________________
મૂર્તિ પૂજા
૨૧૪
પરંતુ શાસ્ત્રોના ઉંડા અભ્યાસ કર્યો બાદ વિ. સં. ૧૯૧૨ માં બુટેરાયજીની સાથે દાદા મણિવિજયજી ગણિની પાસે સંવેગી દીક્ષા સ્વીકારી જૈન ધર્મની ખૂબ ઉન્નતિ કરી. તેમની શિષ્ય પરંપરામાં આજ પણ પચાસેક સાધુએ અને સેકડા સાવીએ વિદ્યમાન છે.
(૬) પંજાબી સ્થા. સાધુ વૃદ્ધિચદજી પંજાબ દેશના એક ચમકતા સિતારા હતા. તેમણે પ્રથમ મહાત્મા ખુટેરાયજીની પાસે સ્થા. સાધુમાગી દીક્ષા લીધી હતી. પરંતુ અંતમાં સત્યની ગવેષણા કરી મુદ્ઘિપત્તિના ડારા ત્રાડી શ્રીમાન્ યુટેરાયજી મહારાજની સાથે અમદાવાદમાં દાદા શ્રી મણિવિજયજી ગણિની પાસે પુનઃ જૈન દીક્ષાને ધારણ કરી તેઓશ્રીના પ્રભાવ જૈન જનતા ઉપર ખૂબ પડ્યો. જગપ્રસિદ્ધ આચાય વિજય ધમ સૂરિજી તથા વિજયનેમિસૂરિશ્વરજી જેવા પ્રખર વિદ્વાન અને ધમ પ્રચારક તેમના શિષ્ય થયા. તેમની પરંપરામાં આજ પણ પદરેક આચાર્યો, દાઢસેક સાધુએ અને કંઈ સાધ્વીએ વિદ્યમાન છે. જેઓ પૂજ્યપાદ શાન્તમૂર્તિ શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના નામે પ્રસિદ્ધ છે.
(૭) સ્થા, સાધુ આત્મારામજી ( આચાર્ય શ્રી વિજયાનંદ સૂશ્વિરજી મહારાજ ) નું જીવન પ્રસિદ્ધ છે. તેએશ્રીએ નીચે જણાવેલ ૧૮ સાધુઓની સાથે મુહપત્તિના ડરે ત્રેાડી સ્થાનક મત વાસીરાવી ગણિવર શ્રીમાન બુદ્ધિ વિજયજી મહારાજના ચરણ કમલેામાં પુન: જૈન ધર્મની દીક્ષા લીધી. આજે જેઓશ્રીની પરંપરામાં સેંકડા સાધુએ અને સાધ્વીએ વિદ્યમાન છે. (૧) આત્મારામજી (૨) વિશ્ર્વચ’ધ્રુજી (૩) ચંપાલાલજી (૪) હુકમચંદજી (૫) સલામતરાયજી (૬) ઢાકમરાયજી (s) ખૂબચંદજી (૮) કનૈયાલાલજી (૯) તુલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org