે શ્રી ક્ષમા ક્ષમણજીના સમયમાં જે આગમ મુનીઓને કંઠસ્થ હતાં તે લખવાની પહેલી આવશ્યકતા હાઈ પ્રચલિત ક્રિયાઓના Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૭ વર્ણનને સ્થાન દઈ શકાયું ન હતું. વળી તે ધર્માચાર્યોએ ન્યાય-વ્યાકરણ તર્ક-છન્દ-અલંકાર-જ્યોતિષાદિ સાહિત્યના ગ્રંથે પણ બનાવ્યા હતા. આજે જૈનસમાજની સંખ્યા ઓછી હેવા છતાં પણ સર્વસમાજમાં જેનેનાં આસન ઉંચાં છે તે ફક્ત પૂર્વાચાર્યોના નિર્માણ કરેલા સાહિત્યનું જ પરિણામ છે. એ રીતે જૈન સાહિત્ય સમુદ્ર જેટલું હતું જેમાં આજે ફક્કત એક બુંદ બરાબર બાકી રહ્યું છે. વચ્ચેના સમયમાં કઈ જ્ઞાન ભંડારેને અનાય લેકે જ્યાં ત્યાં નષ્ટ કર્યા, યવનેએ જૈનશાસ્ત્રોને ભઠ્ઠિઓમાં બાળી નાખી ગરમ પાણી કરી તે પાણીથી સ્નાન કર્યા. ઘણા દિવસે સુધી ધર્માધ યવનોએ ભારતીય સાહિત્યની હેળીયાં સળગાવી ઉત્તમોત્તમ સાહિત્યને નષ્ટભ્રષ્ટ કર્યા. તેમાંથી યત્કિંચિત બચેલા સાહિત્ય માટે પણ જૈનસમાજ આજે પિતાનું સૌભાગ્ય સમજે છે. પૂર્વોકત દુઃખદ અને વિકટ પરિસ્થીતિને પાર કરી જે સાહિત્ય બચ્યું છે તેની જન-જૈનેતર-પૌર્વાત્ય અને પાશ્ચાત્ય વિદ્વાન લેક મુકત કઠે ભૂરિ ભૂરિ પ્રશંસા કરી રહ્યા છે. એ સ્થિતિમાં આજે મહાવીરના અનુયાયી કહેવાતે કેટલાક સમુદાય તે સાહિત્યમાં પણ અનેક પ્રકારની ત્રુટિનાં સ્વપ્ન સેવી રહ્યો છે, તે કેટલી દુઃખ અને ખેદની વાત છે. તે લેક કયારે ય વળી એમ કહે છે કે અમે આટલાં જ સૂત્ર માનીયે છીયે, બાકીનાં નહિ. વળી ક્યારેક કહે છે કે અમે મૂળસૂત્ર માનીયે છીયે પરંતુ નિયુકિત-ટીકા આદિ નથી માનતા. તે લોકોને તે નિર્યુકિત અને ટીકા એક બચ્ચાના ખેલ લાગે છે હવે આપણે એ પણ વિચારીએ Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મૂર્તિપૂજા કે આગમ અને આગમનું વિવરણ ક્યા ક્યા સમયમાં બન્યું તથા તેનાથી શાશનને શું શું હાની લાભ થયા? (૧) અરિહંતદેવે આગમને અર્થરૂપમાં ફરમાવ્યું (૨) તે અર્થને ગણધરેએ સૂત્રરૂપમાં સંકલિત કર્યું (૩) તે સૂત્રો પર વીર નિર્વાણથી બીજી શતાબ્દીમાં ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહેસૂરિએ એ નિર્યુક્તિની રચના કરી (૪) ગણધર દેવોએ સંકલિત કરેલા સૂત્રો પર વિક્રમની ત્રીજી શતાબ્દિમાં આચાર્ય ગંધહસ્તિસૂરિએ વિસ્તૃત ટીકા રચી સૂત્રોમાં રહેલા ગુઢ રહસ્યને સુગમ્ય બનાવ્યાં. શ્રી ગંધહસ્તિ આચાર્યની ટીકા આ સમયે વિદ્યમાન નથી પરંતુ શીલાંગાચાર્યે પિતાની ટીકામાં ફરમાવ્યું છે કે " शास्त्र परीक्षा विवरणमतिबह, गहनं च गंध हस्तिकृतं तस्मात् सुखबोधार्थ, गाम्यह मञ्जसा सारं ॥३॥ શ્રી આચારાંગસૂત્ર પૃષ્ટ-૩ ગંધહસ્તી આચાર્યને સમય વીરાબ્દની સાતમી સદીને મનાય છે. અને તે સમયે દશપૂર્વધર વિદ્યમાન પણ હતા. આગની ટીકા કરવાનું કામ કઈ સામાન્ય માણસનું ન હોય. એ મહાન કાર્યમાં મહાન ધુરંધર અને અગાધ જ્ઞાનવાળાઓની આવશ્યકતા હતી. ગંધહસ્તી આચાર્ય બાદ ૩૦૦ વર્ષે થઈ ગયેલા દેવાધિંગણુ ક્ષમા ક્ષમણે નન્દીસૂત્રની રચના કરી તે માન્ય રખાય છે તે પછી ગન્ધહસ્તિ આચાર્યની ટીકા તે તેનાથી ૩૦૦ વર્ષ પહેલાંની હેઈ અધિક પ્રમાણિક મનાય. Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૮૧ (૫) આચાર્ય ગન્ધહસ્તીસૂરીની ટીકા પણ કાલક્રમથી સાધુઓને કઠીન પડવા લાગી ત્યારે વિ. સં. ૯૩૩ માં શ્રી શીલાંગાચાર્ય પૂર્વ ટીકાને સ્વલ્પ વિસ્તારવાળી અને સરલ બનાવી. તેમાંથી પણ આચારાંગ અને સુયડાંગ એ બે અંગોની ટીકા સીવાય બાકીનાં નવ અંગેની ટીકા વિધમીચેના અત્યાચારપૂર્ણ આક્રમણના કારણે અનુપલબ્ધ થઈ. (૬) નવ અંગેની ટીકાના અભાવથી વિ. સં. ૧૧૨૦ માં ચંદ્રકુલીય આચાર્ય અભયદેવસૂરીએ શાસનદેવીની પ્રેર@ાથી તેની સહાયતા વડે નવ અંગે પર પુનઃ ટીકાની રચના કરી જે અત્યારે વિદ્યમાન છે. (૭) શ્રી શીલાગાચાર્ય કૃત બે અંગેની ટીકા પણ અલ્પાને માટે કઠીન થઈ પડી ત્યારે વિકમની સોળમી શતાબ્દીમાં આચાર્ય નિહંસસૂરિએ આચારાંગસૂત્ર ઉપર એક દીપિકા રચી તેઓશ્રી ફરમાવે છે કે – "शीलांगाचार्यरचिता, वृत्तिरस्तिसविस्तरा श्रीआचारांगसूत्रस्य दुर्विगाह तरंगतः अनुगृहाथै सभ्यानां व्याख्यातृणांसुखावहा श्रीजिनहंससूरीन्दैः क्रियतेस्म प्रदीपिका શ્રી આચારાંગસૂત્ર પૃષ્ઠ 2 (૮) શ્રી શીલાંગાચાર્ય એવં શ્રી અભયદેવસૂરિકૃત ટીકાઓ અને જિનહિંસસૂરિ રચિત દીપિકા પણ જયારે કેને કઠીન લાગી, સાધારણ જ્ઞાનવાલા મનુષ્યને તેને લાભ ઉઠાવવાને અસમર્થ લાગે ત્યારે વિકમની સેળમી શતાબ્દીમાં Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મૂર્તિપૂજા શ્રી પાર્ધચંદ્રસૂરિએ તે આગમ પર ટીકા અનુસાર ગુજરાતી ભાષામાં અનુવાદ કરી ટમ્બા બનાવ્યા. તેઓ લખે છે કે – प्रणम्यश्रीजिनाधीश, श्रीगुरुणामनुगृहात् लिखतेसुखबोधार्थ माचारांगर्थवार्तिकम् ॥१॥ सुतरांशब्दशास्त्रेण, येषांबुद्धि संस्कृता व्यामोहोजायते तेषां, दुर्गमेवृत्ति विस्तरे ॥२॥ ततो वृत्तेःसमुद् धृत्य, सुलभोलोकभाषण धर्मलिप्सूपकारयादि, मांगाऽथः पतन्यते ॥३॥ શ્રી આચારાંગ સૂત્ર પૃષ્ઠ 3 આચાર્ય ગન્ધહસ્તસૂરિ અને પાર્ધચન્દ્રસૂરિની વચમાં લગભગ ૧૩૦૦ વર્ષનું અંતર છે. એ ૧૩૦૦ વર્ષોમાં અનેક ચૈત્યવાસી ક્રિયે દ્ધારક ગ૭ પેદા થયા, પરંતુ કેઈએ એક પણ શબ્દ એવા પ્રકારને ઉચાર્યું ન હતું કે અમુક આગમ કે અમુક ટીકાદિ અમારે માન્ય નથી. કારણ કે તે લોકે ઉચ્ચ કેટીના વિદ્વાન હતા. આગમ નિયુક્તિ અને ટીકાના સંબંધમાં જાણતા હતા કે એ ચીજે અમારા માટે સ્તંભ છે. અને તેના પરજ શાસન ચાલ્યું રહે છે. એટલે શાસ્ત્રોની પંચાંગીમાં કોઈને પણ ભિન્નતા ન હતી. લંકાશાહે ને મત ઉપસ્થીત કર્યો તે પણ કંઈ શાસ્ત્રના અનુસારે ન કરતાં સ્વકલ્પનાયે કર્યો હતો. મત ચલાવવામાં તેમણે શાસ્ત્રને આશ્રય લીધાજ ન હતો કે અમુક શાસ્ત્રના આધારે મારું કથન સત્ય છે, અને એવા Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૮૩ પ્રકારને આગ્રહ પણ તેમને ન હતો. તેનું કારણ એ હતું કે–લેકશાહના સમયમાં જેનાગમ પ્રાકૃત (અર્ધમાગધી) ભાષામાં અને ટીકાઓ સંસ્કૃતમાં હતી, જેનું ડું પણ જ્ઞાન લંકાશાહને ન હતું, લેકશાહના દેહાન્તબાદ તેમના અનુયાયિઓએ શ્રી પાર્ધચન્દ્રસૂરી કૃત ભાષાનુવાદનાં ૩૨ સૂત્રો મેળવ્યાં. તે ટાઈમે લંકાશાહ વિદ્યમાન ન હતા. કેમકે લોકાશાહને દેહાન્ત વિસં. ૧૫૩૦માં થઈ ચુક્ય હતો અને અહીં પાર્વચંદ્રસૂરિ પાસેથી ભાષાનુવાદ સૂત્ર મેળવ્યાની હકિકત વિ. સં. ૧૫૬૦ આસપાસની છે. લંકાશાહના અનુયાયી પાસે કંઈ જૈનાગમ ન હતું. કારણ કે પ્રાકૃત અને સંસ્કૃત જ્ઞાનના અભાવે તે ભાષાયુક્ત જૈનાગમ તેઓ પાસે ક્યાંથી હોય? એટલે તેઓએ પાર્ધચંદ્રસૂરિ પાસે જઈ પ્રાર્થના કરી કે આપ જૈનસૂત્રોના અર્થ ગુજરાતી ભાષામાં કરી આપો તે અમારા લેકે પર આપનો મહાન ઉપકાર થશે. પાર્ધચંદ્રસૂરિ જાણતા હતા કે આ લેકે જૈન ધર્મના વિરોધી છે જેથી સૂરિજીએ તે લેકે સાથે ત્રણ શરત કરી કે (૧) જૈન મૂર્તિની નિંદા કરવી નહિ. (૨૩ જૈન મંદિરમાં જઈ જિન પ્રતિમાનાં દર્શન હંમેશાં કરવાં (૩) પૂર્વાચાર્યના અવગુણવાદ નહિ બલવા. આ ત્રણે વાતની તમે પ્રતિજ્ઞા લે તે હું તમને મૂલ સૂત્રો ઉપર ગુજરાતી ટબ્બા (ભાષાંતર) બનાવી આપું. લકાનુયાયિઓએ તે ત્રણે શરતેને સ્વીકાર કર્યો. ત્યારે સૂરિજીકમશઃ તેના ટબા બનાવી બનાવી સૂત્ર દેતા ગયા. એ રીતે ટખા સહિત ૩૨ સૂત્રો તે તે લેકેના Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મૂર્તિપૂજા હાથે ગયાં, પરંતુ ત્યારબાદ (લંકાડનુયાયી) પિતાની પૂર્વ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયા. એટલે પ્રતિજ્ઞાથી વિચલિત દેખી સૂરિજીએ બાકીના સૂત્રના ટબ્બા બનાવી દેવા બંધ કર્યા. એ રીતે ૩૨ સૂત્રો તે લોકોના હાથે ચડી ગયાં તે ચડી ગયાં. આગમે તે તે ટાઈમે ૪૫ હતાં પરંતુ તેમને બત્રીસ જ મળવાથી લૉકાશાહના અનુયાયિઓમાં એ માન્યતા સજ્જડ રૂઢ થઈ ગઈ કે અમે ૩૨ સૂત્રજ માનીયે છીએ. એ બત્રીસ સૂત્રોમાં મૂર્તિ વિષયક પાઠ છે કે નહિ એ જ્ઞાન તે લેકેને તે સમયે બકુલ ન હતું. જે એ જ્ઞાન હેત તે ૩૨ સૂત્રો પણ કદાપી ન માનત. અગર ૩૨ સૂત્રોમાંથી પણ મૂર્તિ પૂજાવાલાં સૂત્રો જુદાં કરી દેત. પરંતુ ૩૨ સૂત્રાના મર્મ જાણી શકયા નહિ અને જેટલાં સૂત્ર સૂરિજી પાસેથી પ્રાપ્ત થયાં તેને જ્યાંને ત્યાં માનતા રહ્યા. પરંતુ કાળક્રમે તેઓને હઠવાદ ધીરે ધીરે દૂર થયે અને ભેંકાશાહના અનુયાયિઓ મૂર્તિ પૂજક બનવા લાગ્યા, પછી તે સૂત્રના મતભેદને કે મૂર્તિ પૂજાને સર્વ પ્રશ્ન મટી ગયે. ત્યારબાદ ધર્મસીંહ અને લવજીએ લંકામતને વિરોધ કરી સ્થાનકવાસી પન્થ ન કાઢ્યો અને જોરજોરથી મૂર્તિને વિરોધ કરે શરૂ કર્યો, જે પંથ અત્યારે પણ વિદ્યમાન છે. તેમણે ૩૨ સૂત્રોની જ માન્યતા રાખી. ૩૨ સૂત્રોના વિવરણમાં તેઓની માન્યતા વિરૂદ્ધમાં ઉલ્લેખ બતલાવાતે ત્યારે તેઓ કહેતા કે અમે મૂળ સૂત્રોના આલાવા–ટીકાઓ વિગેરે માનના નથી. વળી મૂળ સૂત્રોમાં એ મૂર્તિ પૂજાના) Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ સૂતિ પૂજા ૧૮૫ પાઠે બતલાવા લાગ્યા ત્યારે તેઓને મત નિમૅલ થવાની તૈયારીમાં આવ્યું. ત્યારે