________________
મૂર્તિપૂજા નથી. પરંતુ જેઓ વિદનસંતોષીઓ હોય છે, જેના ચક્ષુમાં કમળ હોય છે તેઓ બીજાનું હિત કે આબાદી કદાપી સહન કરી શકતા નથી. તેવામાં તેમનું તે અહિત સાધેજ છે પરંતુ સાથે સાથે બીજાઓના હિતમાં પણ પથ્થર ફેંકી વેરવિખેર કરવાનું દુષ્કૃત્ય કરી ભયંકર પાપની ગર્તામાં પડે છે. આવી વ્યક્તિઓથી સમાજને સતત જાગૃત રહેવું પડે છે. મૂર્તિપૂજક સમાજની આબાદી જોઈ ગગનચુંબી અનેક જિનાલય-જિન પ્રતિમા દ્વારા મૂર્તિપૂજક સમાજની ભક્તિ જોઈ મુક્તકઠે પ્રશંસા કરતા જૈનેતર વિદ્વાનેને મસ્તક નમાવતા જોઈ કેટલાક મૂતિ વિરેાધકોના હૃદયમાં ઈર્ષાની જવા લાએ પ્રગટે છે. તેવા શાસ્ત્રપાઠ દ્વારા મૂર્તિપૂજાને વ્યર્થ ઠેરવવામાં નહિ ફાવવાથી મૂર્તિપૂજા અને જિનમંદિરની માનવ દયાને નામે નિરૂપયેગીતાની ઉદ્દઘષણાઓ કરે છે. તેઓ સમજે છે કે આજના નાસ્તિકવાદના યુગમાં લેકેને ધર્મ ગમતો નથી અને ધર્માચરણે પ્રત્યે લોકોને સહેજે અરૂચિ વધતી જાય છે. તે સંગોને લાભ લઈ સમાજના અજ્ઞાન વર્ગને ઉશ્કેરવા માટે બેકારીને નામે મૂર્તિ, મંદિરે અને મૂર્તિપૂજાની સામે ગંદી રમત રમે છે. પણ એમને એમ ખબર નથી હોતી કે સૂર્યની સામે ધૂળ ઉડાડનારની આંખમાંજ ધૂળ પડે છે. આજના અજ્ઞાન વર્ગની ઉશ્કેરણી મૂર્તિપૂજા કે મંદિરોને બદલે તમારાજ દવંસ માટેની થશે. મૂર્તિપૂજા પાછળ તો માનવ દયાને ઈતિહાસ છલોછલ ભર્યો છે જ્યારે તેવાઓની (મૂર્તિ વિરોધકની) પ્રવૃત્તિ કે તેમના અનુયાયી વર્ગ દ્વારા સધાતા કાર્યોમાં માનવદયાના કાર્યને અંશ પણ દ્રષ્ટિગોચર થતો નથી. જુઓ! ઈતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org