________________
૧૦૬
મૂર્તિ પૂજા
જે પદાનું સ્મરણ કરતાં તે પટ્ટાનુ જે પ્રતિબિંબ હૃદય આગળ ખડું થાય છે તે અશરીરી તદાકાર મૂર્તિ કહેવાય છે. એ આકાર ( પ્રતિબિંબ–મૃતિ –છબી ) મનની સકલનાના છે અને તે બહુ થાડીવાર ટકવાવાળેા છે. તેમજ અતદાકાર મૂર્તિના પણ ૧ શબ્દાત્મક-૨ વર્ણાત્મક અને ૩ તદ્દગૃતિરિક્ત એ ત્રણ ભેદ છે. ત્યાં એક વા અનેક અક્ષરના બનેલા અમુક જડ વાચેતન પદાથ ને ઓળખવા માટે સ ંકેત કરાચેલા જે શબ્દ મેાલવાથી અથવા સાંભલવાથી તે જડ વા ચેતન પદાર્થીને આપણને એધ થાય તે શખ્સ તે જડ વા ચેતન પદાર્થની શબ્દાત્મક અંતાકાર મૂર્તિ કહેવાય છે.
જેમકે ઈશુ-જરથાતી—અલ્લા-કૃષ્ણ—ગાડ–મ હા વી૨ ઈત્યાદિ શબ્દો આલવાથી કે સાંભળવાથી તે તે પદાર્થ ને ઓળખી શકીએ છીચે. મૂર્તિને નહિ માનનારાએને પણ એ શબ્દાત્મક કૃતિ સિવાય ચાલતું જ નથી, કારણ કે મૂર્તિ નહિ માનનારાએ પણ પેાતાના ઈષ્ટ દેવ ગુરૂનાં નામ જપવાથી અવશ્ય લાભ માને છે. હવે જો વિચાર કરીયે તા માલુમ પડશે કે ઈષ્ટ દેવ ગુરૂતુ' નામ જપવું તે શબ્દરૂપ છે; અને શબ્દ તેા જડ અને થુંકવાળા મુખમાંથી ઉત્પન્ન થયેલા, ઘેાડીવાર ટકવાવાળા, અને દેવગુરૂની ઓળખાણ માટે સ'કેત કરાયેલા છે છતાં તે દેવગુરૂના શબ્દજાપ કરવાથી તે માટે લાભ થાય અને દેવગુરૂની સદૃશ તદાકારવાળી ધાતુ પાષાણુની જડ મૂતિ કઈ લાભ કરનારી ન થાય એમ કહેવુ એ કેટલું બધું અઘટિત છે! કારણ કે જેમ દેવગુરૂની મૂર્તિ જડ છે તેમ દેવગુરૂના શબ્દજાપ પણ જડ છે, તે એકમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org