________________
૧૯
મૂર્તિપૂજા વીને પૂજે છે. સમાધિઓના દર્શન માટે ભક્ત વર્ગ દૂરદૂરથી આવે છે અને પુષ્પાદિ પદાર્થો ચઢાવીને પિતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.
૪. મૂર્તિપૂજા નહિ સ્વીકારનાર સ્થાનકવાસી કે તેરાપંથીઓ પિતાના પૂને વંદન કરવાને દૂરદૂર દેશમાં બેઠા છતાં પ્રાતકાળે મરણમાં લાવી ધ્યાન દ્વારા તેમના શરીરની આકૃતિને પિતાના હૃદય આગળ ખડી કરી કલ્પે છે. અને તેમને નમસ્કાર કરે છે. વળી કેટલાક પિતાના પૂજની સમાધિપાદુકા-ચિત્ર–ફેટાઓ બનાવીને ઉપાસના કરે છે. અને કઈ જાણી ન જાય તે માટે ફટાઓ ગુપ્ત પણે રાખે છે. આવી રીતે કઈ પણ પંથ-મત-સંપ્રદાય-જાતિ-ધર્મ-કે વ્યક્તિ મૂર્તિપૂજાથી વંચિત નથી.
તેમ છતાં પણ મૂર્તિ પૂજા નહિ સ્વીકારનારાઓ પૈકી જેઓ મૂર્તિપૂજા વિષય સંબંધી ખંડન મંડનમાં ઉતર્યા સિવાય કોઈ પ્રકારે પણ સ્વઆત્મશ્રેય સાથે જતા હોય તેવાઓ પ્રત્યે સહિષ્ણુતા બુદ્ધિ રાખવામાં કેઈ ના પાડતું નથી. પરંતુ બેટા મમત્વને વશ થયેલા મનુષ્યો તેમના કદાગ્રહને વળગી રહી પિતાની જ માન્યતાને સત્ય માની તે માન્યતાને પ્રચાર કરવા અને ભવ્ય જીને મૂર્તિપૂજાની માન્યતાથી ભ્રષ્ટ કરાવી મૂર્તિપૂજક સમાજમાં વિક્ષેપ પેદા કરાવવા સીધે યા તે આડકતરે પ્રયત્ન કરતા હોય તેવા સમયે મૂર્તિપૂજક સમાજે સવેળા ચેતી જવું જોઈએ. તેમની વાજાળથી ભેળવાઈ ન જવું જોઈએ, અને એમને સંસર્ગ ઓછો કરી નાખવું જોઈએ. આજે કેટલેક ઠેકાણે મૂર્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org