________________
મૂર્તિપૂજા
૧૦૦બનાવવી હોય તે તે પ્રયત્ન વ્યર્થ છે મૂર્તિ નહિ માનવાવાળા કદાચ એ ધ્યેયે મૂર્તિને નિષેધ કરતા હશે પણ એવા ધ્યેયવાળા ગુણ સ્મરણને માટે તે મૂર્તિપૂજા સ્વીકારે છે. એટલે જે ધ્યેયથી જેને મૂર્તિ પૂજા કરે છે એ ધ્યેય સિદ્ધ કરવાને માટે જગતના મૂર્તિ વિરોધક પંથમાંથી કઈ પણ ઈન્કાર કરી શકે તેમ નથી. એ રીતે ઈન્કાર કરનાર હોય તે જન સમાજમાં સ્થાનકવાસી ભાઈઓ તરીકે કહેવાતેજ વગ છે. જો કે આંતરીક રીતે તે તેઓ પણ ફેટા આદિને ગુણ
સ્મૃતિ માટે તે સ્વીકાર કરે જ છે. પરંતુ માત્ર જિનેશ્વર દેવની મૂર્તિ માટે તેમને શ્રેષ છે.
દુનીયામાં મૂર્તિ વિરોધક તરીકે કહેવાતે વગ મુસલમાને–કબીર-નાક-રામચરણ-ઈસાઈઓ વીગેરે ગુણ મરણ માટે અને ગુણો કેળવવા માટે પરમાત્મા સિવાય તેમના મતના પ્રરૂપકોની મૂર્તિઓ સ્થાપનાઓ વગેરે રાખે છે. અને
એ લેકે માને છે કે જડ એવી મૂર્તિ કે ચિત્ર પાસેથી કંઈ - વસ્તુ ન મેળવી શકાય પણ ગુણની સ્મૃતિ કરવામાં તે ચોક્કસ નિમિત્ત કારણ થાય છે. તે કેવી રીતે મૂર્તિઓ રાખે છે તે આગળ હકિકત કહેવાસે છે તે પ્રમાણે વીતરાગ દેવના ગુણે કેળવવા માટે વીતરાગ દેવની મૂર્તિ કેમ નિરર્થક ગણાય? ગુણ કેળવવાનું આના જેવું સહેલામાં રહેલું અન્ય કઈ સાધન આ કાળમાં નથી. કબીર-નાક-ઈસુ કે દયાનંદ સરસ્વતી આદિએ મૂર્તિ પૂજાનું જે ખંડન કર્યું હોય તે મૂર્તિને નામે પગેંદ્રિય જીવોની ઘોર હિંસા થતી હોવાથી કેટલાક તેવા સ્થાનમાં શરાબ (દારૂ) આદિ કેફી વસ્તુઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org