________________
મૂર્તિ પૂજા
૧૦૪
તે ખાવલા ચા ફાટાને ઈર્ષ્યાથી કાઈ નુકસાન કરે, ગાળે એલે તે તે ફાટા યા ખાવલું જેનું હેાય તે નરરત્નને અપમાન આપ્યું સમજે છે. એટલે સાક્ષાત્ મનુષ્યને જે આદર થાય છે તેવા જ આદર તે ફાટા યા માવલાના થાય છે. દેશના ચિન્હના ધ્વજ ફરકાવતાં નાગિરકા તથા અધિકારી વર્ગ ધ્વજ વંદન કરે છે. ઘેાડાં વર્ષો ઉપર દયાળુ મહારાણી વિકટારિઆના બાવલાને કઈ એ અપમાન કર્યું હતું તે ખખતમાં આખી પ્રજા તે મદમાશ ઉપર નારા જ થઈ હતી. અને માવલાને માન આપનારને રાજ્ય ભક્ત તરીકે ગણતા હતા. વળી કાઈ ઠેકાણે રાજિસંહાસન અથવા રાજયની એક તલવાર (રાજ્ય નિશાની ) મૂકવામાં આવે છે, ત્યાં આવનાર પ્રજા તેજ વસ્તુને માન આપે છે તે તે ખુદ રાજાને માન આપ્યું સમજાય છે, ને તે આસન પર નહિ બેસતાં આસનની સન્મુખ બેસાય છે. વળી કેટલેક ઠેકાણે તે હંમેશાં તા ગાદીને નમસ્કાર કરી અંદર પ્રવેશ કરાય છે. એ પ્રમાણે રાજ્યના ચિન્હને માન આપવાથી ખુદ રાજાને માન આપ્યું સમજાય છે તે દેવની મૂર્તિને માન આપવાથી જે દેવની તે મૂતિ છે, તે દેવને જ માન આપ્યું એમ સમજવામાં મૂર્તિ ફ્રેષિએને શું અડચણ છે? રાજાના ફાટા હોય તે આ રાજા છે એમ ખાલાય છે, તેમજ પિતાના ફોટા હાય તા આ પિતા છે, માતાને ફાટા હાય તે આ માતા છે અને સ્રીના ફોટો હેય તે આ સ્ત્રી છે એમ ખેલાય છે. મૂર્તિને માનનારા જ એ પ્રમાણે ખેલે છે એટલું નહિ પરંતુ મૂર્તિને નહિ માનનારા અને મૂર્તિના અતિ દ્વેષીએ પણ ઉપર પ્રમાણે જ ખેલે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org