________________
૪૦
મૂર્તિ પૂજા
જેલમાં જશે. કારણ કે તે કાગળના ટુકડા હેાવા છતાં તેમાં ભાવ જુદો છે. વેપારીની દુકાને વસ્તુ ખરીદનાર પાસે વેપારી કહે કે પૈસા લાવા એટલે રાકડા પૈસા નહિ હોય તે નેટ અપાશે. લે ! ભાઈ ! પૈસા લઈ લ્યે! કાગળ લઈ લે એમ નહિ કહે! કાગળ છે છતાં તેનું નામ પૈસા કહેશે. એટલે ત્યાં ભાવ પૈસાના હાવાથી કાગળનું નામ પૈસા-તેમાં સ્થાપના પૈસાની ( નહિ કે વનસ્પતિકાયની )–હાથમાં નેટ હેાતે છતે પૈસા અંગે જ આગળ પાછળની અનુકુલતા-પ્રતિકુલતાના વિચારો આવશે એટલે તેમાં ભાવ પણુ પૈસાને જ છે. વિચારો કે કાગળના ટુકડામાં પૈસાનું આરે પણ કર્યો છતે તેમાં નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેષા પૈસાના જ છે, નહિ કે કાગળના ! તા પછી જિનેશ્વર ભગવાનની મૂર્તિ દેખવાથી નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ ચારે નિશ્ચેષા આપણે કેાના વિચારીશું ? પથ્થરના કે જેની પ્રતિમા છે તે ભગવાનના ? પોતાના પિતાના ફોટા દેખી જે કાગળ પર કાટો છપાયેલા છે તે કાગળની આગળ-પાછળની અવસ્થા સ્મૃતિમાં આવશે કે પેાતાના પિતાની ? તે પછી માનવું જ પડશે કે જેનું નામ તેની સ્થાપના, જેની સ્થાપના તેનું દ્રવ્ય અને જેનું દ્રવ્ય તેને જ ભાવ. જેના અભિપ્રાયથી મૂર્તિનું અવલાકન કરાય છે તેના જ વિચારો પ્રગટે છે. મૂર્તિ ભલે પાષાણુની હાય કે ચાહે તેની બનાવેલી હાય પણ અભિપ્રાયવાળી વસ્તુની જ સ્થાપના તથા દ્રવ્ય નિક્ષેપા રૂપ આગલી પાછલી અવસ્થા તે મૂર્તિ ને જોતાં સ્મૃતિમાં આવે છે. જિનેશ્વર દેવના ભક્ત હાવા છતાં તેની મૂતિ જોવા દ્વારા ઉપરોક્ત પ્રકારે ભાવા પ્રગટ થતા ન હોય તેા તેના દુષ્કર્મના જ દોષ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org