તેઓએ પ્રાચિન ટીકાઓ તથા પાર્ધચંદ્રસૂરિ કૃત ટબ્બામાં મૂળસૂત્રના અર્થને બદલાવાની કેશિષ કરવી શરૂ કરી. અને કેટલાક અધ જૈનોને ભ્રમમાં પાડ્યા. અર્થ જ બદલાવવાનું કારણ એ હતું કે ધર્મસિંહ અને લવજીને તત્વતઃ કંઈ પણ જ્ઞાન ન હતું. જે હેત તે તે સૂત્રોને અર્થન બદલતાં મૂર્તિ સમર્થક સૂત્રોને બહિષ્કાર કરવા મૂલ સૂત્રમાં જ ફેરફાર કરી દેત. પણ મૂલ સૂત્રોના ખ્યાલ વિનાના ધર્મસિંહજીએ પાર્ધચંદ્રસૂરી કૃત ટબામાં મૂર્તિ વિષયક કંઈ અર્થો બદલાવી પિતાના નામથી સૂત્રો પર ટખા બનાવી દીધા. જે દરિયાપુરી ટબાને નામે પ્રસિદ્ધ છે. તેને પ્રચાર આઠ કોટિ સમુદાયમાં વિશેષ હતો. મારવાડ-કેટા-માલવા આદિના સ્થાનક માગી સિઘાડામાં તે પાર્ધચંદ્ર સૂરિકૃત ટમ્બાને પ્રચાર હતે. સ્થાનકવાસી પૂજ્ય શ્રી હુકમીચંદજી મહારાજે પિતાનાજ હાથથી ૧૯ સૂત્ર ટમ્બા સહિત લખ્યાં તેમાં તે ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકના અધિકારમાં તેઓએ સ્પષ્ટ રૂપમાં લખ્યું છે કે “અન્ય તીથિઓ દ્વારા ગ્રહણ કરાયેલી જિન પ્રતિમાને વંદન નમસ્કાર કરવાનું આનંદને કપે નહિ. એ રીતે ઉવવાઈ સૂત્રમાં અંબડના અધિકારમાં પણ લખ્યું હતું. વળી શ્રી પીરચન્દજી સ્વામિ આદિ કેઈ આત્માથી સાધુઓએ એ પ્રકારે શ્રી પાર્શ્વચન્દ્રસૂરીનું જ અનુકરણ કર્યું. કારણ કે તે લકે ભાવવૃદ્ધિથી ફરતા હતા. એ લેખેને દેખી ઘણું સમજદારેની શ્રદ્ધા મૂર્તિ પ્રત્યે થઈ અને અનેક મહાત્માઓ મૂર્તિપૂજક સમાજમાં ભળી ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા પાર્શ્વ ચન્દ્રસૂરિએ જે ટખ્ખા બનાવ્યા હતા તે પૂ ટીકાઓના આધારે બનાવ્યા હતા. જે ભાવ ટીકામાં હતા તે ભાવ સૂરિજીએ ટબ્બામાં ખતાબ્યા હતા. એટલે ટીકાતુપૂર્વી તે ટખ્ખામાં કેટલેક કાળ સુધી તેા કાઇ પણ જાતની વિરાધતા ન હતી. પરંતુ જ્યારે નવા મતના પ્રત્રતક નીકળ્યા અને તેઓએ મૂર્તિપૂજાને પ્રમલ વિરોધ કરવાની સાથે મૂર્તિ વિષયક ટબ્બાને પણ બદલી કયાંય સાધુ કાંચ જ્ઞાન કાંય છદ્મસ્થ તીર્થંકરાદિ ઈત્યાદિ અથ કરી નાખ્યા, ત્યારે લેાકાડનુયાયી તે। શ્રી પાર્શ્વચંદ્રસૂરી કૃત ટખ્ખાનેજ માનતા અને ધમસીહું તથા લવજીના અનુયાયી સ્થાનક માગીએ ધર્મસિંહ કૃત ટખ્ખાને માનતા રહ્યા. ટખામાં ગમે તે અથ કર્યાં પણ પ્રાકૃત-સ ંસ્કૃત ભાષાના જાણકાર વિદ્વાનો દ્વારા જ્યારે મૂળ સૂત્રેાના પાઠથી તથા ટીકાઓથી તેમના ટક્ખામાં દર્શાવેલા અથ ખાટા સાબિત થવા લાગ્યા ત્યારે સ્થાનક્વાસી વમાંથી કોઈ વિદ્વાન મુનિરાજ સત્યા સત્ય વસ્તુનું રહસ્ય સમજાયે છતે સ્થાનકવાસી મતને વેાસી રાવી સંવેગી મુનીપણું અંગીકાર કરવા લાગ્યા. અને તેની અસર સ્થાનકવાસી સમાજ ઉપર જબરજસ્ત પડવા લાગી. તે વખતે સ્થાનકવાસી સંપ્રદાયનું ધેારણ જુદીજ મનેદશા વાળું હતું. દરેક શાસ્ત્રાનું ઊંડું રહેસ્ય જાણવા માટે વ્યાકરણ અને તે સમજી તની કસેાટી પર કસવા માટેના ન્યાયશાસ્રના અભ્યાસ કાઈપણ સાધુ ભણી શકતા નહી. સંપ્રદાયના એ બંધનમાં કંઈક ગુપ્ત રહસ્ય હોવું જોઈએ એવું જાણી કેટલાક આત્માર્થી પુરૂષોએ વ્યાકરણ અને સાહિત્યને અભ્યાસ ગુરૂ આજ્ઞાથી વિરૂદ્ધ થઈને પણ કરવાથી એમને ૧૫૬ Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૮૭૫ સંપ્રદાયનું માનસ સમજાઈ ગયું. જે જિન પ્રતિમાઓ અને જિનમંદિરે એમને કલ્યાણનાં સાધન લાગતાં હતાં તેની નિંદા શા માટે થતી હતી તેનું રહસ્ય પણ સમજાઈ ગયું, અંતે તેવાઓએ અભ્યાસમાં આગળ વધી મૂળ સૂત્રો ઉપર પૂર્વાચાર્યોએ રચેલી ટીકા, ભાષ્ય. ચૂર્ણિ, નિયુક્તિ વગેરે પણ તેવાઓએ જાણું લેતાં તેમને સત્ય વસ્તુને ખ્યાલ આવી જવાથી તે મતને ત્યાગ કરવા લાગ્યા, પરંતુ સ્થાનકવાસી સમાજના કેટલાક વિદ્વાનને એ ઘટાડે કેવી રીતે સહન થાય? એટલે આ ઘટાડો રોકવા માટે સૌથી પહેલું સાહસ સ્થા. સાધુ અમોલખ રૂષિજીએ કર્યું. વિ. સં. ૧૯૯રમાં સહુથી પહેલું મુર્શિદાબાદ-નિવાસી બાબુ ધનપતસીંહજીની દ્રવ્ય સહાયતાથી જૈનાગમ-મૂળટીકા અને ટમ્બા સહિત છપાયાં. તેનું સંશોધન લેંકાગચ્છીય આચાર્ય અમૃતચંદ્રસૂરિના વિદ્વાન શિષ્ય રામચંદ્ર ગણિ તથા તેમના શિષ્ય નાનચંદ્રજીએ બહુજ સાવધાનીથી કર્યું. અને તે આગમ પ્રાય: જૈન સમાજમાં સર્વત્ર માનનીય બની ગયાં. પરંતુ કેટલાક સ્થાનકવાસી ભાઈઓને તે કાગચ્છીય વિદ્વાનેના સંશોધિત આગમથી સંતોષ થયે નહિ. તેનું કારણ એ હતું કે આગામાં મૂર્તિ વિષયક મૂળપાઠ અને તેને અર્થ જ્યાંને ત્યાં હતે. અને તેથી તે ઉલ્ટ પિતાના સમાજમાં થતે સાધુઓને ઘટાડે વૃદ્ધિ પામે એટલે સ્થાનકવાસી સાધુ અલખજીએ દક્ષિણ હૈદ્રાબાદમાં રહી સૂત્રોને હિંદી અનુવાદ કરવાને પ્રારંભ કર્યો. પરંતુ જ્યારે તે વાતની માહિતી સ્થા. સમાજને પ્રાપ્ત થઈ ત્યારે સામયિક પત્રમાં Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મૂર્તિપૂજા એવા આશયની નોટીસ જાહેર થઈ કે જૈનાગને હિંદી’ અનુવાદ કરે હોય તો સંસ્કૃતના વિદ્વાન પંડિતે અને ટીકાઓની સહાયતા અવશ્ય લેવી જોઈએ. એ સંગોમાં રૂષિજીએ પિતાના બનાવેલ હિન્દી અનુવાદની જે કેપીઓ છપાઈ ગઈ હતી તેને રદી ખાતામાં છોડી દેવી પડી. - ત્યારબાદ સસ્તા ભાડાનો પંડિત પગારથી રાખી વિ. સં. ૧૯૭૭ માં અનુવાદને પ્રારંભ કર્યો. રૂષિજી તે ચેનકેન પ્રકારે મૂર્તિપૂજાની પછવાડે પડ્યા હતા, જ્યાં જ્યાં મૂર્તિપૂજાને પાઠ અને અર્થ દેખે તે રદ્દો બદલાવી દેવામાંજ પિતાનું પાંડિત્ય સમજતા હતા. પરંતુ મૂર્તિપૂજા વિષય તે એટલો વિશાલ અને સર્વવ્યાપક છે કે કેઈ પ્રકારથી છુપાયે છુપી શકતું નથી. રૂષિજીએ અનુવાદ કરતાં અર્થમાં ફેરફાર કર્યો પરંતુ મૂળ સૂત્રોના મૂળ પાઠ પણ ક્યાં બદલાવી દીધા તે માટે મુનિ જ્ઞાનસુંદરજી તેમની લખેલ મૂર્તિપૂજાના પ્રાચિન ઈતિહાસમાં જણાવે સૂત્ર શ્રી રાજપ્રશ્રીજી અને જીવાભિગમ સૂત્રમાં દેવતાઓએ શ્રી જિન પ્રતિમાનું પૂજન કર્યું છે ત્યાં ધૂપદેવાના વિષયમાં મૂળ પાઠ એ છે કે – “ પૂર્વ વાળા વિધવા ટીકા – धूप दत्वा जिनवरेभ्यः પાર્ધચન્દ્ર સૂરિકૃત ટબા– धूप दीधु जिनराजने Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા લેાંકાગચ્છીઓની માન્યતા— धूप दीधु जिनराजने ¢¢ આ મૂળ પાઠે, ટીકા અને ટબ્બાથી એ સ્પષ્ટ થાય છે કે જિન પ્રતિમાને જિનરાજ સમજી ત્રણ જ્ઞાન સયુક્ત સભ્યદ્રષ્ટિ દેવતાએ “ ધૂપ દીધું જિનરાજને ” એ વાત મૂર્તિ પૂજા વિધી લેાંકામતાનુયાયી અને સ્થાનકમાણી ૪૫૦ વર્ષોથી ખરાખર માનતા આવ્યા છે. પણ એ વાત વમાન. કાળના ફિષને ન રૂચી અને તેઓએ તે પાઠ બદલી—— धूवं दाउण परिमाणं ,, 66 ૧૮૯ એ પ્રમાણે રાખી એને અથ એ કર્યો કે “ ધૂપ ટ્રીયા પ્રતિમાજો ” અને પ્રતિમાના અર્થ તેમણે જિન પ્રતિમા નહિ કરતાં અન્ય પ્રતિમા અર્થાત્ કામદેવની પ્રતિમા કર્યાં છે. પ્રથમ તે ટખ્ખામાં અર્થ બદલાતા પણ મૂળસૂત્રના પાઠથી તે અથ ખાટા ઠરતા એટલે ષિજીએ મૂળ પાઠમાં ફેરફાર કરવાનું મંગલાચરણ કર્યું. ટીકામાં અને મૂળપાઠમાં કેવા ફેરફારો થયા છે એ તે શાસ્ત્ર ભાષાના જાણકાર પડિ તાજ વધુ લખી શકે. પરંતુ વિદ્વાનેા દ્વારા સંભળાય છે કે તે ફેરફારનુ વિસ્તૃત વર્ણન કરીયે તે લેખમાળા કેટલીયે વધી જાય. ભેાળા અજ્ઞાની માણસાને ખિચારાઓને શી ખબર પડે? તે મૂર્તિપૂજાને શાસ્ત્ર સંમત નહિ ઠેરાવવાને એમ જ કહે કે સૂત્રના મૂળપાઠમાં મૂર્તિ પૂજા કયાં અતલાવી છે? માટે મૂર્તિ પૂજા ખાટી છે, શાસ્ત્ર સંમત નથી. એવાએ પાસે શાસ્ત્રના પાઠો ગમે તેટલા રજુ કરવામાં આવે તેા પણ Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા વ્યર્થ છે. જેને સૂત્રોના ફેરફાર કરવામાં લેશ માત્ર પાપને ડર નથી એવા કેઈ કદાગ્રહીઓને સાચા સૂત્રપાઠે બતાવવામાં આવે પણ હું કહું તે સાચું અને મારું લખેલું જ સાચું માનતા હોય તેવાઓ પાસે શાસ્ત્રોના પાઠની હકિકત રજુ કરવી પણ વ્યર્થ છે. આત્માથી આત્માઓ તે સત્ય વસ્તુ આપોઆપ શેધી લે છે પણ સૂર્ય કંઈ છાબડે ઢાંકો રહેતું નથી તેમ ઉત્સુત્ર પ્રરૂપકેની પ્રરૂપણાથી શાસ્ત્રોનું સત્ય કથન કદાપી ઢાંકયું રહેતું જ નથી. ઈતિહાસના પ્રમાણેથી આજે દરેક માણસના હૃદયમાં મૂર્તિપૂજા શાસ્ત્ર સંમત છે એમ સ્પષ્ટપણે મનાઈ ગયું છે. આજે ભૂગર્ભમાંથી કેટલીયે પ્રાચિનજિન પ્રતિમાઓ નીકળે છે એટલે મૂર્તિપૂજાની પ્રાચિનિતા આપોઆપ સિદ્ધ થાય છે. શોધખોળને આ જમાનો આપોઆપ સિદ્ધ કરી આપે છે કે ક્યાં સૂત્રો સત્ય છે અને ક્યા સૂત્રોમા ઘુસાડી દીધેલું છે? એટલે આ જમાનામાં મૂર્તિ પૂજક સમાજનાં સૂત્રોની હકિકતને અસત્ય કહેનાર પિતેજ આપોઆપ અસત્ય કરે છે. કેઈએ ગમે તેમ કર્યું હોય તે કહેવાની અમારે કંઈ જરૂર નથી પણ મૂર્તિપૂજક સમાજ ઉપર જૈનશાસ્ત્રોમાં કેટલુંય ઘુસાડી દેવાને મી. ગાંધી આક્ષેપ કરે છે તેના પ્રતિકાર રૂપે અમારે આટલું લખવું પડે છે. તે પણ માત્ર અલ્પશબ્દોમાં મેં જણાવ્યું છે. વિસ્તૃત રીતે કંઈ જણાવવા જરૂર નથી. કારણ કે સત્ય વસ્તુ આપોઆપ દુનીયાને સમજાઈ જાય છે. વર્તમાન અવસર્પિણી કાલમાં ભારત મહારાજાએ અષ્ટાપદ તીર્થ ઉપર ૨૪ તીર્થકરેની તેમનાં શરીર અને વર્ણ પ્રમાણ મૂર્તિઓ ભરાવેલ છે. તે હકિક્ત સુપ્રસિદ્ધ છે. શ્રી સંખેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમા