________________
મૂર્તિ પૂજા
૧૦૩
આકાર કર્યા વિના કાઈ ને ચાલતું નથી. આકાર યા સ્મૃતિ વિના વસ્તુ પણ યથાર્થ સમજી શકાતી નથી. મૂર્તિને માન આપે છે છતાં તેઓ કહે છે કે અમે મૂતિ માનતા જ નથી એ એક જાતની પીઠાઈ છે. તેઓ કદાચ એમ કહેતા હાય કે અમે અમારા દેવની મૂર્તિ માનતા નથી, તેા તે વાત કેટલેક અશે સત્ય માની શકાય, પણ સર્વથા મૂર્તિ માનતા નથી એમ કહે તે તે તદ્દન ખાટુ છે. કેટલાકને તા સ્મૃતિ-સ્થાપના એ શબ્દો સાથે જ જાણે વેરભાવ હોય તેમ તેઓ મકે છે કે “ જડને માને તે જડ જ હાય ” એ રીતે તે અકવાદ કરે છે ખરા, પણ વણુકમાં તે એમને કક્કો લેશ માત્ર ચાલતે નથી. કારણ કે તેઓ પણ દુનિયાદારીમાં કેટલેક અંશે મૂર્તિ-પ્રતિમા–આકાર-ખાવલાં વગેરેને માન આપે છે તે વિચારવાથી સમજાશે.
ܕܕ
આજના જમાનામાં ફાટાના દેખાવ ઘેર ઘેર જોવામાં આવે છે. રાજા અને પ્રજા સવે આનંદથી ફાટા પડાવે છે. તેમજ દુનિયામાં જે સારા નામાંક્તિ ગૃહસ્થા રાજા વગેરે થઈ ગયા છે તેનાં આવલાં (મૂતિયા ) ઉભાં કરવામાં આવે છે. આગળના જમાનામાં શૂરવીર પુરૂષોના પાળીયા રસ્તામાં ઠામ ઠામ ઉભા કરવામાં આવતા, તેમજ દેવાને માટે પણ પાત પેાતાના દેવાનાં પગલાં તથા મૃતિયા કાતરાવવામાં આવતી, અને તે ભૂતિયા માટે પથ્થરનાં મેટાં મંદિરો પણ બનતાં હતાં તે પ્રમાણે આજે પણ કરવામાં આવે છે. ફોટો ચા બાવલું હોય તેને માન આપવાથી તે ખાવલું ચા ફાટે જેના હાય તેને જ માન આપવા મરામર સમજે છે તથા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org