________________
૧૯
મૂર્તિપૂજા હાસ શું કહે છે? શિલ્પ, સ્થાપત્ય તથા કલામાં આજે પણ અજોડ ગણાતા એવા ગગનચુંબી હજારે દેવમંદિરને બંધાવીને કોડો રૂપીયાને સવ્યય કરી પ્રભુ ભક્તિનાં ભવ્ય સ્મારકે ઉદાર હાથે સંસાર સમક્ષ મુકનારાઓએ રાષ્ટ્રસમાજ કે લાખ માનવેના સુખ, સગવડ કે ભલા ખાતર કોડે ખરચવામાં કદી પાછી પાની કરી નથી. રાષ્ટ્ર-સમાજ કે માનવસેવાની ભાવના તે મહાપુરૂષને જિનેશ્વરદેવની ભક્તિએજ શીખવી છે. મૂર્તિપૂજક જૈન સમાજ ઉદારતા-વિવેક તથા અનુકંપાદિમાં પ્રથમથી જ પ્રગતિશીલ છે. જેઓ મેજશેખ-વિલાસ અને સ્વચ્છંદાચારમાં લાખ ખરચી રહ્યા છે તેના કરતાં પિતાના તારક દેવાધિદેવ શ્રી વીતરાગ ભગવંતની ખાતર તેમની ભક્તિ માટે લાખે ખરચનારા ખરેખર અસંખ્યાત ગુણ સારા છે. દેશની આબાદી ખાતર પચીસ હજાર માણસેને બાર વરસ સુધી ચાલી શકે તેટલું ધન ઉદાર હાથે મહારાણા પ્રતાપને સમર્પણ કરનાર કેસરીયાજી તીર્થને ઉદ્ધાર કરાવનાર વીર ભામાશાહ-પરત્તરા દુષ્કાળમાં ગમે તેટલા પિસા વડે પણ અનાજના દાણાની અપ્રાપ્તિના સમયે મારવાડ–મેવાડ-ગુજરાત-કચ્છ ઈત્યાદિ પ્રદેશમાં સુધાથી પીડિત માણસને પોષવા માટે અનાજના કે ઠારે ખુલ્લા મુકી દેનાર ભદ્રેસર તીર્થોદ્ધારક શેઠ ઝગડુશાહ-સંખ્યાબંધ સ્થાનમાં દાનશાળાઓ, ધર્મશાળાઓ, વા, કુવાઓ કરાવીને લાખે માણસેના આશિર્વાદે પ્રાપ્ત કરનાર મહામંત્રી વસ્તુપાલ તેજપાળ, મહારાજા સંપ્રતિ, મહારાજા કુમારપાલ ઈત્યાદિ વે, મૂર્તિપૂજક ધર્માત્માઓએ શ્રી જિનેશ્વદેવની મૂર્તિ તથા મંદિરે માટે અઢળક દ્રવ્ય
વાવે
એવી વસ્તુ
છે, મૂર્તિપૂજક
ળક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org