________________
મૂર્તિપૂજા પૂજે. માટે મૂર્તિમાં સ્થાપના દ્રવ્ય પૃથ્વીકાય કહેનાર મી. ગાંધીએ જરા ખ્યાલ કર જોઈતું હતું. ભરત રાજાએ રામચંદ્રજીની મુદ્રિકાનું પૂજન કરતાં આ તે પૃથ્વીકાય છે અને હું પૃથ્વીકાયની પૂજા કરું છું એમ માન્યું ન હતું. તમારી દ્રષ્ટિએ મૂર્તિમાં સ્થાપના દ્રવ્ય ભલે પૃથ્વીકાય હેય પરંતુ સાધકની દ્રષ્ટિમાં તે પ્રમાણે નથી. પથ્થરને કાળે અથવા ધોળે ટુકડે છે તે પૃથ્વીકાયને હું પૂછું છું એવા વિચારે કે પ્રતિમા દેખીને આ તે પૃથ્વીકાયનાં પુદુગલે છે એ વિચારે પૂજા કરનારને પૂજા કર્યાનું કશુંય ફળ મળવાનું નથી, પરંતુ પૂજા કરનાર મનુષ્ય મૂર્તિમાં પૂજાપણાના ગુણનું આજે પણ કરે છે ત્યારે તેને મૂર્તિએ સાક્ષાત્ વીતરાગજ હોય એમ પ્રતિભાષિત થાય છે, તેને જ તે પૂજા સાર્થક છે. જડ વસ્તુમાં પણ વસ્તુના ગુણેનું આપણું સ્થાપવામાં આવે છે ત્યારે તે જડ વસ્તુ પણ ઉપયોગી અને કિંમતી બની જાય છે, એવાં અનેક દ્રષ્ટાંત છે. કેરે કાગળ હોય તેની નજીવી કિંમત હોય છે પણ તે કાગળ ઉપર સીકકો લગાવી અમુક રકમની નોટ તરીકે છપાયા પછી એ કાગળ કિંમતી બની જાય છે, કેમકે તેમાં નાણાંનું આરે પણ થયું છે. ત્યાગી મુનીએ પણ કેરે કાગળ પાસે રાખશે પરંતુ એકસેની કે હજારની કિંમતની નોટને કાગળને ટુકડે માની પાસે રાખનાર સાધુ પરિગ્રહી જ ગણાશે. એક હજારની કિંમતના નેટ જેટલા સીક્કાની છાપ વિનાના કેરા કાગળના ટુકડાને ચિરનાર રાજ્યદંડ એગ્ય ગુન્હેગાર નહિ ગણાય જ્યારે તેટલે જ કાગળને ટુકડો હોવા છતાં જે એક હજારની નેટ તરીકે કહેવાતું હોય તેને ચારનાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org