________________
૧૦૮
મૂર્તિપૂજા લિપિ-ઈંગ્લીશ લિપી-ફારસી લિપિવગેરે અનેક ભેદ છે. એ લિપિ વિના એક બીજાને ઓળખાવવું બેલાવવું વગેરે કામકાજ કરવું મુશ્કેલ છે. વળી અમુક હકીકતની સંજ્ઞા કરવામાં આવે છે તે તે સંજ્ઞાને સર્વક તેજ હકિકત રૂપે સમજે છે, જેમકે “પંકજ” એ શબ્દને શબ્દાર્થ કરીયે તે
પંક” એટલે કાદવ તેમાં “જ” એટલે જન્મેલ (ઉત્પન્ન થયેલ) તે “પંકજ” કહેવાય. હવે જે વિચાર કરીયે તે કાદવમાં બીજી પણ ઘણી ચીજે ઘાસ વગેરે ઉત્પન્ન થાય છે, તેથી તે સર્વ ચીને પંકજ શબ્દથી ઓળખવી જોઈએ તેને બદલે માત્ર કમળનેજ પંકજ શબ્દથી ઓળખવાને સંકેત બાંધેલ છે તે તે પ્રમાણે સર્વ મનુષ્યો પંકજ શબ્દથી કમ-ળને જ ઓળખે છે તેનું કારણ “પંકજ” એ કમળ પદાર્થની શબ્દાત્મક અતદાકાર મૂર્તિજ છે. તેમજ તે શબ્દ લખવા વાંચવાથી જે બંધ થાય છે તેનું કારણ વર્ણાત્મક અતદાકાર મૂર્તિ છે. માટે સમજવાનું એ છે કે ઉપરના બને ભેદે જેમ તે પદાર્થ ઓળખાવવામાં અવશ્ય ઉપયોગી છે, તેમ ધાતુ પાષાણાદિકની તદાકાર મૂર્તિ પણ તે પદાર્થ ઓળખવામાં અવશ્ય ઉપયોગી છે.
ગુણસ્મૃતિ માટે મૂર્તિપૂજા દરેકને માન્ય છે
ગુણી પુરૂષના ગુણની સ્મૃતિ માટે અને તે ગુણે પિતાના આત્મામાં કેળવવા માટે ગુણ પુરૂષોની મૂર્તિની નિષ્કલતા હૈઈ શકે જ નહિ. મૂર્તિ પાસેથી કંઈ વસ્તુ માગવી હાય અગર પ્રત્યક્ષ રીતે કઈ મદદ કરે તેમ તેને મદદનીસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org