________________
-૧૧૦
મૂર્તિપૂજા ઉડાવવા વડે તેફાન મચાવતા હોવાથી અને એવા પ્રકારની માનવતાને ભ્રષ્ટ કરે તેવી આચરણ મૂર્તિ પૂજાના નામે કરતા હેવાથી તેઓએ તે પંથની મૂર્તિ પૂજા પ્રત્યે વિરોધ દર્શાવ્યો હિતે. પણ મૂર્તિપૂજા વિધિના તેઓના ધ્યેયને ખ્યાલ કર્યા વિના ગુણસ્મૃતિ માટે જિનેશ્વરદેવની મૂર્તિપૂજાનો વિરોધ તો લુકાશાહે જૈન સમાજમાં પહેલવહેલે ઉઠાવ્યો. ઉપર કહેલા મૂર્તિ વિરેાધકે પણ ગુણવાન માણસના ફટા-મૂર્તિઓ-બાવલાંને સત્કાર કરે છે. માત્ર તેમના દેવની મૂર્તિને નથી પૂજતા તેનું કારણ શું છે? એ ખ્યાલ લોકશાહે વિચાર્યો હોત તે તેમને જિનેશ્વરદેવની મૂર્તિપૂજાને વિરોધ ઉઠાવ પડત નહિ. હવે જિન પ્રતિમાનું પૂજન શા માટે છે તે જેનારને ચોકકસ એમ લાગશે કે સ્થાનકવાસી જૈન સિવાય અન્ય જેઓએ મૂર્તિ પૂજાને વિરોધ જે દયેયથી કર્યો છે તેમાંનું કેઈ કારણ જિન પ્રતિમાના પૂજનમાં નથી. માટે તેવાઓ જિનપ્રતિમાપૂજનના વિરોધી ગણી શકાચ જ નહિ.
જિનપ્રતિમાની ભકિતદ્વારા આત્મગુણ પ્રાપ્ત
કરવાના છે
જૈનશાસનને પામેલા આત્માઓને જિનમૂર્તિ પાસેથી કંઈ દ્રવ્યની પ્રાપ્તિ કરવાની નથી, કિન્તુ ! જિનમૂર્તિને નિમિત્ત રૂપ બનાવી સમ્યગ્દર્શનાદિ ધર્મની પ્રાપ્તિ પિતાના આત્મામાંથી જ પ્રગટ કરવાની છે. જેમ સાક્ષાત તીર્થંકર પરમાત્માની તેમના મૂળ આકારની વિદ્યમાન અવસ્થામાં તેમની સેવા ભક્તિથી સમ્યગ્રદર્શનાદિ ગુણેને આવરણ કરનારાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org