જે ગઈ Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૯૧ વીસીના નવમા તીર્થકર શ્રી દામોદર પ્રભુના સમયમાં અષાઢી શ્રાવકે ભરાવેલ છે. તેને આજે અસંખ્યાત વર્ષો થઈ ગયાં. તે રીતે શ્રી ગિરનાર તીર્થમંડન શ્રી નેમિનાથ સ્વામિ શ્રી સ્થંભન તીર્થાધિપતિ શ્રી સ્થંભન પાર્શ્વનાથ વગેરે પ્રતિમાજી ઠેઠ આજે વર્ષો પહેલાના પ્રાપ્ત થાય છે. આથી પણ મૂર્તિપૂજાને ઈતિહાસ પ્રાચિન છે એ વિશે મતભેદ ન હેઈ શકે. તદુપરાંત વર્તમાનનાં વૈજ્ઞાનિક સાધનોમાં ગણાતા શિલાલેખનાં પ્રમાણ પણ મૂર્તિપૂજાની પ્રાચિનતા માટે ઘણાં મળી રહે છે. હમણાં ભદ્રેશ્વર તીર્થના બાંધકામને જીર્ણોદ્ધાર કરાવતાં એક શિલાલેખ પ્રાપ્ત થયેલ છે. જેની લીપીને ઉકેલ કલકત્તા રેયલ એસીયાઈટીક સેસાયટીના મંત્રી ડબલ્યુરૂડેલ્ફ હાર્નલે કરતાં એ હકિત બહાર આવી કે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ બાદ ૨૩ વર્ષ પછી દેવચંદ્ર નામના શ્રાવકે શ્રી સુધર્મા સ્વામીના શુભ હસ્તે પાર્શ્વનાથ ભગવાની પ્રતિષ્ઠા કરાવેલ છે. વળી જેન પત્ર વર્ષ ૩૫ અંક ૧ તા. ૩–૧-૩૭ માં પ્રથમ જણાવાયું હતું કેપ્રભાસ ઈતિહાસક સંશાધક મંડલને પ્રભાસ પાટણના એક સેમપુરા બ્રાહ્મણ પાસેથી એક તામ્રપત્ર પ્રાપ્ત થયું છે. તે તામ્રપત્રની ભાષા એટલી બધી કઠીન છે કે સાધરણ પંડિત તે તે વાંચી શકે પણ નહિ તે પણ હિન્દુ વિશ્વવિદ્યાલયના અધ્યાપક પ્રખર ભાષાશાસ્ત્રી શ્રીમાનું પ્રાણનાથજીએ બહુજ પરિશ્રમથી તે તામ્રપત્રને લેખ વાંચી તેને ભાવ નીચે મુજબ પ્રગટ કર્યો છે. “રેવા ના રાજ્ય સ્વામિ ......નાતિ સેવ For Personal and Private Use Only Jain Educationa International Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મૂર્તિ પૂજા नेवुस दनेझर हुए वे यदुराज (कृष्ण) के स्थान द्वारका आया उसने एक मन्दिर सूर्व... देव 'नेमि' जो स्वर्ग समान रेवत पबतकादेव है | उसने मन्दिर बना कर सदैव के लिए अर्पण किया । " આ નરપતિના સમય, ઈ. સન પૂર્વે છઠ્ઠી શતાબ્દીના અતાન્યેા છે તેથી એ અનુમાન થઈ શકે છે કે રાજનેપુસદનેઝર જૈન ધર્મોપાસક હતા. અને તેણે એક ભન્ય મંદિર મનાવી રૈવત ( ગિરનાર ) ગિરિમ’ડન શ્રી નેમિનાથ ભગવાનને સદાને માટે અપણુ કર્યું' અર્થાત્ તે મંદિરમાં નેમિનાથજી ભગવાનનીપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. વાંચક વિચારે કે જૈનેતર વિદ્વાનેાના દ્વારા પણ જિન પ્રતિમાની પ્રાચિનતા પૂરવાર થતી હોય ત્યાં ધુરંધર જૈનાચાર્યોની રચિત નિયુકિત આદિમાં દર્શાવેલ મૂતિ વિષયક હકિકતને ખાટી કહેવી એ તે માત્ર સ્વમતના કદાગ્રહ સિવાય ખીજું શું કહેવાય ? ડા. ગાંધી તે મૂર્તિપૂજા સૂત્રમાં કયાંય નહિ હોવાના પુરાવામાં પંડિત બેચરદાસ જીવરાજે લખેલ “ જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાની” નામના પુસ્તકના આધાર આપે છે પરંતુ તે ટાઇમે બેચરદાસે શું ધ્યેયથી તે પુસ્તકમાં તે લખાણ લખ્યું હશે તે તે તેએ જાણે પણ અત્યારે તેજ બેચરદાસ મૂર્તિ પૂજા વિષયને દર્શાવતી ટીકાઓ પણ પ્રમાણીક માનવા લાગ્યા છે તેની ડા. ગાંધીને માલુમ હોય તેમ લાગતુ નથી. શાસ્ત્રના સંપૂર્ણ પારગામી તે! મુનીવરાજ હાઈ શકે. માત્ર ભાષાજ્ઞાનથી પડિત બનેલાઓને સૂત્રના ગર્ભિત હેતુઓના ખ્યાલ હાઇ સકેજ નહિ. તે જાણુવાનું કામ તા ગીતા મુનીએનું જ છે. એટલે એવા Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા કદાચ કઈ વખત ગમે તેમ સ્વક૯૫નાએ લખી નાખે એથી તેને જ સત્ય માની અનેક ગીતાર્થ આચાર્યોનાં વચનને મિથ્યા કહેવાં તે ઘોર પાપને ઉપાર્જન કરાવે છે. બાકી તે પંડીતજી અત્યારે આચાર્ય દેવશ્રી અભયદેવસૂરી કૃત નવાંગી ટીકાને અંગે શું કહે છે તે જુઓ ! જન પિપરના તા. ૫-૬-૧૯૫૪ના અંકમાં “અભયદેવ સૂરિજીની અસાધરણ આગમ સેવા” એ અગ્રલેખમાં પંડિતજી કહે છે કે – છેવટ એ જરૂરી છે કે અભયદેવસૂરિએ વૃત્તિઓ ન રચી હોત તો આજે આગમોના કેવા હાલ હોત તે કહેવું મુશ્કેલ છે. વૃત્તિ છતાય આજે આગમે ઉપેક્ષા પાત્ર બન્યાં છે તે વિના વૃત્તિ તેમના તરફ કાણુ ધ્યાન આપત? પંડિતજીના આ શબ્દો મી. ગાંધી ડોકટરે વિચાર્યા હત તે પંડિતજીના મૂળ આગમાં મૂર્તિ વિધાન ન હેવાનું અને ટીકાઓમાં ખોટું ઘુસાડી દેવાનું તેઓશ્રી કદાપી કહત નહિ. પંડિતજીના વચન ઉપર શ્રદ્ધા ધરાવનાર ડે. ગાંધીએ વૃત્તિ (ટીકા)ઓની હકિકતને પણ સાચી માનવીજ પડશે. વાંચક વિચારે કે પિતાને અનુકુલ હોય તેટલું જ માનવું એનું નામ કદાગ્રહ નહિ તે બીજું શું કહેવાય? સજજન માણસનું એ કર્તવ્ય છે કે જે વસ્તુ પિતાને નિસાર ભાષતી હાય યા તે પોતાના હિત માટે જે વસ્તુ કારણરૂપે ન પ્રવર્તતી હોય પણ તે વસ્તુ દ્વારા અન્યનું હિત સધાતું હોય તે અન્યને માટે કદાપી વિદ્ઘભૂત થતા ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા નથી. પરંતુ જેઓ વિદનસંતોષીઓ હોય છે, જેના ચક્ષુમાં કમળ હોય છે તેઓ બીજાનું હિત કે આબાદી કદાપી સહન કરી શકતા નથી. તેવામાં તેમનું તે અહિત સાધેજ છે પરંતુ સાથે સાથે બીજાઓના હિતમાં પણ પથ્થર ફેંકી વેરવિખેર કરવાનું દુષ્કૃત્ય કરી ભયંકર પાપની ગર્તામાં પડે છે. આવી વ્યક્તિઓથી સમાજને સતત જાગૃત રહેવું પડે છે. મૂર્તિપૂજક સમાજની આબાદી જોઈ ગગનચુંબી અનેક જિનાલય-જિન પ્રતિમા દ્વારા મૂર્તિપૂજક સમાજની ભક્તિ જોઈ મુક્તકઠે પ્રશંસા કરતા જૈનેતર વિદ્વાનેને મસ્તક નમાવતા જોઈ કેટલાક મૂતિ વિરેાધકોના હૃદયમાં ઈર્ષાની જવા લાએ પ્રગટે છે. તેવા શાસ્ત્રપાઠ દ્વારા મૂર્તિપૂજાને વ્યર્થ ઠેરવવામાં નહિ ફાવવાથી મૂર્તિપૂજા અને જિનમંદિરની માનવ દયાને નામે નિરૂપયેગીતાની ઉદ્દઘષણાઓ કરે છે. તેઓ સમજે છે કે આજના નાસ્તિકવાદના યુગમાં લેકેને ધર્મ ગમતો નથી અને ધર્માચરણે પ્રત્યે લોકોને સહેજે અરૂચિ વધતી જાય છે. તે સંગોને લાભ લઈ સમાજના અજ્ઞાન વર્ગને ઉશ્કેરવા માટે બેકારીને નામે મૂર્તિ, મંદિરે અને મૂર્તિપૂજાની સામે ગંદી રમત રમે છે. પણ એમને એમ ખબર નથી હોતી કે સૂર્યની સામે ધૂળ ઉડાડનારની આંખમાંજ ધૂળ પડે છે. આજના અજ્ઞાન વર્ગની ઉશ્કેરણી મૂર્તિપૂજા કે મંદિરોને બદલે તમારાજ દવંસ માટેની થશે. મૂર્તિપૂજા પાછળ તો માનવ દયાને ઈતિહાસ છલોછલ ભર્યો છે જ્યારે તેવાઓની (મૂર્તિ વિરોધકની) પ્રવૃત્તિ કે તેમના અનુયાયી વર્ગ દ્વારા સધાતા કાર્યોમાં માનવદયાના કાર્યને અંશ પણ દ્રષ્ટિગોચર થતો નથી. જુઓ! ઈતિ Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મૂર્તિપૂજા હાસ શું કહે છે? શિલ્પ, સ્થાપત્ય તથા કલામાં આજે પણ અજોડ ગણાતા એવા ગગનચુંબી હજારે દેવમંદિરને બંધાવીને કોડો રૂપીયાને સવ્યય કરી પ્રભુ ભક્તિનાં ભવ્ય સ્મારકે ઉદાર હાથે સંસાર સમક્ષ મુકનારાઓએ રાષ્ટ્રસમાજ કે લાખ માનવેના સુખ, સગવડ કે ભલા ખાતર કોડે ખરચવામાં કદી પાછી પાની કરી નથી. રાષ્ટ્ર-સમાજ કે માનવસેવાની ભાવના તે મહાપુરૂષને જિનેશ્વરદેવની ભક્તિએજ શીખવી છે. મૂર્તિપૂજક જૈન સમાજ ઉદારતા-વિવેક તથા અનુકંપાદિમાં પ્રથમથી જ પ્રગતિશીલ છે. જેઓ મેજશેખ-વિલાસ અને સ્વચ્છંદાચારમાં લાખ ખરચી રહ્યા છે તેના કરતાં પિતાના તારક દેવાધિદેવ શ્રી વીતરાગ ભગવંતની ખાતર તેમની ભક્તિ માટે લાખે ખરચનારા ખરેખર અસંખ્યાત ગુણ સારા છે. દેશની આબાદી ખાતર પચીસ હજાર માણસેને બાર વરસ સુધી ચાલી શકે તેટલું ધન ઉદાર હાથે મહારાણા પ્રતાપને સમર્પણ કરનાર કેસરીયાજી તીર્થને ઉદ્ધાર કરાવનાર વીર ભામાશાહ-પરત્તરા દુષ્કાળમાં ગમે તેટલા પિસા વડે પણ અનાજના દાણાની અપ્રાપ્તિના સમયે મારવાડ–મેવાડ-ગુજરાત-કચ્છ ઈત્યાદિ પ્રદેશમાં સુધાથી પીડિત માણસને પોષવા માટે અનાજના કે ઠારે ખુલ્લા મુકી દેનાર ભદ્રેસર તીર્થોદ્ધારક શેઠ ઝગડુશાહ-સંખ્યાબંધ સ્થાનમાં દાનશાળાઓ, ધર્મશાળાઓ, વા, કુવાઓ કરાવીને લાખે માણસેના આશિર્વાદે પ્રાપ્ત કરનાર મહામંત્રી વસ્તુપાલ તેજપાળ, મહારાજા સંપ્રતિ, મહારાજા કુમારપાલ ઈત્યાદિ વે, મૂર્તિપૂજક ધર્માત્માઓએ શ્રી જિનેશ્વદેવની મૂર્તિ તથા મંદિરે માટે અઢળક દ્રવ્ય વાવે એવી વસ્તુ છે, મૂર્તિપૂજક ળક Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મૂર્તિ પૂજા ખરચવા છતાં સંસારમાં પણ દીન-દુઃખી-અનાથ માનવીઆને તથા અબેલ પ્રાણિઓને વિપત્તિએમાંથી મચાવી પુણ્યસચેાગે મળેલ સ્વલક્ષ્મીની સાર્થકતા કરી ગયા છે આજે પણ શ્વે. મૂર્તિપૂજક સંપ્રદાયના યાત્રા સ્થàામાં હજારાની સંખ્યામાં ગરીબ માનવા પોતાની આજીવિકા પ્રાપ્ત કરી રહ્યાં છે. આ બધા ઉપરથી સમજુ માણસ સ્હેજે સમજી શકે છે કે શ્વે. મૂર્તિએ તથા જિનમંદિશ તેના અનુયાયી વને માટે આત્મસાધક હોવાની સાથે અન્ય મનુષ્યાને પણ કેટલાં હિતકારી છે તે આપોઆપ સમજી જવાય છે. અનેક વિશાલ જિનમંદિર તૈયાર થવા સમયે કેટલાય માણસોની રાજી ચાલતી હશે, અને તે કાર્ય દ્વારા રાજી મેળવી ગરીખ માણસા તે દિ બધાવનારને હૃદયના કેવા આશિર્વાદ આપતા હશે તે તા તે ટાઇમે ચાલતા કામને જોવાથીજ અનુભવાય છે. કહે છે કે વિમલશા મંત્રીશ્વરે આખુ દેલવાડાના જિનમંદિરના કાર્ય માં પંદરસેા કારીગરા તથા બે હજાર મજુરોને ત્રણ વરસ સુધી રાકી સાષકારક રાજી આપી એ ક્રોડ રૂપીયા ખરચ્યા