________________
મૂર્તિપૂજા કેટલા માણસને રાહત આપે છે? જિનમંદિરનાં કામ ચાલતાં હેઈ કે ચલાવવાનાં હેવાનું સાંભળી પોતાને મજુરીનું કામ મળશે એ આશાએ તે તે સ્થળને મજુર વર્ગ આનંદ પામે છે અને આવાં વિશાલ કામ ચલાવનાર શ્વે. મૂર્તિપૂજક સંઘને ધન્યવાદ આપે છે તેમની ભક્તિની અનુ. મદના કરે છે જ્યારે અરિહંત દેવનાજ ભક્ત કહેવડાવનારા અરિહંતના નામ કરતાં પણ વધુ ઉપકારી તથા સ્પષ્ટ આલબને તે શ્રી અરિહંતદેવની પ્રતિમા તથા જિનમંદિરને દેખી શ્રેષની જવાલાઓ કાઢે છે તે એ શેચનીય ન કહેવાય?
IIIIIIIIIIIIIIIIIIIII
IIIIIIIIIIIIIIIIIn
જેન ભાઈઓને ખુશ–ખબર કેસર, કસ્તુરી, અંબર, બરાસ, કપૂર, દશાંગધૂપ, સોના ચાંદીના વરખ, બાદલું, કટેરી, અગરબત્તી, સુખડ તથા દરેક જાતના ઉંચા પીપરામૂળ, એલચી, અને માળ-પ્રતિષ્ઠા વગેરે પવિત્ર અનુષ્ઠાનમાં વપરાતી વસ્તુઓ અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક અને વ્યાજબી ભાવે મળશે. એક વખત અમારી દુકાને પધારી ખાત્રી કરવા વિનંતી છે. શાહ શાંતિલાલ ઓધવજીની કં.
૩૧૭ જુમા મજીદ મુંબઈ-૨
IIIIIIIIIIIIIIIIIIIIIIIIII
ITI
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIuliiniiiiiiiiiાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org