SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજા કદાચ કઈ વખત ગમે તેમ સ્વક૯૫નાએ લખી નાખે એથી તેને જ સત્ય માની અનેક ગીતાર્થ આચાર્યોનાં વચનને મિથ્યા કહેવાં તે ઘોર પાપને ઉપાર્જન કરાવે છે. બાકી તે પંડીતજી અત્યારે આચાર્ય દેવશ્રી અભયદેવસૂરી કૃત નવાંગી ટીકાને અંગે શું કહે છે તે જુઓ ! જન પિપરના તા. ૫-૬-૧૯૫૪ના અંકમાં “અભયદેવ સૂરિજીની અસાધરણ આગમ સેવા” એ અગ્રલેખમાં પંડિતજી કહે છે કે – છેવટ એ જરૂરી છે કે અભયદેવસૂરિએ વૃત્તિઓ ન રચી હોત તો આજે આગમોના કેવા હાલ હોત તે કહેવું મુશ્કેલ છે. વૃત્તિ છતાય આજે આગમે ઉપેક્ષા પાત્ર બન્યાં છે તે વિના વૃત્તિ તેમના તરફ કાણુ ધ્યાન આપત? પંડિતજીના આ શબ્દો મી. ગાંધી ડોકટરે વિચાર્યા હત તે પંડિતજીના મૂળ આગમાં મૂર્તિ વિધાન ન હેવાનું અને ટીકાઓમાં ખોટું ઘુસાડી દેવાનું તેઓશ્રી કદાપી કહત નહિ. પંડિતજીના વચન ઉપર શ્રદ્ધા ધરાવનાર ડે. ગાંધીએ વૃત્તિ (ટીકા)ઓની હકિકતને પણ સાચી માનવીજ પડશે. વાંચક વિચારે કે પિતાને અનુકુલ હોય તેટલું જ માનવું એનું નામ કદાગ્રહ નહિ તે બીજું શું કહેવાય? સજજન માણસનું એ કર્તવ્ય છે કે જે વસ્તુ પિતાને નિસાર ભાષતી હાય યા તે પોતાના હિત માટે જે વસ્તુ કારણરૂપે ન પ્રવર્તતી હોય પણ તે વસ્તુ દ્વારા અન્યનું હિત સધાતું હોય તે અન્યને માટે કદાપી વિદ્ઘભૂત થતા ૧૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy