________________
મૂર્તિ પૂજા
૧૦૫
મૂર્તિ પૂજા નહિ સ્વીકારનારને ભગવાનનું ભજન પણ થઈ શકે નહિ તા હવે ઈશ્વર ભક્તિ કયા માર્ગે કરવી ? શક્તિને જે જે માગ જોવા જઈએ છીએ તે તે માગ માં દરેક ઠેકાણે અમુક અમુક પ્રકારની સ્મૃતિ પૂજા તે રહેલી જ છે. જુઓ! તદાકાર અને અતદાકાર એમ બે પ્રકારની સ્મૃતિ છે. તેમાં અમુક જડ વાચેતન પદાર્થના જેવા આકાર હાય છે તેવા આકારની જે મૂર્તિ કરવી તે તદાકાર મૂર્તિ કહેવાય છે, અને અમુક જડ વાચેતન પદ્માને જેવે આકાર છે તેથી જુદા આકારની કૃત્રિમ યા અકૃત્રિમ વસ્તુમાં તે જડ વા ચેતન પદાર્થ માનવાનેા સકેત કરવા તે અતદાકાર ભૂતિ કહેવાય. જેમ ખાળકેા લાકડી ઉપર બેસી તે લાકડીને “ મારા ઘેાડા છે” એમ માને છે તેા તે લાકડી ઘેાડાના આકાર વાળી નહિં હાવા છતાં માળકીએ તે લાકડીને ઘોડા માનવાના સ ંકેત કર્યાં તે લાકડીએ ઘેાડાની અતદ્દાકાર મૂતિ કહેવાય.
આ
પુનઃ તદાકાર મૂર્તિના પણ ૧ શરીરી તદાકાર ૨ અશરીરી તદાકાર એ બે ભેદ છે, તેમાં જીવતા મનુષ્યાદિના મુખ હસ્ત પગ વગેરેના જેવા આકાર છે તેવા આકારની ધાતુ પાષાદિની મૂર્તિ કે છબી બનાવવી તે શરીરી તદાકાર મૂર્તિ, અને વિદ્યમાન મનુષ્યાદિના શરીરને અથવા મૂર્તિના આકાર જે આપણા પોતાના હૃદયમાં રહે છે, જેમકે અમુક માણસ યા પદાર્થ આ રંગના આટલે ઉંચા આવું મુખ હાથ-પગ-નેત્ર વગેરે જે હૃદયમાં ધ્યાન ગોચર થાય છે તે અશરીરી તદાકાર મૂતિ કહેવાય છે, અર્થાત્ પૂર્વ દ્રષ્ટ
Jain Educationa International
:
For Personal and Private Use Only
www.jainelibrary.org