________________
પ્રકરણ ૪ થું.
સત્ય રક્ષક ભાવના જગતમાં આજે કેટલેક વર્ગ મૂર્તિપૂજાને પ્રગટ રીતે ભલે વિરોધ કરતા હોય પરંતુ પરોક્ષ રીતે તે તેવાઓ પણ મૂર્તિપૂજકજ છે. એટલે કે પ્રત્યક્ષ યા તે પરોક્ષ એમ બને રીતે તપાસતાં જગતમાં કઈ પણ મનુષ્ય મૂર્તિપૂજાથી વંચિત છે જ નહિ. જુઓ –
૧. મહમદ પૈગંબરના અનુયાયીઓ પિતાની મસ્જિદમાં વીરેની આકૃતિઓ બનાવી પૂષ્પ-ધૂપાદિથી પૂજે છે. તાજીયા બનાવી તેની સામે રેવાપીટવાનું કામ કરે છે, તથા યાત્રાર્થે મક્કામદીના જઈને ત્યાં એક કાળા પત્થરને ચુંબન કરે છે અને તેથી પાપને નાશ થયે માને છે. * ૨. મૂર્તિપૂજા નહિ માનવાવાળા ઈસાઈઓ શૂલી પર
લટકતી ઈમામશાહની મૂર્તિ અને +(ક્રોસ) સ્થાપિત કરી પિતાના ચર્ચમાં તેને પૂજ્યભાવથી જુએ છે. દ્રવ્યભાવથી પૂજા કરે છે અને પુષ્પહાર ચડાવે છે.
૩. કબીર–નાનક–રામચરણ આદિ મૂતિ વિરોધીઓના અનુયાયીઓ પોતપોતાના પૂજ્ય પુરૂષની સમાધિઓ બના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org