હતા. વસ્તુપાલ તેજપાલે પણ આબુ ઉપરના જિનમદિરમાં એક ક્રોડને ૮૦ લાખ રૂપીયા ખરચી તે દ્વારા હજારા માણુસાને રાહત આપી હતી. તથા પંદરમા સૈકામાં ધના પોરવાલે પર ક્રોડ રૂપીયા ખરચી રાણકપુરના જિનમંદિરનું કામ દર વરસ ચલાવી હજારો માનવાને રાહત આપી હતી. વર્તમાન કાળે પણ અનેક સ્થળે જિનમદિરાનું કામ ચાલુ હાઈ હુજારા માણસે તે કામ કરવા વડે પોતાની આજીવિકા પ્રાપ્ત કરી રહ્યા છે. વિચારે...! કે જિનમ ંદિરનું કામ Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા કેટલા માણસને રાહત આપે છે? જિનમંદિરનાં કામ ચાલતાં હેઈ કે ચલાવવાનાં હેવાનું સાંભળી પોતાને મજુરીનું કામ મળશે એ આશાએ તે તે સ્થળને મજુર વર્ગ આનંદ પામે છે અને આવાં વિશાલ કામ ચલાવનાર શ્વે. મૂર્તિપૂજક સંઘને ધન્યવાદ આપે છે તેમની ભક્તિની અનુ. મદના કરે છે જ્યારે અરિહંત દેવનાજ ભક્ત કહેવડાવનારા અરિહંતના નામ કરતાં પણ વધુ ઉપકારી તથા સ્પષ્ટ આલબને તે શ્રી અરિહંતદેવની પ્રતિમા તથા જિનમંદિરને દેખી શ્રેષની જવાલાઓ કાઢે છે તે એ શેચનીય ન કહેવાય? IIIIIIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIIn જેન ભાઈઓને ખુશ–ખબર કેસર, કસ્તુરી, અંબર, બરાસ, કપૂર, દશાંગધૂપ, સોના ચાંદીના વરખ, બાદલું, કટેરી, અગરબત્તી, સુખડ તથા દરેક જાતના ઉંચા પીપરામૂળ, એલચી, અને માળ-પ્રતિષ્ઠા વગેરે પવિત્ર અનુષ્ઠાનમાં વપરાતી વસ્તુઓ અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક અને વ્યાજબી ભાવે મળશે. એક વખત અમારી દુકાને પધારી ખાત્રી કરવા વિનંતી છે. શાહ શાંતિલાલ ઓધવજીની કં. ૩૧૭ જુમા મજીદ મુંબઈ-૨ IIIIIIIIIIIIIIIIIIIIIIIIII ITI IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIuliiniiiiiiiiiાત Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. સત્ય રક્ષક ભાવના જગતમાં આજે કેટલેક વર્ગ મૂર્તિપૂજાને પ્રગટ રીતે ભલે વિરોધ કરતા હોય પરંતુ પરોક્ષ રીતે તે તેવાઓ પણ મૂર્તિપૂજકજ છે. એટલે કે પ્રત્યક્ષ યા તે પરોક્ષ એમ બને રીતે તપાસતાં જગતમાં કઈ પણ મનુષ્ય મૂર્તિપૂજાથી વંચિત છે જ નહિ. જુઓ – ૧. મહમદ પૈગંબરના અનુયાયીઓ પિતાની મસ્જિદમાં વીરેની આકૃતિઓ બનાવી પૂષ્પ-ધૂપાદિથી પૂજે છે. તાજીયા બનાવી તેની સામે રેવાપીટવાનું કામ કરે છે, તથા યાત્રાર્થે મક્કામદીના જઈને ત્યાં એક કાળા પત્થરને ચુંબન કરે છે અને તેથી પાપને નાશ થયે માને છે. * ૨. મૂર્તિપૂજા નહિ માનવાવાળા ઈસાઈઓ શૂલી પર લટકતી ઈમામશાહની મૂર્તિ અને +(ક્રોસ) સ્થાપિત કરી પિતાના ચર્ચમાં તેને પૂજ્યભાવથી જુએ છે. દ્રવ્યભાવથી પૂજા કરે છે અને પુષ્પહાર ચડાવે છે. ૩. કબીર–નાનક–રામચરણ આદિ મૂતિ વિરોધીઓના અનુયાયીઓ પોતપોતાના પૂજ્ય પુરૂષની સમાધિઓ બના Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મૂર્તિપૂજા વીને પૂજે છે. સમાધિઓના દર્શન માટે ભક્ત વર્ગ દૂરદૂરથી આવે છે અને પુષ્પાદિ પદાર્થો ચઢાવીને પિતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. ૪. મૂર્તિપૂજા નહિ સ્વીકારનાર સ્થાનકવાસી કે તેરાપંથીઓ પિતાના પૂને વંદન કરવાને દૂરદૂર દેશમાં બેઠા છતાં પ્રાતકાળે મરણમાં લાવી ધ્યાન દ્વારા તેમના શરીરની આકૃતિને પિતાના હૃદય આગળ ખડી કરી કલ્પે છે. અને તેમને નમસ્કાર કરે છે. વળી કેટલાક પિતાના પૂજની સમાધિપાદુકા-ચિત્ર–ફેટાઓ બનાવીને ઉપાસના કરે છે. અને કઈ જાણી ન જાય તે માટે ફટાઓ ગુપ્ત પણે રાખે છે. આવી રીતે કઈ પણ પંથ-મત-સંપ્રદાય-જાતિ-ધર્મ-કે વ્યક્તિ મૂર્તિપૂજાથી વંચિત નથી. તેમ છતાં પણ મૂર્તિ પૂજા નહિ સ્વીકારનારાઓ પૈકી જેઓ મૂર્તિપૂજા વિષય સંબંધી ખંડન મંડનમાં ઉતર્યા સિવાય કોઈ પ્રકારે પણ સ્વઆત્મશ્રેય સાથે જતા હોય તેવાઓ પ્રત્યે સહિષ્ણુતા બુદ્ધિ રાખવામાં કેઈ ના પાડતું નથી. પરંતુ બેટા મમત્વને વશ થયેલા મનુષ્યો તેમના કદાગ્રહને વળગી રહી પિતાની જ માન્યતાને સત્ય માની તે માન્યતાને પ્રચાર કરવા અને ભવ્ય જીને મૂર્તિપૂજાની માન્યતાથી ભ્રષ્ટ કરાવી મૂર્તિપૂજક સમાજમાં વિક્ષેપ પેદા કરાવવા સીધે યા તે આડકતરે પ્રયત્ન કરતા હોય તેવા સમયે મૂર્તિપૂજક સમાજે સવેળા ચેતી જવું જોઈએ. તેમની વાજાળથી ભેળવાઈ ન જવું જોઈએ, અને એમને સંસર્ગ ઓછો કરી નાખવું જોઈએ. આજે કેટલેક ઠેકાણે મૂર્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ મૂર્તિપૂજા વિરેાધકે પિતાની બાહ્ય દેખાતી આડંબરી ત્યાગ તપશ્ચર્યા કે કિયા વડે ભેળા લોકોને મુગ્ધ કરે છે. જુઓ ! અમારામાં ધર્મની ટેક કેટલી છે? અને તમારામાં કંઈ નથી. આવું આવું ઠસાવી ઉધા પાટા બાંધે છે. ભેળા અજ્ઞાની માણસે તે જોઈ ભ્રમણામાં પડી જાય છે. અને મૂર્તિપૂજક સાધુ કે શ્રાવક વર્ગની ક્રિયા પ્રત્યે અરુચિવાળા થઈ મૂર્તિ વિરેાધકની કિયા અને તપશ્ચર્યાની મુક્ત કંઠે પ્રશંસા કરવા માંડે છે. અરે! આપણામાં તે કંઈ નથી. આપણામાં તે સાધુએ ય અંદર અંદર લડે છે. આવું આવું બેલી મૂર્તિ પૂજક સાધુઓ પ્રત્યે શ્રદ્ધાહીન થઈ જાય છે. અને પછી તેવાઓમાં મૂર્તિ વિરેાધકને પિતાની શ્રદ્ધા જમાવવાને લાગ ફવે છે. આવા સ્થાનમાં મૂર્તિપૂજક સમાજે સવેળા ચેતી જવું જોઈએ. તે પ્રચારના વેગને રોકવા તનતોડ પ્રયત્ન કરે જોઈએ. તેમાં નહિ દક્ષિણ્યતા રાખવી જોઈએ કે નહિ ભય રાખવું જોઈએ. તેને લગતા સાહિત્યને ખૂબ પ્રચાર કરે જોઈએ. સમાજના અગ્રેસરે તેમાં ઉપેક્ષા સેવવાથી મૂર્તિ પૂજક સમાજના ઐક્યને જબરજસ્ત ફટકે પહોંચે છે. સમાજની સ્થિતિ વેરવિખેર થયા પછી જાગૃત થવું એ તે રડયા પછી ડહાપણુ લાવવા જેવું બને છે. જે તારક પરમાત્માની મૂર્તિપૂજા વડે અનંત સંસારથી મુક્ત થવાય, ચાલુ ભભવની રખડપટ્ટી ટળી જાય અને જેની આરાધનાથી દુઃખના લેશ વિનાનું સંપૂર્ણ અને સદાસ્થાયી સુખ મળે તે પ્રતિમાના દ્વેષીઓ પ્રતિમા પૂજકેમાં મૂર્તિપૂજાની દ્રઢ શ્રદ્ધાનાં મૂળ હચમચાવી નાખવાને કે મૂર્તિપૂજકેમાં અંદર અંદર Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ મૂતિ પૂજા ૨૧ વૈમનસ્ય પેદા કરાવવાને અતિ ગુપ્તપણે પ્રયત્ન કે પ્રચાર કરે તેવા સમયે પણ જિનપ્રતિમાના આરાધકનું દીલ વલોવાઈ ન જાય, શક્તિ મુજબ એ પ્રચારને પ્રતિકાર કરવાની ભાવના ન જાગે અને શક્ય ઉપયોગ કરીને એ આફત ટાળવાની પ્રવૃત્તિ ન કરાય તે એમ જ કહેવું પડે કે કાં તે એ વસ્તુના ભાવ ઉપર શ્રદ્ધા નથી, કાંતે આરાધના પિલી છે અને કાં તે જે ધ્યેયથી થવી જોઈએ તે ધ્યેયથી થતી નથી. પિતાને તરવાની ભાવના હોય, આ વસ્તુ તારક જ છે એમ હૃદયની સાચી શ્રદ્ધા હોય, અને તારક વસ્તુના ખંડન કરનાર કે ખંડન કરાવવા પ્રયત્ન કરાવનાર સામે સામનો કરવાની પિતાનામાં શક્તિ હોય તે મૂર્તિપૂજકેમાં અશ્રદ્ધા પેદા ન થાય કે ઐકયતા શિથિલ બનવા ન પામે એ માટેની પ્રવૃત્તિથી એ દૂર રહી શકે જ નહિ. અને સદાને માટે જાગૃત રહે. મૂર્તિપૂજક સમાજનું હિત ધરાવતા સજજને પ્રત્યે વિરેાધકે ગમે તેવાં વિશ્વ પિદા કરે, ગમે તેવું અણછાજતું વાતાવરણ ફેલાવે, પણ ધમિજને તેમાં લેશ માત્ર તેમને ફાવટ આવવા દે જ નહિ. આ તે શક્તિ ન હોય તો પણ એ વિરોધીઓને જોઈને એનું અંતર જરૂર વલોવાઈ જાય. કઈ શક્તિ સંપન્ન એ પ્રચારને ટાળે એજ એની ઝંખના હોય, અને જ્યારે સાંભળે કે અમુકે એ માટે પ્રયત્ન આરંભ્યો છે ત્યારે એનું અંતર ખૂબ ખૂબ પ્રફુલ્લ બની જાય, અને હેજે તેના મુખમાંથી એ રક્ષાને પ્રયત્ન કરનાર માટે “ધન્યવાદ” ઉચ્ચારાઈ જાય. એટલું જ નહિ પણ એ પિતાના સનેહિ કે સંબંધી સૌને એક જ કહ્યા કરે કે-હું પામર છું કે ધર્મ વિરોધીઓના પ્રચારને રોકી શકતો નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મૂતિ પૂજા પણ ધન્ય છે અમુકને કે પ્રયત્નમાં પડ્યો છે, અને બીજી કશી પણ પરવા રાખ્યા સિવાય રક્ષાનું કાર્ય કર્યું જ જાય છે. માટે તમારી જે કંઈ સાધન સામગ્રી હોય તે એને સપે, એને દરેક રીતે મદદગાર બને. આવા ધર્મની ધગશવાળા આત્માઓ પણ પિતાની શુદ્ધ ભાવનાના યોગે તરી જાય. સર્વથા રક્ષા વિનાની આરાધના તે પ્રસંગે ઈતરજને માટે હાસ્યને વિષય પણ થઈ પડે. જો! આ પૂજા કરનારે ભગવાનને ભગત ! રોજ તે પૂજા કરવાને માટે દેહાદેડ કરે અને મંદિર ઉપર આફત આવી એટલે ભાઈશાબ પિબારા ગણે ગયા. જે! આ ગુરૂ ભક્ત ! જ તે વંદન કર્યા વિના ખાય નહિ, વ્યાખ્યાન કદી ચૂકે નહિ અને જ્યાં ગુરૂ ઉપર આક્રમણ આવ્યું એટલે ઉપાશ્રયને રસ્તો પણ તજી દીધો. આવા ભક્તો ન હોય તેય શું છેટું? આવું ઈતર જને પણ બોલે. પણ આજે તે એથાયે ખરાબ હાલત કેટલીકવાર જોવાય છે. આંકમણ વખતે પડખે તે ઉભા ન રહે, દૂરથી પણ મદદ તે ન કરે, પરંતુ ઉલ્ટા સામાને વગોવે. આક્રમણને સામને કરનારને મૂર્ખ કહે અને પોતે સમતાના સાગર બને. પણ એવે ટાઈમે દૂર ખસી જવું એ ડહાપણ છે? શું એ સમતા છે? શું એમ કરવાથી ભક્તિ શેભે ખરી? હરગિઝ નહિ. એવા તે ઉલ્ટા વિરોધી પક્ષના હથિયાર રૂપ બની સમાજમાં કુસંપની ચીનગારી મૂકે છે. જગતમાં જિનેશ્વર ભગવાનની પ્રતિમા તારક જ છે એ જાતિની અંતરમાં પૂરેપૂરી પ્રતિતિ થયા વિના રક્ષક ભાવના જાગતી જ નથી. કુલધર્મને અંગે ક્રિયાઓ થાય, પણ એમાં Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૨૦ જે ચેતન આવવું જોઈએ તે આવે નહિ તે તેવી ક્રિયાઆના કઈ અર્થ જ નથી. વસ્તુને તારક માન્યા પછી તે એને રક્ષવા અને વિક સાવવા આદમી હજારા પ્રયત્ન કરે છે. દેવ-ગુરૂ અને ધર્મ એજ એક માત્ર તારક છે. આવી દ્રઢ ભાવના થઈ જાય અને એ સિવાયની ખાકીની દુનિયાની બધીજ વસ્તુએ આત્માને ડૂબાવનાર છે એમ સમજાઈ જાય તે દુનિયાની સઘળી ય વસ્તુઓના ભાગે પણ દેવ-ગુરૂ-ધર્મની રક્ષા કરવી જોઈએ. એમ લાગ્યા વિના રહેજ નહિ. અને જો આવી ભાવના પશુ આવી જાય તે આજે જે જે અધમના પ્રતિકાર કરનારી સંસ્થાઓને નાણાં વિગેરેની મુંઝવણ રહે છે તે રહેજ નહિ. ધર્મદ્રોહીએ આજે ગમે તેમ ખેલીને વર્તી શકે છે, તે માલી શકે જ નહિ. આપણે ધમ દ્રોહીઓને હણવાનુ કદી નથી કહેતા. આપણે તે કહીયે છીએ કે એ બિચારા પુરા દુર્ભાગી છે, કે જેથી આવા સર્વ શ્રેષ્ટ તારક શાસનના પણ સચેગ પામીને એજ તારકની પ્રતિમા તરફ તેમને દુર્ભાવ જાગ્યા છે. ગગન ચુંમી જિનાલયા અને કલ્પવૃક્ષ જેવી જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ દેખી તેઓના હૈયામાં ઈર્ષ્યાની વાલાએ ઉદ્ભવે છે. એમનુ' એ દુર્ભાગીપણું એમને જ માત્ર નુકસાન કરતું હેત ા આપણે તેમને બચાવી લેવાના પ્રયત્ન કરવા છતાં તેઓ તેવા જ રહેવા માગત તે ઉપેક્ષા કરત. પણ આજે તે તેમનું દુર્ભાગીપણું તેમના આત્મહિતનેા નાશ કરવા સાથે બીજા અનેક આત્માઓને ઉન્માર્ગે દોરી રહેલું જોવાય છે માટેજ તેના પ્રતિકાર કરવા પડે છે. એટલે એવા સમયે દેવ ગુરૂ ધમ ના સાચા ઉપાસક પેાતાથી Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મૂર્તિ પૂજા બનતી દરેક રીતે રક્ષાનું કાર્ય કરે જ. ડો. ગાંધી આના અંગે લખે છે કે – આ શબ્દોમાં કેટલું બધું ધમધપણું છે કે કેટલી બધી અંધશ્રદ્ધા છે તે સમજુ વાંચનાર જોઈ શકશે. જૈન સૂત્રમાં કયાંય ધર્માધપણું નથી. જેને આત્મકલ્યાણ કરવું છે તેણે કદાપ્રહ, કડકાઈ, નિર્દયતા, ખોટા વાદવિવાદ, સ્વાર્થબાજી વગેરેને દેશવટે દેવો પડે છે.” જેને જે સ્થાનમાં ગમે તેમ ચરી લઈ સ્થાન ઉજજડ બનાવવાનું સુલભ કરવાની કેશિષ કરવી છે તેને તે સ્થાનના રક્ષકના રક્ષણના પ્રયત્નમાં ધમધપણું ભાષે તેમાં શું આશ્ચર્ય? આ જમાને, અત્યારની હવા એટલી બધી ભયંકર છે કે—ધર્મસ્થાનમાં ટકવું જ ઘણું ભયંકર છે. આજે કેટલાક જૈન નામ ધરાવતા પણ ખુદ શ્રી જિનેશ્વર દેવને, એમનાં આગમને, એમની આજ્ઞાને, આ બધાને માટે યથેચ્છ બેલે છે; કારણ કે એમને બંધન નથી. બંધન વિનાના જમાનામાં બધાએ સાવધ રહેવું જોઈએ કે એ સાવધગિરિના ગે સન્માર્ગથી તેઓ આપણને એક તસુ પણ ચલાવી શકે નહિ. જે આ માર્ગથી ખસસે તેને હાની છે. જૈન શાસ્ત્રમાં દર્શન નાચારના આઠ પ્રકારો પૈકી સાતમે પ્રકાર સ્થીરિકરણ નામે છે. આ સ્થીરિકરણ આચારની દરેકને અતિ જરૂર છે. આ સ્થીરિકરણ આચારનું સ્વરૂપ સમજાય તેને ધર્મરક્ષણમાં કદાપી ધમધપણું લાગે જ નહિ. આજે આપણા આત્માના સહવાસમાં આવતા આત્માઓ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની પૂજા-ભક્તિમાં કેમ સ્થિર બને, એ પ્રયત્ન સ્થળે સ્થળે કરવા. અને એવી ભક્તિને વંસ જનક વાતાવરણ લેશ માત્ર જ્યાં લાગતું હોય ત્યાં વિશેષ Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ --- - - --- મૂર્તિપૂજા ૨૦૫ પણે પ્રયત્ન કરવા. છતી શક્તિએ જે આત્માઓ એ પ્રયત્નમાં પાછી પાની કરે તે આજના ધર્મનાશના પાપમાં ભાગીદાર થાય છે. આજે કેટલાક પ્રદેશમાં મૂર્તિપૂજાને હિમ્બગ બનાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. “નિવ” મૂતિની આપણા આત્મામાં પરિવર્તન કરાવવાની તાકાત શી છે? આમ કહી શ્રી જિનેશ્વરદેવની મૂર્તિને “ નિવ” તરીકે ઓળખાવી, આત્માના વિકાસમાં તેની નિરૂપયોગીતા બતાવનાર, પિતે ક્યા ચૈતન્યના ગે પિતાને જીવતા માને છે, તેની ખબર નથી પડતી ! પણ શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ સમક્ષ તે ઉત્તમ ભવિતવ્યતાવાળા અને અનાગ્રહી એવા અનાચારિનું પણ શિર સહસા ઝુકે. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિને દેખતાંની સાથે જ એક વખત તે યોગ્ય આત્મામાં જરૂર ન પ્રકાશ પડ્યા વિના રહે નહિ. અનુપમ વસ્તુ જેટલી જેટલી જ્ઞાતિએ નિયત કરી છે, તે તરફ આજે ભયંકર ભાવનાથી દેખનારાઓ સામે મક્કમ પણે ઉભા રહ્યા સિવાય છૂટકો જ નથી. એટલે આવા વિષમ વાતાવરણના જમાનામાં મેક્ષમાર્ગમાં પરમ આલંબનભૂતપરમતારક જિનેશ્વર પરમાત્માની મૂર્તિને વંદન-પૂજન-સ્ત. વનાદિકમાં ભવ્ય છ દિન પ્રતિદિન અધિકાધિક પ્રવૃત્તિવાળા બની રહે અને તે શ્રદ્ધાથી ભ્રષ્ટ થવા ન પામે તે માટે મૂર્તિપૂજાના રહસ્યને સમજાવનાર વાતાવરણને ધર્માધતા, કહેવી તે નરી મૂર્ખાઈનું જ પ્રદર્શન છે. અજ્ઞાન આત્માઓ ભલે તેને ધર્માધતા કહે પરંતુ સમજદાર આત્માઓ તો ધર્મની સાચી ખુમારી કહે છે. શ્રી જિનમતના સાચા અભ્યાસક મનુષ્ય કેઈ પણ અસત્ય પ્રરૂપકેને તુરત જ ઓળખી Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ મૂર્તિ પૂજા લે છે, અને તેના સંગથી પોતે દૂર થઈ શકે છે તેમજ બીજાઓને પણ દૂર કરી શકે છે. વસ્તુ જેમ અમુલ્ય, તેમ તેની રક્ષા કરવી પણ મુશ્કેલ. અમુલ્ય વસ્તુને લુંટાઈ જતી અટકાવવા માટે જે પૂરેપૂરી સાવધગીરી રાખવામાં ન આવે તે તે વસ્તુ સચવાઈ શકવી મુશ્કેલ છે. આજના જમાનાની લુંટ કે જુદા જ પ્રકારની છે. તે લુંટ એવી છે કે સામાન્ય માણસ તેને લુંટ તરીકે જાણી શકે જ નહિ. અને લુંટાય હેય છતાં કમાય છે એમ જ સમજે. બાળકના હાથમાંથી ઝુંટવી લેવાય તે તે બાળક બુમાબુમ કરે અને અન્ય માણસ આવી ચડતાં લુંટવાને પ્રયત્ન કરનાર નિષ્ફળ બને. પરંતુ બાળકને કંઈ લાલચ આપી મિષ્ટ વચનેથી સંબોધવામાં આવે તે તે લાલચથી હિતાહિતના ખ્યાલ વિનાનું બાળક હસતે મેઢે પિતાની પાસે રહેલ વસ્તુ ફેંકી દે છે. કારણ કે તે બાળકના વિચા. રેનું પરિવર્તન પહેલું લુંટનારે કર્યું છે એટલે તેના આચારથી ભ્રષ્ટ કરવામાં તેને સુલભતા પ્રાપ્ત થઈ છે. આજે પણ જિનેશ્વરદેવે કથિત માર્ગથી અજ્ઞાત એવા મનુષ્યને જૈન શાસનની આરાધનારૂપ આચારથી ભ્રષ્ટ કરવાને ધર્મને બહાને કે અહિંસાને બહાને કે સમાજ સેવાને ન્હાને શુભ વિચારેને ફેરવવાનાં આંદોલને ચાલે છે. શુભ વિચારે એટલે શુભ અનુષ્ઠાને પ્રત્યેની શ્રદ્ધા. કેઈ પણ આત્માને તેના કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ કરે છે, તે તેને સરળમાં સરળ ઉપાય એ છે કે-સૌથી પ્રથમ તેને તેના કલ્યાણમાની શ્રદ્ધાથી ભ્રષ્ટ કરવો. માનસ શાસ્ત્રીઓનું પણ કહેવું છે કેવિચાર, એ આચારને ઘડનારા છે. કેઈ માણસને સુધાર Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૨૯૭ ચા બગાડ હય, તે સૌથી પહેલાં તેના વિચારને ફેરવવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી તે પિતાના વિચારોમાં મકકમ હશે, ત્યાં સુધી તેને તેના આચાર માર્ગથી ખસેડ દુર શક્ય છે. વિચારોની એ મક્કમતાનું નામ જ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા જ્ઞાનથી ઘડાય છે એ વાત સાચી છે, તે પણ સર્વ પ્રકારનું જ્ઞાન શ્રદ્ધાને ઘડનારૂં કે દ્રઢ કરનારૂં જ થાય છે, એમ કહેવું એ સાચું નથી. જ્ઞાનથી જેમ વિચારો અને શ્રદ્ધા મક્કમ બને છે, તેમ જ્ઞાનથી જ વિચારે અને શ્રદ્ધા નષ્ટ થાય છે યા શિથિલ બને છે. શ્રદ્ધાને ઘડનારૂં સ્થિર કરનારું કે વધારનારૂં જ્ઞાન જેમ સહાયક અને આદરણીય છે, તેમ શ્રદ્ધાને બગાડનારૂં, ઉખેડનારૂં કે નાશ કરનારૂં જ્ઞાન તેટલું જ અનર્થકારક અને અનાદરણીય છે. બધાને ફલિતાર્થ એજ છે કે માનવીને ચઢાવ કે પાડ હોય, તે સૌથી પ્રથમ એની વિચારણાને પલટાવવાની જ મોટામાં મોટી આવશ્યક્તા રહે છે અને એટલા માટે કોઈ પણ ક્ષેત્રના નાયકે સૌથી પ્રથમ પ્રયત્ન તેને માટે જ કરે છે. શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા પૂજનના કાર્યથી ભવ્ય આતમાઓને ટ્યુત કરવાને ઈરાદો ધરાવનાર કોઈ પણ આત્મા પ્રતિમા પૂજનના કાર્યને અનુસરનાર આત્માઓની સમ્યક શ્રદ્ધા ઉપર પ્રથમ ઘા કરે છે. શ્રદ્ધા ઉપર ઘા કર્યા વિના કેવળ પ્રતિમા પૂજનને બેટી વર્ણવવા પ્રયત્ન કરનારા પૂજકને પરાજિત કરવા માટે કદી પણ સફળ થઈ શકતા નથી. જેટલી સફળતા તેઓ શ્રદ્ધાને નબળી પાડવામાં મેળવી શકે છે, તેટલી જ સફળતા તેઓને ત્યાર પછી પૂજકને પૂજાના કાર્યથી ભ્રષ્ટ કરવામાં મળી શકે છે. આ વસ્તુ Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મૂર્તિપૂજા ધ્યાનમાં રાખીને જ, આજે શ્રી જૈનશાસનમાં ઉત્પન્ન થયેલા કેટલાક બહુલકર્મી આત્માઓ જિનપૂજાની શ્રદ્ધાના પાયા હચમચાવવા ભારેમાં ભારે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓના તે પ્રયત્નમાં તેમને કેટલી સફળતા મળી છે, તે ઉઘાડી આંખે દેખી શકાય એવું હોવાથી તેને અહીં ચર્ચવા જરૂર નથી. પરંતુ શાસનને પાયે શ્રદ્ધા છે અને શ્રદ્ધાને જ ઉડાડવાને પ્રયત્ન કરનારા શાસનના પાયાને જ ઉખાડવાનો પ્રયત્ન કરનારા છે એટલું જ સમજાવવું આ સ્થળે ઉપયુક્ત છે. તેમના ઉપરોક્ત પ્રયત્નને સુલભ અને સફલ બનાવવામાં તેમને આજની કહેવાતી સહિષ્ણુતાને એક જબરજસ્ત સહારે મળી ગયા છે. સહિષ્ણુતાને અર્થ ઠેષાભાવ કરવામાં આવતો હોય તે તે કઈ પણ ન્યાય પ્રિય વ્યક્તિને તેની સામે વાંધો ઉઠાવવા પણું હેઈ શકે જ નહિ પરંતુ આજે સહિષ્ણુતાને જે સ્વરૂપ અપાઈ રહ્યું છે એ બહારથી ન્યાય વૃત્તિ દેખાવા છતાં પણ, પરમાર્થથી ન્યાયનું જ નિકંદન કાઢનારી છે. આત્મ કલ્યાણના માર્ગમાં દરેક આત્મા સ્વતંત્ર છે. અમુક પ્રકારે જ આચારનું પાલન કરવું એ તે આચાર પાલકના વિચારની વાત છે. કેઈ આત્માની રૂચિ ચેચ માર્ગનું સ્વરૂપ સમજાવ્યા છતાંય તે માગે આચરણ કરવાની ન હોય તેથી તેવા આત્માઓ પ્રત્યે અસહિષ્ણુતા પ્રદર્શિત કરવાનું કેઈ સમજુ માણસ કહેજ નહિ. તેવા આત્માઓ પ્રત્યે જ્ઞાની પુરૂષે મધ્યસ્થ ભાવનાથી જ જુએ છે. પરંતુ જે આત્માઓ સ્વમાન્યતાના કદાગ્રહી બનીને અન્ય આત્માઓની સુશ્રદ્ધાનાં મૂળ વેરવિખેર કરવા પ્રયત્ન Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ માર્તપૂજા २०८ કરતા હોય તે તે સમયે યોગ્ય પ્રતિકાર કરનાર ઉપર અસહિષ્ણુતાને દોષારોપ કરે છે તેવા સંજોગોમાં તે કદાગ્રહીઓને ગમે તેમ પ્રચાર કરવા દેવામાંજ સહિષ્ણુતા રાખવાનું કહેનારાઓ એ અર્થમાંજ સહિષ્ણુતાને પ્રચાર કરતા હોય તે એ પ્રચાર ઘરમાં ઘોર અન્યાય કેટિને છે એમ આપણે કહેવું જ પડે. ધર્મના નામેજ થતે અધર્મને પ્રચાર અટકાવવા માટે, શ્રી જૈન શાસને જગતમાં ભારેમાં ભારે અને સફળ પ્રયાસ કર્યો છે, જેના પરિણામે અનેકાનેક આત્માઓ ઉન્માર્ગના ભંગ થતા બચી જવા પામ્યા છે. સન્માર્ગની પ્રાપ્તિ કરાવવા માટે શ્રી જૈનશાસને ઉઠાવેલી જહેમત પાર વિનાની છે. છતાં એવી જહેમતને ક્યારેય કેઈએ પણ ધર્માધતા નામે કે અસહિષ્ણુતાના નામે જાહેર કરી નથી. જ્યારે માનવસમાજના ઉદ્ધાર કે અધપાતની વાત કરવી હશે, ત્યારે સત્યાસત્ય મતની પરીક્ષા ઉપર પણ આવવું પડે છે. તેવી પરીક્ષા સિવાય પણ કદાપિ ચાલી શકે તેમ નથીજ. અધઃપાતને માર્ગ છેડીને ઉદ્ધારના માર્ગ ઉપર જે કઈને આવવું હશે, તેણે સત્ય અને અસત્યને વિભાગ કરજ પડશે અને એ વિભાગ કરી અસત્યને છેડી સત્યના મક્કમ અનુયાયી બનવું જ પડશે. જેઓ સત્યાસત્યને વિભાગ કરવાની જ ના પાડે છે અગર અસત્યને પણ સત્યની તુલનામાંજ ગણી લેવાનું શીખવે છે તેઓ માનવસમાજના ઉદ્ધારના એકના એક વાસ્તવિક માર્ગને રૂંધવાનું કાર્ય કરનારાઓ છે. આજે એકજ જૈનધર્મ પાળનારાઓમાં પણ અનેક મતે દ્રષ્ટિગોચર થાય છે. એમાં કયો મત સાચા જૈન Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ મૂર્તિપૂજા મતને અનુયાયી છે એજ પ્રશ્ન ઉપલક દ્રષ્ટિએ બહુજ મુંઝવનાર છે. અને તેથી કેટલાકે તે વસ્તુને આગળ કરી અનેક મનુષ્ય માર્ગથી પરિભ્રષ્ટ થતા જોવાય છે, પણ વિવેકી બુદ્ધિમાને માટે આ પ્રશ્ન મુંઝવનારે નથી જ. સત્યની આકાંક્ષાએ સ્થિર ચિત્તે આને વિચાર કરવામાં આવે તે આ પ્રશ્ન ઉકેલ ઘણેજ સહેલું છે. પરંતુ આવી વિચારણા વખતે સત્યને એક જરાપણ અન્યાય ન થઈ જાય તેની પૂરેપૂરી સંભાળ રાખવી જોઈએ. અપ્રામાણિક મતને સ્વીકારી લેવાથી થનારા નુકશાનને ખ્યાલ અને ભય રખાય છે તેમ કેઈપણ મતને નહિ સ્વીકારવાથી થતા નુકશાનને પણ ભય અને ખ્યાલ લાવવાની જરૂર છે. ધર્મ પ્રત્યે પ્રમાદી અને બેદરકાર બનેલ આત્માઓનું અનુકરણ કરીને, ધર્મના અથ આત્માઓએ પણ શુદ્ધ મતને નહિ શોધવા અથવા ધર્મથી સર્વદા બેદરકાર બનવું, એ ન્યાય સંગત નથી. જૈનધર્મ તરીકે કહેવાતા મતો પૈકી સત્ય મતની પ્રમાણિકતા સિદ્ધ કરવા માટે ખર ઉપાય એ છે કે સત્યમતના પ્રણેતાઓ મુક્તિના પરમ પિપાસુ, ભવના ભીરૂ અને જ્ઞાનક્રિયા ઉભયને આચરનારા સર્વશ્રેષ્ઠ પુરૂષ જ હોય છે. તે મહાપુરૂષના આશ્રયે રહેલાઓ પણ ગુરૂ આજ્ઞામાં લીન, ઉપશમ રસના ભંડાર, સંવેગ અને નિર્વેદના પાત્ર, કરૂશુના નિધાન તથા શ્રી જિન વચનના નિશ્ચળ રાગી થયેલા હોય છે. એટલે કે મતની પ્રમાણિતાને આધાર મુખ્યત્વે તેના નાયક અને અનુયાયીઓ ઉપર રહે છે. જે મતમાં યાકિની મહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા સુપિંગ, તથા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ( ૧૧ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મુનિપતિઓ અને જ્ઞાનકિયાના અખંડ પ્રતિપાલક તથા બિરૂદ્ધારક હીરલા જગચન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને તેમના ઉત્તમોત્તમ શિષ્યવર્યો, તથા મુસલમાન બાદશાહને અહિંસા ધર્મને સત્ય ઉપાસક બનાવનાર શ્રી હીરસૂરિશ્વરજી મહારાજા તથા પ્રખર અધ્યાત્મયેગી આનંદઘનજી મહારાજ તથા દર્શનવેત્તાન્યાયના સંપૂર્ણ વેત્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા જેવા ધુરંધર પુરૂ થઈ ગયા છે તે મતને પણ અપ્રમાણિક માનવે એના જેવું સત્યનું ખૂન બીજું એ કે નથી. આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા આદિ મહાનેતાઓ પણ પરમ શાસન પ્રભાવક ચરમ દશપૂર્વધર આચાર્ય ભગવાન શ્રીમદ્દ વજેસ્વામિજી મહારાજા આદિ મહાપુરૂષોએ સ્વીકારેલ અને આચરેલ સમાચારીને અંગીકાર કરનારા છે, માટે તેઓ પરમ પ્રમાણિક છે અને તેઓનાજ માર્ગને અનુસરનારા અન્ય સર્વ મહાપુરૂષે પણ તેટલાજ પ્રમાણિક છે. તેઓની આજ્ઞામાં રહેવું, તેઓના માર્ગે ચાલવું અને તેઓનાં વચને વિચારવાં, આચરવાં તથા પ્રચારવાં, એજ એક આ અપાર ભવસાગરમાંથી તરવાને અનુપમ માર્ગ છે; એ માર્ગની વિરૂદ્ધ અજાણતાં પણ બેલિવું એ મહાપાપ છે, એટલું જ નહિ, પણ એવું વચન આમાને દુર્લભ બધિ અને સન્માર્ગને વિરોધી બનાવનાર છે. ભવભીર અને સત્યના ગષક આત્માઓ કોઈ દુષ્કર્મના ને ગમે તે સંગોમાં રહેવાવાળા હોય પરંતુ તેમની સત્યની ગવેષણ તે ચાલુજ હોય છે અને અંતે સત્ય વસ્તુ પ્રાપ્ત થયે છતે પિતે સ્થિત સગાને તીલાં Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ મૂતિપૂજા જલી આપી સત્ય માર્ગની આરાધનામાં જોડાઈ જવા લેશમાત્ર પ્રમાદ કરતા નથી. અને એ પ્રમાણે લંકામત અને સ્થાનકવાસી સમુદાયના કેટલાક વિદ્વાન નામાડિકત સાધુઓએ શાસ્ત્રોને ઉંડો અભ્યાસ કર્યા બાદ તે આત્માથી મુમુક્ષેએ તે મતથી મુક્ત બની શુદ્ધ સનાતન જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી સ્વપરનું કલ્યાણ કર્યું છે અને કરી રહ્યા છે. તે મહાનુભાને સંક્ષિપ્ત પરિચય ચિત્રની સાથે અહીં રજુ કરીએ છીએ. - (૧) શ્રીમાન લકશાહના દેહાન્ત બાદ ૪૦-૪૨ વર્ષો વીત્યે આચાર્ય હેમવિમલસૂરિશ્વરજીના સદુપદેશથી રૂષિ હાના, રૂષિ શ્રીપતિ, રૂષિ ગણપતિ, આદિ લોંકાગચ્છીય સાધુઓએ પિતાની બ્રાનિત દૂર કરી આચાર્યશ્રીની પાસે પુનઃ દીક્ષા સ્વીકારી હતી. તે સર્વ સાધુઓની સંખ્યા ૩૭ ની હતી. - (૨) મરૂધર આદિ પ્રાન્તમાં પાણીના અભાવે કેટલાક સાધુઓના અકાલ મૃત્યુ થવાથી આચાર્ય શ્રી સેમપ્રભસૂરિએ સાધુઓને વિહાર બંધ કરાવ્યા હતા. જેથી કરીને તે પ્રાંતમાં લેકા સાધુઓને પિતાને ધર્મ પ્રચાર કરવાની એક સુંદર તક મળી ગઈ. પરંતુ આચાર્ય આનંદવિમલસૂરી મહાપ્રભાવિક-ઉગ્ર વિહારી-કઠોર તપસ્વી અને શાસ્ત્રોના મર્મજ્ઞ હેવાથી તેમણે તે પ્રદેશમાં ભ્રમણ કરી લકામતના અનેક સાધુઓ અને ગૃહસ્થને સન્માર્ગ પર લાવી પિતાને શિષ્ય બનાયા. તેમના સમુદાયમાં મહાપાધ્યાય વિદ્યાસાગર ગણિ છઠ તપના પારણા કરતા હતા. અને બ્રહ્મચારી હતા. તેમણે પણ મારવાડ આદિ પ્રાંતમાં વિહાર કરી લંકામતીઓને સમ્યકત્વ વ્રત અને પ્રવજ્યા દઈ જિન ધર્મમાં દીક્ષિત કર્યા, જેની સંખ્યા ૭૮ ની કહેવાય છે. કરતા હતા પી લોકાતીઓએ પણ મારવા Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૧૩ (૩) લેકા મતાધિપતિ પૂજય રૂષિ મેઘજીસ્વામીએ પિતાના પચવીસ શિષ્યની સાથે (સ્થા શ્રીમાન વાડીલાલ મોતીલાલના મતે ૫૦૦ શિષ્ય સાથે) કામતને ત્યાગ કરી અમદાવાદ નગરે સકલ રાજાધિરાજ અકબર બાદશાહની આજ્ઞાપૂર્વક અને તેજ બાદશાહે આપેલ વાજીંત્રાદિ સામગ્રીના ઠાઠપૂર્વક સમ્રાટ અકબર પ્રતિબોધક જગતગુરૂ જૈનાચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ પાસે પુનઃ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી. (૪) સ્થા. પંજાબી સાધુ બુટેરાયજી મહારાજે પોતાની જન્મભૂમિ પંજાબના ઉદ્ધારને માટે વિ. સં. ૧૯૦૩ માં મુહપત્તિને ડેરે ત્રોડી પંજાબ દેશની ભૂલી ભટકી જનતાને સોપદેશ દ્વારા પુનઃ જૈન ધર્મના સત્ય પથ પર લાવવા લાગ્યા. ત્યાર બાદ ગુજરાતમાં જઈ પૂજ્ય ગણિ શ્રીમાન મણિવિજયજીની પાસે જૈન દીક્ષા સ્વીકારી. અને મૂર્તિમંજકેની માયા જાલને દૂર કરી ધમને ખૂબ પ્રચાર કર્યો. તેઓશ્રીનું નામ પૂજયપાદ ગણિવર બુદ્ધિવિજયજી મહારાજ રખાયું હતું. તેમની પરંપરામાં આજે પ્રાય: ૪૩૦ સાધુઓ અને સેંકડે સાધ્વીઓ વિદ્યમાન છે. તેઓશ્રી પંજાબ દેશમાં સ્થા. સાધુમાર્ગિયાના સામ્રાજ્યમાં પ્રાયઃ લુપ્ત થયેલા મૂર્તિ પૂજક ધર્મને પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં સમર્થ થયા. કેટિશઃ વંદન હો એવા સદ્ ગુરૂને.. (૫) પંજાબી સાધુ માર્ગી થા. સાધુ મૂલચંદજીને જન્મ પંજાબના સિયાલકેટ શહેરમાં એસવાલ વંશભૂષણ સુખસાની ધર્મ પત્ની બકેરબાઈની પવિત્ર કુક્ષિાએ વિ. સં. ૧૮૮૬ માં થયેલ હતું. તે મહાત્માએ વિ. સ. ૧૯૦૨ માં સ્વામિ બુટે રાયજીની પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા ૨૧૪ પરંતુ શાસ્ત્રોના ઉંડા અભ્યાસ કર્યો બાદ વિ. સં. ૧૯૧૨ માં બુટેરાયજીની સાથે દાદા મણિવિજયજી ગણિની પાસે સંવેગી દીક્ષા સ્વીકારી જૈન ધર્મની ખૂબ ઉન્નતિ કરી. તેમની શિષ્ય પરંપરામાં આજ પણ પચાસેક સાધુએ અને સેકડા સાવીએ વિદ્યમાન છે. (૬) પંજાબી સ્થા. સાધુ વૃદ્ધિચદજી પંજાબ દેશના એક ચમકતા સિતારા હતા. તેમણે પ્રથમ મહાત્મા ખુટેરાયજીની પાસે સ્થા. સાધુમાગી દીક્ષા લીધી હતી. પરંતુ અંતમાં સત્યની ગવેષણા કરી મુદ્ઘિપત્તિના ડારા ત્રાડી શ્રીમાન્ યુટેરાયજી મહારાજની સાથે અમદાવાદમાં દાદા શ્રી મણિવિજયજી ગણિની પાસે પુનઃ જૈન દીક્ષાને ધારણ કરી તેઓશ્રીના પ્રભાવ જૈન જનતા ઉપર ખૂબ પડ્યો. જગપ્રસિદ્ધ આચાય વિજય ધમ સૂરિજી તથા વિજયનેમિસૂરિશ્વરજી જેવા પ્રખર વિદ્વાન અને ધમ પ્રચારક તેમના શિષ્ય થયા. તેમની પરંપરામાં આજ પણ પદરેક આચાર્યો, દાઢસેક સાધુએ અને કંઈ સાધ્વીએ વિદ્યમાન છે. જેઓ પૂજ્યપાદ શાન્તમૂર્તિ શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના નામે પ્રસિદ્ધ છે. (૭) સ્થા, સાધુ આત્મારામજી ( આચાર્ય શ્રી વિજયાનંદ સૂશ્વિરજી મહારાજ ) નું જીવન પ્રસિદ્ધ છે. તેએશ્રીએ નીચે જણાવેલ ૧૮ સાધુઓની સાથે મુહપત્તિના ડરે ત્રેાડી સ્થાનક મત વાસીરાવી ગણિવર શ્રીમાન બુદ્ધિ વિજયજી મહારાજના ચરણ કમલેામાં પુન: જૈન ધર્મની દીક્ષા લીધી. આજે જેઓશ્રીની પરંપરામાં સેંકડા સાધુએ અને સાધ્વીએ વિદ્યમાન છે. (૧) આત્મારામજી (૨) વિશ્ર્વચ’ધ્રુજી (૩) ચંપાલાલજી (૪) હુકમચંદજી (૫) સલામતરાયજી (૬) ઢાકમરાયજી (s) ખૂબચંદજી (૮) કનૈયાલાલજી (૯) તુલ Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા પ સીરામજી (૧૦) કલ્યાણચંદ્રજી (૧૧) નિહાલચંદજી (૧૨) નિધાનમલજી (૧૩) રામલાલજી (૧૪) ધર્મચંદ્રજી (૧૫) પ્રભુદયાલજી (૧૬) રામજી લાલજી (૧૭) મરાતીલાલજી અને (૧૮) ચન્દનલાલજી, આ પ્રમાણે અઢાર સ્થાનકવાસી સાધુઓએ સ ંવેગી દીક્ષા અંગીકાર કરી હતી. (૮) સ્થા. સાધુ અમીષિજી (આચાર્ય શ્રી અજિત સાગરસૂરિજી) કાઠીયાવાડ સ્થાનકમાર્ગી સમુદાયના એક અગ્રગણ્ય સાધુ હતા. પર’તુ જૈનાગમાના ખારીકીથી અધ્યયન કરવાથી તેમને સમજાઇ ગયું કે એ સ્થાનકમાગી મતએવ સાધુમાગી મત કલ્પિત છે. જેથી પેાતાના શિષ્યાની સાથે અધ્યાત્મયાગી શાન્તમૂર્તિ આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિના ચરણ કમલેામાં આવી ભાગવતી જૈન દીક્ષાને સ્વીકારી જૈન ધર્મના પ્રચાર કરવામાં ખૂબ પ્રયત્ન કર્યાં. તેઓશ્રીના પરિવારમાં આજે એક આચાય અને ઘણાં સાધુ અને સાધ્વીજીએ ભૂમંડલ પર વિચરી રહ્યાં છે. (૯) શાન્તમૂર્તિ પરમ ચેાગીરાજ મુનિશ્રી રત્ન વિજયજી મહારાજ પ્રથમ પેાતાની દશ વરસની લઘુ વયમાં પેાતાના પિતાની સાથે સ્થાનકવાસી સમુદાયમાં દીક્ષીત થયા હતા. તેઓશ્રી કુછ દેશના માંડવી નગરના વતની હતા. સ્થાનકવાસી સાધુપણામાં ૧૮ વરસ રહી પ્રાકૃત અને સંસ્કૃતને સારા અભ્યાસ કરી જૈનશાસ્ત્રોનું અધ્યયન કર્યું, તે તેશ્રીને મૂર્તિ નહિ પૂજવાના મત કૃત્રિમ લાગ્યા. જેથી સ્થા. સાધુપણાને ત્યાગ ફરી જૈનાચાર્ય શ્રી વિજય ધર્મ સૂરિશ્વરજીની પાસે પુન: સ ંવેગી ઢીક્ષા સ્વીકારી. તેઓશ્રીએ ગીરનાર અને આબુના પહાડોમાં રહી ચૈાગ સાધના કરી હતી. (૧૦) સાધુમાગી મુનિ ગયવરચન્દજી ( પૂજ્યપાદ Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ મૂર્તિપૂજા મુનિ શ્રી જ્ઞાન સુંદરજી મહારાજ) મહારાજે પ્રથમ સ્થા. પૂજ્ય શ્રી લાલજી મહારાજના ઉપદેશથી દીક્ષા લઈ નવ વરસ સુધી શાસ્ત્રોના અધ્યયન કર્યા બાદ સ્થા. મતને ત્યાગ કરી એસિયા તીર્થ પર વિ. સં. ૧૯૭૨ માં પરમ ભેગી રાજ મુનિશ્રી રત્નવિજયજી મહારાજ સાહેબના કરકમલોમાં સંવેગી દીક્ષા અંગીકાર કરી જન શાસનની બહુ જ સેવા કરી. સાહિત્ય પ્રચારને તે તેમને બહુ જ શેક છે. સંવેગી દીક્ષા અંગીકાર કર્યા બાદ તેઓશ્રીએ નાના મોટા ૨૩૧ ગ્રંથ લખી પ્રકાશિત કરાયા છે. હાલ તેઓશ્રી આચાર્ય પદે બીરાજમાન છે. (૧૧) સ્થા. સાધુ ગંભીરમલજી (સુનિશ્રી ગુણસુંદરજી મહારાજ) એ ૧૬ વર્ષની લઘુવયમાં સ્થા. માં દીક્ષા લીધી હતી. ત્યાં ૨૨ વરસ દીક્ષા પાળી મૂર્તિપૂજા સત્ય લાગવાથી સ્થા. સાધુ વેષને ત્યાગ કરી સંવત ૧૯૮૩ માં પૂજ્યપાદ મુનિશ્રી જ્ઞાનસુંદરજી પાસે સંવેગી દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રીમાં વૈયાવચ્ચને અતિ સારે ગુણ છે. સ્મરણ શક્તિ સારી હોવાથી પ્રત્યેક જ્ઞાન શીવ્ર કંઠસ્થ કરી લે છે. કવિતા બનાવવાના બહુ જ શેખીન છે. આ સિવાય મુનિશ્રી ચારિત્ર વિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી સહન વિજયજી મહારાજ વગેરે અનેક સાધુઓએ મૂર્તિ નહિ માનવાવાળાઓને મત કલ્પિત સમજી સપેકંચૂકની પેઠે તે મતને શીધ્ર છેડી દઈ સંવેગી દીક્ષા અંગીકાર કરી સત્યપદેશ દ્વારા જૈન શાસનની અપૂર્વ સેવા કરી છે. પંજાબી સાધમાગી સમુદાય તથા મારવાડી-કાઠિયાવાડ સમુદાયના સેંકડો સાધુઓએ મુહપત્તિના ડેરા ત્રોડી, મૂર્તિપૂજાને સ્વીકારી સત્ય ધર્મને જ પ્રચાર કર્યો છે અને કરી રહ્યા છે. જેમાં પંડિત રન મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ, પં. રંગવિમલજી, પં. રૂપમુનિજી, ગુલાબમુનિજી Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૨૧૭ ઠા. ૪ મુનિ કનકચંદજી, જિનચંદજી, પ્રતિચંદ્રજી, ધ્યાનચંદ્રજી, પદ્મવિમલજી, કમલવિજયજી મ. શિવરાજજી, રત્નચંદ્રજી, રૂપવિજ્યજી, મગ્નસાગરજી, રત્નસાગરજી, વિવેકવિજયજી, સમતવિજયજી, ઈત્યાદિ. એટલું જ નહિ પણ હજુએ પ્રથા તો આજ પણ વિદ્યમાન છે. હાલમાં સ્થાનકવાસી સમુદાયના પ્રતિષ્ઠિત સ્વામિ કાનજી, કલ્યાણચંદ્રજી, ગુલાબચંદ્રજી વગેરેએ મુહપત્તિનો રે ત્રોડી મૂર્તિપૂજા સ્વીકારી છે. સ્વામી કર્મચંદજી, ભાચંદજી મૂલચંદજી વીગેરે વિદ્વાનેએ પિતાની દષિત માન્યતાને ત્યાગ કરી મૂતિ પૂજા રૂપી શુદ્ધ અને સનાતન માર્ગનું અવલંબન લીધું છે. એટલું જ નહિ પરંતુ સ્થાનકવાસી સમાજમાં સેંકડો વિદ્વાન સાધુ પિતાની કાયરતાથી વાડા બહાર નીકળી શકતા નથી તે પણ સમયે સમયે પરમ પવિત્ર એવં આગમ વિહિત શ્રી શત્રુંજય, શ્રીગિરનાર, શ્રીશિખરજી, રાણકપુર, આબુ, ઓસિયા, કાપરડાજી જેવા તીર્થોની યાત્રા કરી ખૂબ આનંદ લુંટે છે. વળી કેઈ તેરાપંથી સાધુઓએ પણ મુહપત્તિને ડોરે ત્રોડી સંવેગી દીક્ષા અંગીકાર કરી છે. કેવળ સાધુએએ જ શાસ્ત્રાભ્યાસ કરી સ્થાનકવાસી અને તેરાપંથી મતને સદાને માટે ત્યાગ કર્યો છે એટલું જ નહિ પણ સ્થાનકવાસી આર્થીઓએ પણ સત્યધર્મની શોધ કરી તે કલિપત મતને ત્યાગ કર્યો છે. જેમાં શ્રીમતી સાધ્વી ધનશ્રીજી, કલ્યાણશ્રીજી, સુમતિશ્રીજી, રમણિકશ્રીજી, આદિ કેઈ સાધ્વીઓએ પણ સંવેગી જૈન દીક્ષાને સ્વીકાર કરી છે. વળી સ્થાનકવાસી શ્રાવક શ્રાવિકાઓમાં તે એક યા અનેકવાર તીર્થ યાત્રા કરનારની સંખ્યા સેંકડો બલકે હજારે ગમે મળી આવે છે. સ્થાનકવાસી સમાજમાં કેટલોક સમજુ Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ મૂર્તિપૂજા. વગ તે મનમાં સમજી ગયે છે કે જૈન મંદિરમાં નહિ જવાવાળા અમે લેકે સરાગીદેવ કે જ્યાં માંસ મદિરા ચઢે છે ત્યાં જાવા લાગ્યા છીએ, અને અમારા સંતાનમાં પણ એ સંસ્કાર પડી જાય છે. જ્યારે એવા દેવદેવીની પાસે પણ અમે લેકે જઈ શિર ઝુકાવીયે છીએ, તે જૈન મંદિરેમાં તે અમારા પૂજ્યારાધ્ય વીસ તીર્થકરેની મૂર્તિઓ સ્થાપિત છે તેમના દર્શન માત્રથી અમારા દીલમાં તે તીર્થકરોની ભાવના પેદા થાય છે. અને ત્યાં નવકાર, નમુથુકું, ચિત્યવંદન, સ્તવન, સ્તુતિ બોલવા વડે તીર્થકરેના ગુણ ગવાય છે. આથી મંદિર મૂર્તિ એ મહદયના કારણ છે તે માટે તીર્થ યાત્રા અને મંદિર મૂર્તિના દર્શન અમે હંમેશાં કરવા જ ચાહીયે છીયે એ રીતે સ્થાનકવાસી તરીકે કહેવાતા હોવા છતાં પણ હરહંમેશાં દર્શન-પૂજા કરનાર પણ કેટલાક આત્માઓ હાલ વિદ્યમાન છે. એટલે મૂર્તિ પૂજાની સાર્થકતા–આવશ્યકતા–સત્યતા કેટલી છે તે આવા અનેક મહાન પુરૂષને સત્ય ગષણથી થયેલ હૃદય પટે આપણને પાકી શ્રદ્ધા કરાવે છે. વળી ઐતિહાસિક ક્ષેત્રમાં તે મૂર્તિપૂજા વિષયનું સ્થાન અતિ મજબુત બન્યું છે. જો કે સર્વથી શ્રેષ્ઠ પ્રમાણ તો શાસ્ત્રોનું જ કહેવાય. પરંતુ જૈન શાસ્ત્ર જૈનિને જ માન્ય છે, બૌદ્ધશાસ્ત્ર બૌદ્ધોને જ માન્ય છે, જેનશાસ્ત્રમાં પણ નવા પ્રવર્તેલા પન્થો એકબીજા ઉપર નવું ઘુસાડી દેવાને કે વિપરીત અર્થ કર્યાનો આક્ષેપ કરી ભિન્ન માન્યતામાં પ્રવૃત્તિ રહ્યા છે એટલે આ રીતે વિપરીત માન્યતાઓમાં સત્ય પણ શાસ્ત્રોના ઉલેખથી કદાચ તે વસ્તુની સત્યતાની સાબીતિમાં કેઈ શ્રદ્ધા ન ધરાવે પરંતુ ઈતિહાસ સર્વદેશીય હેવાથી મૂર્તિપૂજાની છાપ સ ઉપર Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ૨૧૯ પડે છે, અને તેમાં પણ ઇતિહાસમાં દર્શાવેલી મૂર્તિઓની પ્રત્યક્ષતા વિશેષપણે મૂર્તિપૂજાની સત્યતા સાબીત કરે છે. ઈતિહાસિક શેળેથી પ્રાપ્ત થયેલી અને તત્વ વેત્તાઓએ ઈ. સ. ની પૂર્વેન કાળની હોવાનું સાબીત કરેલી કેટલીક જિન પ્રતિમાઓ લખનૌ મ્યુઝિઅમ વિગેરે સ્થળોએ અત્યારે મેજુદ છે જે મૂર્તિપૂજાની પ્રાચિનતા આપોઆપ સિદ્ધ કરે છે. જો કે જૈનતીર્થસ્થળેએ તે આવી પ્રાચિન પ્રતિમાઓ બહુ જ છે પરંતુ તેની સત્યતા સાબીત કરવામાં આજના વિજ્ઞાનક શોધકને પ્રાપ્ત થયેલી પ્રતિમાઓ વિશેષ સાક્ષીભૂત છે, વળી મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત રીતે તે બરાબર સિદ્ધ છે. મૂર્તિ નહિ માનનારાઓની માન્યતા એવી છે કે મૂર્તિપૂજા પાછળથી શરૂ થઈ છે પણ દેવદ્વિગણિ ક્ષમાક્ષમણ પહેલાં તે મૂર્તિપૂજા હતી તે તે તેઓ પણ કબુલ કરે છે. આ હિસાબે શાસ્ત્રો પુસ્તકારૂઢ કરનાર દેવદ્ધિગણી ક્ષમાક્ષમણ પણ મૂર્તિપૂજક છે. તેમના પહેલાં શાસ્ત્રો પુસ્તકારૂઢ ન હતાં આજે દેવદ્વિગણિ એ જ પુસ્તકારૂઢ કરેલ શાસ્ત્રો સ્થાનકવાસીઓને માન્ય છે. તે મૂર્તિપૂજકે પુસ્તકારૂઢ કરેલ શાસ્ત્રોને માન્ય રાખનાર સ્થાનકવાસીઓ કયા હિસાબે શાસ્ત્રોમાં મૂર્તિ પૂજા ઘુસાડી દેવાનું કહે છે. જિનેશ્વર દેવે કથિત શાસ્ત્રો મૂર્તિપૂજક પાસેથી જ પ્રાપ્ત કરી મૂર્તિપૂજાને અસત્ય કહેવી તેના જેવી કૃતજ્ઞતા બીજી કયી કહેવાય? આ પ્રમાણે દરેક રીતે મૂર્તિપૂજાની સત્ય સાબીતી થાય છે. ભવ્ય જી કદાગ્રહને ત્યાગ કરી જરા શો-અને આત્મશ્રેય કરવામાં અમેઘ સાધનભૂત પરમપકારી શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા પ્રત્યે શ્રદ્ધાળુ બની સ્વ અને પરનું કલ્યાણ કરે એજ આકાંક્ષા. Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ મૂર્તિપૂજા શ્રી જિનપ્રતિમાનું સ્તવન (એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે–એ રાહ) એ જિનપ્રતિમા પૂજે મેરે પ્યારે ! એ જિનપ્રતિમા પૂજે, જગમાં દેવ ન દુજે મેરે પ્યારે! એ જિન પ્રતિમા પૂજે. ૧ કરજોડી જિન પ્રતિમા વંદી, ઠાણાંગને અનુસાર, ઠવણ નિખેપાની રચના કહીશું, ગુરૂગમ વિધિ સુધારે. મેરે૨ શ્રી જિન પ્રતિમા જિનવર સરખી, જિનવર ગણધર ભાખી; મુનિવર સુરનર વંદન પૂજા, અનેક સૂત્ર છે સાખી. મેરે૩ જંઘા વિદ્યાચારણ મુનિવર, જાત્રા કારણ જાવે; પાંચમે અંગે ભગવતી સૂત્રે, વીસમે સતક દિખાવે મેરે૪ સૂર્યાભદેવે જિન પ્રતિમા પૂજી, રાયપણે ભાખે; વિજયદેવ સિદ્ધ પ્રતિમા પૂછ, જિવાભિગમ દાખે. મેરે. ૫ ઇંદ્રાદિક સર્વ દેવ મળીને, સ્વર્ગવિમાને દે; જિનેશ્વરની દાઢા પૂજે, જંબુપન્નત્તિમે દેખે. મેરેટ ૬ સિદ્ધારથ રાજા ત્રિસલા રાણી, નિર્મળ સમકિત ધારી; અષ્ટ દ્રવ્ય શું પૂજા કીધી, કલ્પસૂત્રે અધિકારી. મેરે૭ સંપ્રતિ રાજા ધર્મને ધેરી, ત્રિખંડ કિરતિ વ્યાપ; સવાલાખ જિનદેશ કરાવ્યાં, સવાકોડ બિંબ સ્થાપી. મેરે. ૮ અષ્ટાપદ ગિરિ ભરત નરેશ્વર, બિંબ ચોવીશી થાપી; આવશ્યક સૂત્રે ગણધરે ભાખી, તેહી ન માને પાપી. મેરે ૯ અભયકુમારે જિન પ્રતિમા ભેજી, આદ્રકુમાર બંધ પાયે ચારિત્ર લઈને મુક્તિ પામે, સૂયગડાંગ પાઠ દિખાયે. ૧૦ 0. Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા, ૨૨૧ મનેમતિ શું કુમતિ બેલે, ઉંધો પ્રમુખ બતાવે, સાહુકાર જ નામ ધરાવે, સૂત્ર આધાર દિખાવે. મેરે૧૧ ગ્રહવાસમાં વસતા જિનવર, જિન પ્રતિમા નિત્ય પૂજે; છ અંગે મલ્લિ જીનેશ્વર, એહ અધિકારે સૂજે. મેરે૧૨ જિનવર બિંબ વિના ન પૂજું, આણંદાદિક બેલે; સૂત્ર ઉપાસક ગણધર ભખે, નહિ કઈ એને તેલે. મેરે) ૧૩ તુંગીયા નગરી શ્રાવક બહુલા, પંચમો અગ દિખાવે, જિન પ્રતિમાની પૂજા કરી, પછી ગુરૂવંદન જાવે. મેરે. ૧૪ સૂત્ર સમવાયાંગ આવશ્યક બેલે, જલ થલ કુલ લાવે; સમકિત થાપના ધારી શ્રાવક, પ્રભુજીને ફૂલ ચઢાવે મેરે૧૫ કુલપૂજા પ્રતિમાની કરતાં, કુમતિ પાપ બતાવે : કમેં દેખે ફૂલની પૂજા, નાગકેતુ કેવળ પાવે. મેરે૧૬ પાંચકેડી પ્રભુ ફૂલડે પૂજ, પાયે દેશ અઢાર, એકાવતારી ભાવને પામ્ય, કુમારપાળ ભૂપાળ. મેરે. ૧૭ જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવસુખ માંગે; શકસ્તવને પાઠ જ ભણતી, પ્રભુગુણ અનુભવ રાગે. મેરે, ૧૮ ભીંતમાં ચિત્રની નારી આલેખી, ત્યાં મુનિને નવિ રે, દશવૈકાલિક આઠમા અધ્યયને, એ ન્યાય પ્રતિમા લેવો. મેરે. ૧૯ સણ આણાધારક મુનિવર, જિનમારગ સત્ય ભાંખે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, કુડકપટ નવિ રાખે. મેરે. ૨૦ નિજ પક્ષપાતમેં કુમતિ પડિયા, જિન પ્રતિમા નવિ માને વિધવા નારી ગર્ભને ન્યાયે સૂત્ર પાઠ રાખે છાને મેરે. ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજા ચક્ષુદર્શન વરણી કુમતિ, જિન પ્રતિમા નવિ દેખે ! ઉ પ્રભાતે રવિ ઝલહલ, ઘુવડ તેજ ન પેખે મેરે. ૨૨ પિતે મનમાં કુમતિ જાણે, પ્રતિમા સૂત્રમાં બેલી; નિજ જનની ડાકણ જાણે, મુખશું ન કહે લી મેરે. ૨૩ જે જિનવર પ્રતિમા ન પૂજે, નવ દંડક તે જાશે; સૂત્ર આધારે પ્રતિમા પૂજે, મુક્તિતણાં ફળ પાશે મેરે. ૨૪ ચાર નિક્ષેપા ઠાણુગે ભાખ્યા, અનુજોગ દ્વાર દિખાવે; એકને આવરે અવરને છડે, કુમતિને લાજ ન આવે મેરે૨૫ સુતે માણસ શબ્દ શું જાણે, જાગતા કબુ ન જાગે; જાણતે જિનવચન ઉથાપે, સમક્તિ દૂર ભાગે મેરે. ૨૬ ઈત્યાદિક સૂત્ર પાઠ સૂણીને, કુમતિ દૂર કરીને; દ્રવ્યભાવે પ્રભુપૂજા રચા, નરભવ લાહે લીજે મેરે ર૭ પંચમે આરે સાધુ શ્રાવકને, હેય આધાર સત્ય જાણે; શ્રી જિનઆગમ જિનવર પ્રતિમા, સંહણ ખરી આણું મેરે. ૨૮ તપગચ્છ દિનમણી સરિખા દીપે, શ્રી હર્ષવિજય ગુરૂ રાયા; તસ પદ પંકજ ચંદ્રવિજયગુરૂ, હિતવિજય ગુણ ગાયા મેરે૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ तैयार हो रहा है। हिन्दी भाषामें पृष्ठ ५०० श्री पञ्च प्रतिक्रमण सार्थ सूत्राणि शब्दार्थ, भावार्थ, स्फुट नोट, विधि, हेतु आदि विषयोसहित. पूबसे ग्राहक होने वालेसे मात्र रु. ४ (चार रुपीया) प्रति पुस्तकका लिया जायगा. अतएव शिघ्र ग्राहक बने, क्योकि ये पुस्तक प्रत्येक घरमें रखने योग्य है. इस किताब में शब्दार्थ एसा लिखा गया है कि पाठशालाके विद्यार्थियो को कंठस्थ करना ठीक हो, अतः एक एक शब्दका अलग अलग अर्थ लिख कर फिर गाथा व उसके नीचे गाथाका अर्थ समझाया गया है, अर्थमें भी जहां तक हो शका है वहां तक कठिन शब्द नहीं डालते बालकोको समझमें मा जाय वैसे ही शब्द डाले गये है. इस पुस्तक लेने वालोको दुसरी पुस्तकें देखनेकी जरुरत नहीं पडे इसीसे इस किताबमें पंच प्रतिक्रमण मूल सूत्र तथा अर्थ, भरहेसर सज्झाय के विशेष नामोंकी यादी, नौस्मरण मूल व अर्थ, सामायिक, प्रतिक्रमण, चैत्यवंदन, देववंदन, पौषध, पडिलेहन, संथारा पौरसी आदि की खुला. सावार विधि और उनका मतलब, पञ्चक्खाण मूल व अर्थ, देवगुरु की आशातना, सामायिक दोष, मुहपतिके बोल, काउस्सग्गके दोष, रास, चैत्यवंदन, स्तवन, सज्झाय, स्तुती, गहुँली, छंद, स्तोत्र, आरती, मंगलदीवा, प्रतिक्रमण संबन्धी बातो तथा उनका हेतु, चौद नियम, बारह व्रत, साधुके Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ महावत, तीर्थंकर, गणधर, आगम, विहरमान, आदि तात्त्विक बातोंके नाम, चोदह रत्नोके नाम और उनका प्रभाव, अभक्ष्य तथा अनंतकाय वस्तुके नाम विगेरे बडे बडे विषय डाल पुस्तकको पूरी तौरसे उपयोगी बनाइ गइ है. सूत्रका अर्थ वांच कर बराबर ध्यानमें रखा जायगा तो सूत्रोचारण करती वक्त अत्यंत आनंद होगा. जब तक मतलब समझमें नहिं आता है तब तक कुछ भी आत्मोल्लास नहीं हो सकता. इस लिये हर एक शक्सने चाहे उसे प्रतिक्रमण सूत्र आता हो या, नहीं आता हो तो भी अवश्य सूत्रार्थका पठन पाठन कर शके इस वास्ते इस पुस्तकका प्रकाशन किया जाता है. पुस्तक अध्ययन करने योग्य है. पुस्तकके ग्राहक संख्या के अनुसार ही छपेगी. अत एव पहिलेसे ग्राहक बन जावे ताकि बाद में पुस्तक बिना न रहे जाय. पाठशालाके कार्यकर्ताओको चाहीये कि यह पुस्तक विशेष प्रमाणमें खरीद करें. क्योकि यह पुस्तक हिन्दी भाषामें मिलना बहोत मुश्केल है. इस लीये पाठशालाओ में इस किताब ना रखना बोत जरुरी है. ग्राहक बनने वालाको चाहीये कि इस की किंमत पहेले भरकर रसीद ले लेवे. ओर पुस्तक छपने पर ग्राहको को भेज दी जायगी. पत्र व्यवहार निचे के पत्तेसे करे: मास्तर खूबचंद केशवलाल ठेः श्री पार्श्व जैन पाठशाला सिरोही ( राजस्थान) Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય વાંચે અને વંચાવા પ્રશ્નોત્તરીરૂપે મૂર્તિપૂજા અગેની શંકાઓનું સમાધાન કરનાર, જિનપૂજનમાં સાચવવા ચાગ્ય સાત શુદ્ધિનું સવિસ્તૃત વર્ણન દર્શાવનાર, અને છેલ્લે વિધિથદ્ધતામાં શ્રી દેવેન્દ્રસૂરી મહારાજ રચિત ચૈત્યવંદન ભાષ્યમાં દર્શિત ચૈત્યવંદન અંગેની 2074 બાબતોને સહેલાઈથી સમજવા માટેનું પ્રકાશનઃ— - ભકિત ભામંડલ વિશેષમાં પુસ્તકને અંતે સ્નાત્રપૂજા-નવઅંગ તથા અષ્ટપ્રકારી પૂજાના દુહા તથા કેટલાંક પ્રાચિન સ્તવનથી સંગ્રહીત આ પુસ્તક દરેકે દરેક ઘરમાં વસાવવા ચગ્ય છે. પાઠશાળાઓ માટે આ પુસ્તક વિશેષ જરૂરી છે. કિંમત રૂા. 1-0-0 પટેજ બે આના અલગ. વિશેષ નકલે મંગાવનારે પત્રવ્યવહાર કરવો. પ્રાપ્તિસ્થાનઃ— માસ્તર ખુબચંદ કેશવલાલ પાશ્વ જૈન પાઠશાળા - સિરોહી. ( રાજસ્થાન ) शा. नवलमल तलकाजी परमार કોલ્હાપુર - સીટો. हमारे यहांपर हरतरहका चांदीका माल पायजेब (तोरडी) कंदोरा, व फेन्सीमाल व सोनेके दाने छोटेबडे हरसाइझमें योग्य भावसे मिलते है. व ओर्डर माफीक माल गेरन्टीके साथ भेजा जाता है. भावके लीये पत्रव्यवहार करे. Jain Educational