________________
૧૯૨
મૂર્તિ પૂજા
नेवुस दनेझर हुए वे यदुराज (कृष्ण) के स्थान द्वारका आया उसने एक मन्दिर सूर्व... देव 'नेमि' जो स्वर्ग समान रेवत पबतकादेव है | उसने मन्दिर बना कर सदैव के लिए अर्पण किया । "
આ નરપતિના સમય, ઈ. સન પૂર્વે છઠ્ઠી શતાબ્દીના અતાન્યેા છે તેથી એ અનુમાન થઈ શકે છે કે રાજનેપુસદનેઝર જૈન ધર્મોપાસક હતા. અને તેણે એક ભન્ય મંદિર મનાવી રૈવત ( ગિરનાર ) ગિરિમ’ડન શ્રી નેમિનાથ ભગવાનને સદાને માટે અપણુ કર્યું' અર્થાત્ તે મંદિરમાં નેમિનાથજી ભગવાનનીપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. વાંચક વિચારે કે જૈનેતર વિદ્વાનેાના દ્વારા પણ જિન પ્રતિમાની પ્રાચિનતા પૂરવાર થતી હોય ત્યાં ધુરંધર જૈનાચાર્યોની રચિત નિયુકિત આદિમાં દર્શાવેલ મૂતિ વિષયક હકિકતને ખાટી કહેવી એ તે માત્ર સ્વમતના કદાગ્રહ સિવાય ખીજું શું કહેવાય ? ડા. ગાંધી તે મૂર્તિપૂજા સૂત્રમાં કયાંય નહિ હોવાના પુરાવામાં પંડિત બેચરદાસ જીવરાજે લખેલ “ જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાની” નામના પુસ્તકના આધાર આપે છે પરંતુ તે ટાઇમે બેચરદાસે શું ધ્યેયથી તે પુસ્તકમાં તે લખાણ લખ્યું હશે તે તે તેએ જાણે પણ અત્યારે તેજ બેચરદાસ મૂર્તિ પૂજા વિષયને દર્શાવતી ટીકાઓ પણ પ્રમાણીક માનવા લાગ્યા છે તેની ડા. ગાંધીને માલુમ હોય તેમ લાગતુ નથી. શાસ્ત્રના સંપૂર્ણ પારગામી તે! મુનીવરાજ હાઈ શકે. માત્ર ભાષાજ્ઞાનથી પડિત બનેલાઓને સૂત્રના ગર્ભિત હેતુઓના ખ્યાલ હાઇ સકેજ નહિ. તે જાણુવાનું કામ તા ગીતા મુનીએનું જ છે. એટલે એવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org