SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિ પૂજા ૧૧૧ આવરણે! ખસેડી શકાય છે અને આવરણુ ખસેડવાથી જેમ પેાતાના આત્મગુણાને પ્રગટાવી શકે છે, તેમ તીથ કર પરમાત્માની અવિદ્યમાન અવસ્થામાં તેમની પ્રતિમાની સેવાભકિતદ્વારા પણ સમ્યગ્દર્શનાદિ ગુણાને આવરનારાં આવરણાને હઠાવી આત્મગુણાને અવશ્ય પ્રગટાવી શકે છે. પ્રસન્ન કરવાની જરૂર ન હેાવાથી પ્રતિમા પૂજનની નિષ્ફળતા છે જ નહિ સાક્ષાત તી'કર પરમાત્માના દેહથીજ તેમાં ચેતનપણું હાવાથી સેવાપૂજાના ફૂલથી સમ્યગ્દર્શનાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે પરંતુ પ્રતિમા જડ હાવાથી તેની સેવા પૂજાથી તે ગુણાની પ્રાપ્તિ થતી નથી આવું માનનારાઓ કે કહેનારાઓ વીતરાગ જિનેશ્વર કાને કહેવાય તેજ પુરૂ' સમજ્યા નથી. કારણકે જિનેશ્વર પરમાત્માની પ્રસન્નતાના આધારે પૂજાનું ફૂલ લેવાનું નથી. જિનેશ્વરે તે પ્રસન્ન કે અપ્રસન્ન થતાજ નથી, અને પ્રસન્ન કે અપ્રસન્ન થાય તે જિનેશ્વર કહેવાય નહિ પ્રસન્ન કરવાની જરૂરીયાત હોય તો જિન પ્રતિમાનું પૂજન નિષ્ફળ નીવડે, પરંતુ એમ તે છે નહિ. જૈનશાસનમાં પરમાત્માની સાક્ષાત અવસ્થાની પૂજા પણુ પૂજયના શુભ પિ ામના આધારે ફળ આપે છે. જ્યાં સુધી પૂજક તેમના પ્રત્યે આરાધક મનેદિશાવાળા બનતા નથી ત્યાં સુધી તે કાંઈ પણ ફળને મેળવી શકતા નથી. પૂજકના શુભ પરિજીામથીજ પૂજકને તરવાનુ છે, એ શુભ પરિણામની જાગૃતિ માટે જિનેશ્વરના સાક્ષાત દેહ જેમ વદન-પૂજન-નમસ્કારાદિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005282
Book TitleMurtipooja
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherGyan Pracharak Mandal Sirohi
Publication Year1955
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy